________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૪ ]
કર્મચાગ
દનમાન્યતાધારક મુડી હાય, બૌદ્ધધમી સાધુ હાય, ખ્રિસ્તીધર્માંના સાધુ હોય, કાઇ શિખાધારી મહાત્મા બ્રાહ્મણુ હોય, ત્યાગીને વેષ ધારણ કરનાર ત્યાગી હાય, કાઈ યાગી હોય અને કાઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સજ્ઞ વીતરાગદ્વેત્રકથિત સમતાભાવ જો તેને પ્રાપ્ત થયા તા તે ક્રમબંધનથી મુક્ત થયા વિના રહેતા નથી. ગમે તે વેષ ત્રા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયોનું અવલંબન કરીને મુક્તિસુખનો પ્રાપ્તિ કરે છે. એમાં અંશમાત્ર સશય નથી, બાહ્યધમ ચારાના મતભેદોમાં પરસ્પર ભિન્નધી એ રાગદ્વેષના વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સુજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મોનાં અનુષ્ઠાનેા કરે, જૈનવેદધર્મનાં અનુષ્ઠાના કરી, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની-મેાક્ષપદની પ્રાપ્તિ થઈ શકની નથી. સમતભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હાય તાપણ તે મુક્તિ પદને પામે છે–એમ કહેવુ' તે રજીટર સમાન છે; શ્રદ્ધાભક્તિનુ સમાલ બન કરીને જે સર્વજ્ઞાની આજ્ઞાનુસારે કચેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદ્મને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભકિતવડે ધૃત વ્યક્રમ કરવાથી ચિત્તને કન્યક્ર'માં સચમ થાય છે અને તેથી આામાની કચગદશા પર પકવ થતાં છેવટે સમતાયાગની પ્રાપ્તિ તથાય છે, સર્વજ્ઞની આજ્ઞાનુસારે કષ્યકમ કરવાની જરૂર છે, પરાભાષાના સહજસૂક્ષ્મ વિચારાના અનુભવથી સૂગની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કન્યકમ કરવામાં આત્માપણુ કરી શકાય છે. ક્રમ ચૈાગ સબંધી જેટલુ કહેવામાં આવે તેટલુ કહેવાં છતાં
For Private And Personal Use Only