SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૩] પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણું પોપકારનાં કાર્યો કર્યા હતાં. શેઠ, લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પોપકારનાં કાર્યો અદ્યપર્યત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુ. ભાઈએ પરોપકારનાં કાર્યો કર્યા છે. તેમણે અમદાવાદની પાંજરાપોળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સાહાય કરી હતી. સુરતમાં રાવબહાદુર હીરાચંદ મેતીચંદ, શેઠ ધમચંદ ઉદયચંદ્ર, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચંદે મનુષ્ય અને પંશુએ ઉપર ઉપકાર કરવા સારો આત્મણ આપે છે. પાટણમાં સં. ૧લ્પ૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુસ નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યને નામે લખીને રૂપિયા આપ્યા હતા તથા દાણા આપ્યા હતા પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પરેષકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધો હતો. મનુષે અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેન શાહ સર જ અને રાણી મેરી પરે પકાર કરવામાં પોતાનું ઘણુ જીવન વ્યતીત કરે છે. હિંદુસ્થાનના સરેય લેડ હાડજ પરોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભેગ આપે છે. આ વિશ્વમાં હજી પરે પકારી મનુષ્ય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પિતાની મર્યાદાને મૂકતા નથી. આ વિશ્વમાં લેકર દષ્ટિએ ભાપકાર કરનારા અનેક આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિ સુખની For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy