Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008485/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવાણાસ્વાધ્યાય સાગર દેવવંદન, જ્ઞાનપૂજા, | મૌનએકાદશી ગણણું, દિવાળી ગણણું છે પ્રકાશક : શ્રી મહાવીર જૈન આરાઘની કેન્દ્ર, કોબી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ ભ(ાંતોની શ્રત ઉઘરાક્ષના For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર સ્વામી, કોબા, સૂર્યકિરણ તિલક ૨૨ મે. બપોરે ૨.૦૭ મિનિટ શ્રી ગૌતમસ્વામી, કોબા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ચારિત્રચૂડામણિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી શિલ્પશાસ્ત્રજ્ઞ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી સ્વાધ્યાય નિમગ્ન ઉપાધ્યાય શ્રીમદ ધરણેન્દ્રસાગરજી સ્વાધ્યાય સાગર આધ સંપાદક મુનિ પ્રવર શ્રી ગૈલોક્યસાગરજી For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समर्पया शिनशासनना मडान प्रभाव श्रुतसमुद्धारछ, युगभास्कर राष्ट्रसंत आचार्य श्री पनसागरसूरीश्वर ना संयमछवनना ५२ वर्षना सुवर्ण अवसर पर तथा पूज्य गुरुभगवंतश्रीना ७२मा वर्षमा uarबना पुनीत मंore अवसरे " डैसास-पभ स्वाध्याय सागर " ना भागतओश्रीना रममा समर्प डरता आत्मि आनंह अनुभवीडीओ. મુનિ પદ્મરત્નસાગર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Ache Acharya Shri Kailassagarsuri Gyanmandir લાક્ષ-પગ (૮) સ્વાધ્યાય ક્ષાગર દેવવંદન, જ્ઞાનપૂજા, મૌન એકાદશી ગાણું, દીવાળી ગણણ. વૃક્ષાકી શોભા ફલ ફુલોં સે હોતી હૈ સરિતાકી શોભા પ્રવાહ સે હોતી હૈ, સાગરકી શોભા મર્યાદા સે હોતી હૈ, સોચો! સંયમ કી શોભા સ્વાધ્યાય સે હોતી હૈ. : પ્રકાશક-પ્રાપ્તિસ્થાન : શ્રુતસરિતા (બુકસ્ટોલ) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા - ૩૮૨૦૦૯ (ગાંધીનગર) ફોન નં. ૦૭૯-૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨પર ફેક્સ નં. ૦૭૯-૨૩૨૭૦૨૪૯ શ્રી વિશ્વમૈત્રીધામ જૈન તીર્થ-બોરીજ, ગાંધીનગર ફોન નં. ૦૭૯-૫૫-૭૨૭૧૮૧, ૨૩૨૪૩૧૮૦ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir + દિવ્ય આશિષ + યો.આ.શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. + દિવ્યકૃપા + અજાતશત્રુ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ કેલાસસાગરસૂરીશ્વરજી મ. + આશિષ + શિલ્પ મર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. + ગુરુકૃપા + શ્રુતસમુદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ પવસાગરસૂરીશ્વરજી મ. + પ્રેરક + મુનિશ્રી પ્રશાંતસાગરજી + સંપાદક + મુનિશ્રી પરત્નસાગરજી + સહયોગી + મુનિશ્રી પુનીતપદ્મસાગરજી મુનિશ્રી પૂર્ણપાસાગરજી આવૃત્તિ : દ્વિતીય ૧૦૦૦ નકલ વિ.સં. ૨૦૧૩, ઈ.સ.૨૦૦૧ મૂલ્ય : બાહ્યમૂલ્ય - ૧પ-૦૦ આત્યંતર મૂલ્ય - આત્મરમણતા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar - अम्निमः : ___ • मंगल कामना: (मुझे यह जानकर प्रसन्नताहरे कि. कैलास-पभ-स्वाध्यामसागर' को द्वितीय भावृत्ति प्रसारित लेने जा रही। "स्वाध्याय" संयमीजीवन का परम सामी एल्माण मिमरे । सम्भार ज्ञान के प्रसार में अति अपने कार्य में परिणाम कोजान. ममतारें अपनी विकृति को संस्कृति में बदल सकता है। बासना भाभमा में परिवर्तित करने की प्रक्रिया भीजान में द्वारा पिलधलीर/ स्वाध्याय के माध्यम से मालचिंतन द्वारा मन के परिणाम माहिरण लेसाई / परिणाम दरोने पर री सिद्ध बनानासार इस साध्या सागर का संकलन एवं संपादन विहान मुनिश्री पमान सागरजी म. ने सियार, भर प्रशंसनीयर) सुभेमा मिस पुस्तक के परन- पारनद्वारा निक आत्मा विकास के पथ पर सपनीनीनन पाप्रा में सयंमार्णसिम माल करने के योग्य बनेणे। शुभेल:सादरीभरनधर्मशला पमसागर सूरि पालीलागा (गुजरात) दि.२३.१०.०६ सिरसेन नतनवर्ष For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય... પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને તથા મુમુક્ષુ આત્માઓને અત્યંત ઉપયોગી થઈ શકે તેમજ વિહાર આદિમાં રાખવા માટે સુલભતા રહે તે હેતુથી અલગ-અલગ વિભાગમાં “કલાસ-પદ્મ સ્વાધ્યાય સાગર' પ્રકાશિત થાય એ અમારી ઘણા સમયથી મહતી અભિલાષા હતી, જે પૂર્ણ થતા અમને આત્મિક પરમાનંદ પ્રગટ થાય છે. સ્વાધ્યાય સાગર ને જ સંશોધિત પરિમાર્જીત કરી કૈલાસપદ્મ સ્વાધ્યાયસાગરની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત હર્ષ થાય છે. નવ ભાગોમાં પ્રકાશિત થઈ રહેલ આ પ્રકાશન અનેક પ્રકારનાં સુધારા વધારા તથા ઉપયોગી માહિતીથી સમૃદ્ધ કરવામાં આવ્યું છે. જેની નોંધ લેવી ઘટે તેમ છે. આ ગ્રંથનું પ્રકાશન કરતા અમોને એ બાબતની પણ વિશેષ ખુશી થાય છે કે આ સાથે અમો અમારી એક લાંબા ગાળાથી પ્રતિક્ષિત એક જવાબદારી પૂર્ણ કરવા સમર્થ થયા છીએ. પૂજ્ય આચાર્યશ્રીના વરિષ્ઠ શિષ્ય ઉપાધ્યાય પ્રવર શ્રી ધરણેન્દ્રસાગરજીની એમના કાલધર્મ પૂર્વે પ્રબલ ભાવના હતી કે સ્વાધ્યાય સાગરનું પુનઃ પ્રકાશન થાય... અને એ માટે તેઓશ્રીના સદ્ઉપદેશથી અમુક ધનરાશિની પણ વ્યવસ્થા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Achar Acharya Shri Kailassagarsuri Gyanmandir થયેલ. એ દ્રવ્યનો ઉપયોગ પ્રસ્તુત પ્રકાશનમાં થયેલ છે. અમો તે સહુ નામી-અનામી દાતાશ્રીઓનો અત્રે આભાર માનીએ છીએ. વિશુદ્ધ ક્રિયાપાત્ર પૂજ્ય મુનિપ્રવર શ્રી રૈલોક્યસાગરજીએ સાધુ-સાધ્વીજી ભગવંતોમાં વ્યાપક પણે આદર પ્રાપ્ત થયેલ સ્વાધ્યાય સાગર ગ્રંથ અત્યંત પરિશ્રમ લઇને આદ્ય સંપાદનનું કાર્ય કરેલ. એ મુનિપ્રવરનું સ્મરણ કરીને હાર્દિક અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના પાઠશુદ્ધિ સંશોધનમાં તથા ગ્રંથ માટે મહત્વનું માર્ગદર્શન દર્શાવ્યું, તેવા મુનિવરો મુનિશ્રી હેમચંદ્રસાગરજી, મુનિશ્રી નિર્વાણસાગરજી તથા મુનિશ્રી અજયસાગરજીને તેમના સ્તુત્ય કાર્ય બદલ સંપૂર્ણ સાધુવાદ ઘટે છે. આ સમગ્ર ગ્રંથના સંપાદન કાર્ય માટે પૂ. મુનિશ્રી પરત્નસાગરજી આદિ એ ખૂબ શ્રમ કરેલો છે તેની અમે અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથના મુફ સંશોધનમાં યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયવર્તિની સા. શ્રી રત્નત્રયાશ્રીજી, સા. શ્રી નલિનયશાશ્રીજી તથા સા. શ્રી જયનંદિતાશ્રીજી એ પણ અમૂલ્ય સહયોગ કર્યો છે. તેમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સ્થિત પં. શ્રી નવિનભાઈ જૈન, પં. શ્રી જિગરભાઈ ધામી, પં. શ્રી આશિષભાઈનો પણ ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે, અમો તેમને સાધુવાદ આપીએ છીએ. આ ગ્રંથના મૂલ મેટર તથા તેનું સંપૂર્ણ કંપોઝ તથા બટર માટે (કોબા) આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સ્થિત કમ્પ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતન શાહ તેમજ સંજય ગુર્જરે અથાગ શ્રમ લઈને પ્રસ્તુત ગ્રંથને સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન કરેલ છે, તે બદલ તેઓને હાર્દિક અભિનંદન ઘટે છે. પ્રસ્તુત ગ્રંથમાં પાઠશુદ્ધિને પ્રધાન મહત્વ આપ્યુ છે, છતાં અશુદ્ધિ તરફ ધ્યાન દો૨ાશે તો સહર્ષ સાભાર તે તરફ લક્ષ કેન્દ્રિત કરાશે. ગ્રંથમાં નામી-અનામી દ્રવ્ય સહયોગી મહાનુભાવોના તથા મુદ્રણ માટે બિજલ ગ્રાફિક્સના મળેલ સહકાર સદૈવ સ્મરણમાં રહેશે. પ્રાંતે આ ગ્રંથનો સદ્ઉપયોગ કરી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય એજ મંગલ કામના, For Private And Personal Use Only પ્રકાશક Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar અનુક્રમણિકા જ્ઞાનપદ પૂજા...” ... ...... ૧ શ્રી પદ્મવિજયજી ગણિવર વિરચિત શ્રી ચોમાસી-દેવવંદન ૫ શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી કૃત જ્ઞાનપંચમી દેવવંદન.... ૪૨ શ્રી રૂપવિજયજી વિરચિત મૌનએકાદશી-દેવવંદન .... કપ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કૃત દિવાળી દેવવંદન ... દીવાળીનું ગણણું .......................................... ............... ૯૯ મૌન એકાદશીનું ગણણું .................... .........૯૯ પર્યુષણનું ચૈત્યવંદન... ............ ૧૦૪ પર્યુષણ પર્વનું ચૈત્યવંદન ... ............. ૧૦૫ પર્યુષણ પર્વનું ચૈત્યવંદન પર્યુષણ પર્વ સ્તવન .... ....... પર્યુષણ પર્વ સ્તવન ............. ૧૦૭ પર્યુષણ પર્વ સ્તુતિ...................... અષ્ટમી તિથિનું ચૈત્યવંદન................................. ૧૦૯ અષ્ટમી તિથિ સ્તવન - ૧૧૦ વિરપ્રભુનું હાલરડું............... વિરપ્રભુનું ૨૭ ભવનું સ્તવન (પાંચ ઢાળ) .............૧૧૫ OS ૧૦૮ ... .... ૧૧૧ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનપદ પૂજા સૂત્ર વાંચન પૂર્વે ભણાવવાની પૂજા (દુહો) અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ; સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ.. . ૧ (ઢાળ : અરણિક મુનિવર ચાલ્યા ગોચરી...એ દેશી) જ્ઞાનપદ ભજીએ રે જગત સહકરું, પાંચ એકાવન ભેદ રે; સમ્યજ્ઞાન જે જિનવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે, જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંક.. ........... ૧ ભક્ષ્યાભર્યા વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે, ભાગ અનંતમાં રે અક્ષરનો સદા, અપ્રતિપાતી પ્રકાશ્યો રે.જ્ઞાન) ૨ મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેથી કુંભ કેમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે.જ્ઞાન) ૩ કંચન નાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, અકાંતવાદી રે તત્વ પામે નહિ, સ્યાદાદ રસ સમુદાય રે.જ્ઞાન૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવતર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે, જ્ઞાની જ્ઞાનતણી પરીણતિ થકી, પામે ભવજલ કૂળ રે.જ્ઞાન ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશ માળામાં કિરિયા તેહની, કાય ફ્લેશ તસ હું રે.જ્ઞાન૩ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જયંત ભુપો રે જ્ઞાન આરાધતો તીર્થંકર પદ પામે રે, રવિ શિશ મેહપરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિતકામેરે. જ્ઞાન ૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir (કાવ્ય ઈન્દ્રવ્રજાવૃત) અન્નાણ સંમોહ તમોહરસ નમો નમો નાણદિવાયરસ પંચપ્પયારસુવગારગસ, સુત્તાણ સવ્વત્થપયાસગસ્સ... .. ૧ (ભુજંગ પ્રયાતવૃત) હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધ યથાવર્ણ નાસે વિચિત્રાવબોધ તેણે જાણિયે વસ્તુ ષડ્ દ્રવ્યભાવાનહુએ વિતત્થા નિજેચ્છા સ્વભાવા હોય પંચ મત્યાદિ સુજ્ઞાનભેદે ગુરૂપાસ્તિથી યોગ્યતા તેહ વેદે વળી શેય હેય ઉપાદેય રૂપે લહે ચિતમાં જેમ ધ્વાંત પ્રદીપે......... (ઢાળ : ઉલાલાની દેશી) ભવ્ય નમો ગુણજ્ઞાનને સ્વપર પ્રકાશક ભાવેજી, પરજાય ધર્મ અનંતતા ભેદાભેદ સ્વભાવેજી. (ઉલાલો) જો મુખ્ય પરિણતિ સકલજ્ઞાયક બોધ ભાવ વિલચ્છના મતિ આદિ પાંચ પ્રકાર નિર્મળ સિદ્ધિ સાધન લચ્છના સ્યાદ્વાદ સંગી તત્ત્વરંગી પ્રથમ ભેદા ભેદતા સવિકલ્પને અવિકલ્પ વસ્તુ સકલ સંશય છેદતા. ૨ For Private And Personal Use Only ૧ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઢાળ : શ્રીપાળના રાસની દેશી) ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર કૃત અકૃત ન જે વિણ લહીએ, જ્ઞાનતે સકલ આધાર રે ભવિકા સિદ્ધચક્ર પદ વંદો... ૧ પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે ભવિકાર સકલ ક્રિયાનું મૂળ તે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદિજે, તે વિણ કહો કેમ રહીયે રે ભવિકા.૩ પંચજ્ઞાનમાંહી જેહ સદાગમ, સ્વપર પ્રકાશ તેહ, દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહરે ભવિકા. ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યગ જ્યોતિષ વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રગટ સવિ જેહથી તેહ જ્ઞાન મુજ શુદ્ધ ભવિકા.૫ (ઢાળ) જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાયરે વીર જિનેશ્વર ઉપાદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આખરે વીર જિનેશ્વર ઉપદિશેં............ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ach શ્રુતજ્ઞાન (આગમ)ની થોથો-સ્તુતિઓ નિવાણ મગે વરજાણકખં, પણાસિયાસેસ કુવાઈદષ્પ, મય જિણાણ સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ. બોધગાધ સુપદપદવી નીરપૂરાભિરામ, જીવાહિંસા વિરલલહરી સંગમાગાહદે, ચુલાવેલ ગુરૂગમમણિ સંકુલ દૂરપાર, સાર વિરાગમ જલનિધિ સાદર સાધુસેવે. અહંકત્રપ્રસૂતે ગણધરરચિત દ્વાદશાંગે વિશાલ, ચિત્ર બહથંયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમદભિ; મોક્ષાગ્રદ્ધારભુત વતચરણ ફલ શેય ભાવ પ્રદીપ, ભજ્યા નિત્યં પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલૌકકસારમ્..... ૧ જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થે પ્રકાશે, રચના ગણધર સાર, સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવનો પાર.. વિજય મુહૂર્ત મધ્યાહ્ન પહેલા ૨૪ મિનિટ અને મધ્યાહ્ન પછી ૨૪ મિનિટ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ.પંન્યાસપ્રવર શ્રી પઘવિજયજી ગણિવર વિરચિત શ્રી થોમાણી-દેવવંદના સ્થાપનાચાર્ય (આચાર્યજી) આગળ અથવા નવકાર, પંચિચિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને ઈરિયાવહી, તસ્યઉત્તરીઅન્નત્થ૦ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી ઋષભનાથજિન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે, કહી યોગમુદ્રાએ બેસી ચૈત્યવંદન કરવું. પ્રથમતીર્થપતિ શ્રી આદિજિન દેવવંદન પ્રથમ ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકરે; સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમો આદિ જિનેશ્વરે........ ૧ વિમલગિરિવર શૃંગમંડણ પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કોડિસેવિત............................નમો ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગણ મનહરં; નિર્જરાવલિ નમે અહોનિશ. .......... ....