SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અ૫લાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નત જીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારૂં તે સાચું એમ નહિ માનતાં સત્ય તે હારું-એ દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ નેહરાગ દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનcજ્ઞાનના અનુભવ પ્રકટ્યા પશ્ચિાત સત્યના અનંત અંશેને સર્વમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારવડે પિષવા જોઈએ. પૃ૬૮૩-૮૪ તત્ત્વજ્ઞાનના અભાવે લોકોમાં સદાચારના સંસ્કારોની પરંપરાના વિસ્તારનું માહામ્ય અવબોધાઈ શકતું નથી માટે તત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગદ્વારા જના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મદતાથી હાલ બાપ તેવા બેટા પાકી શકતા નથી. દેવતાના છોકરા - કેયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારભાવે દશા અવલેકાય છે. ધમકર્મના વ્યવહારને સદ્દવિચારેવડે પોષ જોઈએ. ધર્મકર્મોના વ્યવહારમાં અશુદ્ધતા-અસત્યને પ્રવેશ થતાં વિશ્વજનેનું કૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારેવડે અત્યંત For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy