________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[ પ ] તે દર્શાવશે. અત્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેષે, ગૃહસ્થના વેષે હોય છે. તેઓનાં બાહાસૂમ અનેક લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે તે પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહા રાજયસત્તા ભેગાથી જે સુખ ભેગવે છે તેના કરતાં અન્તરાત્માએ શાશ્વત અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુયે જગતના પૂલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થૂલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સત્તા ચલાવી શકે છે અને સ્કૂલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતાં તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અંતરાત્માએ પ્રવૃત્તિ
ને પિતાની પાછળ દોડાવે છે. અંતરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાહ્યાવિભૂતિ દેઢિી આવે છે તે પણ અંતરાત્માએ તેને ભેગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે બહિરાત્માએ બાહાસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અંતરાત્માઓ આત્મિક ગુણની પ્રાપ્તિ થાય અને દુર્ગુણેને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચનાસંઘરચના કરે છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને નામશેદ અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધ કરે છે ત્યારે અંતરાત્માએ દેવગુરુધર્મના નામ આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તવસાર ખેંચે છે, પરંતુ એકાંત ભેદતા ધારીને ધર્મયુદ્ધ કરતા નથી. વિશ્વને એ નિયમ છે કે કઈ વખત આ વિશ્વ પર જડવાદીનું સામ્રાજ્ય પ્રવર્તે છે,
For Private And Personal Use Only