નમો૦ ૩ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિ મનહરં; શ્રી વિમલગિરિવર શૃંગ સિદ્ધા..........................નમો૦ ૪ નિજ સાધ્ય સાધન, સુર મુનિવર, કોડિનંત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે..... નમો) ૫ , , , , , , , , For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાતાલ નર સુરલોક માંહે, વિમલગિરિવર તો પરં; નહિં અધિક તીરથ તીર્થપતિ કહે. ....................... ........નમો૦ ૬ ઈમ વિમલ ગિરિવર શિખરમંડણ, દુ:ખ વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પ૨મ જ્યોતિ નિપાઈએ. ૭ જિત મોહ કોહ વિછોહ નિદ્રા, પરમપદ સ્થિત જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરું....... ૮ (અહિંયાં જૈકિંચિત્ નમુન્થુણં૦ કહી અર્ધા જવિયરાય કહેવા પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી ઋષભજિન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છું૦ કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું.) દ્વિતીય ચૈત્યવંદન આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.. પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. For Private And Personal Use Only ૧ ૩ વૃષભ લંછન જિનવૃષ ધરૂએ, ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. (જંકિંચિત નમુત્યુણું૦ અરિહંત ચેઈયાણં૯ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડર્હત્ કહી એક થોય કહેવી, પછી લોગસ્સ૦ સવ્વલોએ અરિહંત૦ અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો પછી પારી બીજી થોય ૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કહેવી. પછી પુખ્ખરવ૨૦ સુઅસ ભગવઓ, કરેમિ કાઉસગ્ગ વંદણ૦ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્ય૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પા૨ી નમોઽર્હત્ કહી ચોથી થોય કહેવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઋષભજિન થોય આદિ જિનવર રાયા, જાસ સોવત્ર કાયા, મરૂદેવી માયા, ધો૨ી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા; કેવલ સિરિ રાયા, મોક્ષ નગરે સધાયા. સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમિયે નરનારી, જેહ વિશ્વોપકારી........ સમોવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પઈઠ્ઠા, ઈન્દ્ર ચન્દ્રાદિ દીઠ્ઠા; દ્વાદશાંગી વરિષ્ઠા, ગુંથતાં ટાળે રિડ્ડા, ભવિજન હોય હિઠ્ઠા, દેખી પુણ્યે ગરિઠ્ઠા.. સુર સમકિતવંતા, જેહ ઋદ્ધે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ્ન વા૨ો દૂરંતા, જિન ઉત્તમ થુણંતા, પદ્મને સુખ દિંતા. For Private And Personal Use Only ૩ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar (નીચે બેસી નમુત્થણ૦ જાવંતિ ચેઈઆઇ) ખમા જાવંત કેવિસાહુ0 નમોડતુ0 કહી સ્તવન કહેવું.) શ્રી પ્રથમ જિન-eતવન પ્રથમ જિનેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન ને, ભંગ પરે લપટાય. ..... ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેથી પ્રતિહત તેહ, માનું કોઈ નહિ કરે, જગમાં તુમ શું રે વાદ. ૨ વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ઘરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રૂધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય...... ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર, ચર્મ ચક્ષુ ધણી, એહવા તુજ અવદાત...