________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૬ ]
કમ ચાગ
અનન્ત વિચારોથી અન-તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપ તાથી વિશ્વધર્મોના તેમાં સમાવેશ થાય છે. ધાનિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યની સજાતની પ્રગતિ થઇ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુક્ત સ જાણે છે, તેથી અનેક ક્રિયાએના ભેમાં તે રાગી દ્વેષી અનતા નથી.
૨૦૪ પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ અનેક શુભ યિાઓનો સાગર છે પૃ ૧૮૯
અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તેથી તે અસત્ય છે-અમ માની લેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવુ. હજારા વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અમ્નિયંત્રથી તુત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના દાગ્રડને પકડવા જોઇએ ? આત્મામાં અનત જ્ઞાનની શક્તિ છે તેથી તે પ્રગતિકર ક્રિયાને પરીક્ષે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સ શુમાશુભ ધાર્મિક ક્રિયાએના નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુમાવ્યવસાયાની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સઘ વગેરેની ઉન્નત કરનારી ક્રિયાઓ ગમે ત્યાંથી ગ્રહણુ કરવી. મહાવીરપ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ અનેક શુભ ક્રિયાઓને સાગર છે, તેના બિંદુએ સમાન ક્રિયાએ જ્યાં ત્યાં હાય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેએને સેવવી,
For Private And Personal Use Only