૫ ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ.... For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ, સમય પ્રભુ પાલજો, જિમ થાઉ અક્ષય અભંગ.. ૭ (પછી જયવિયરાય “આભવમખંડા' સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિહ ભગવન્! શ્રી અજિતનાથ જિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈચ્છે, કહી ચૈત્યવંદન કરવું.) શ્રી અજિતનાથજિન દેવવંદન ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી; જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી. બહોંતેર લાખ પૂરવ તણું, પાલ્ય જિણે આય; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુરરાય...... સાડાચારશે ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ; પાદરા તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ... (જંકિંચિ૦ નમુત્થણઅરિહંત ચેઈ0 અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી થોય કહેવી.) થોથ વિજય સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શિતલતાએ ચંદો, ધીરતાએ ગિરીંદો; ................... For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ...... ૧ મુખ જિમ અરવિંદો, જાસ સેવે-સુરીંદો, લહો પરમાનંદો, સેવના સુખ કંદો. (આ થોય કહી ઊભા ઊભા જયવિયરાય “આભવમખંડા” સુધી કહેવા. સોલમા, બાવીસમાં, ત્રેવીસમા અને ચોવીસમાં તીર્થંકરપ્રભુના દેવવંદનનો વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણવો, અને બાકીના અઢાર પ્રભુનો વિધિ, બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણવો.) - શ્રી સંભવનાથ જિન દેવવંદન ચેત્યવંદન સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સાથ... સેના નંદન ચંદને, પૂજો નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મન રંગે. સાત લાખ પૂરવ તણુંએ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય............. .......... ચોથ સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષડૂ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતાને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દોહગ વાતા, જાસ નામે પલાતા....... ૧૦ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી અભિનંદન જિન દેવવંદન ચૈત્યવંદન નંદન સંવર રાયનો, ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરો,ભવ દુઃખ નિકંદન. સિદ્ધારથા જસ માવડી, સિંદ્ધારથ જિન રાય; સાડાત્રણશેં ધનુષમાન, સુંદર જસ કાય. વિનીતાવાસી વંદિયે, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir થોથ સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માચો, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. .... શ્રી સુમતિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન સુમતિનાથ સુ ંકરૂ, કોસલલ્લા જસ નયરી; મેઘ૨ાય મંગલા તણો, નંદન જિતવયરી. ક્રૌંચ લંછન જિન રાજિયો, ત્રણશેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ. ૧૧ For Private And Personal Use Only 4. ૨ ૩ ૧ ૧ ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમતિ ગુણે કસ જે ભર્યાએ, તર્યા સંસાર અગાધ; તસ પદ પદ્મ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ.............. ૩ થોથ સુમતિ સુમતિ દાઈ, મંગલા જાસ માઈ, મેરૂને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ધાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ.. શ્રી પદ્મપ્રભજિન દેવવંદન ચૈત્યવંદન કોસંબીપુર રાજિયો, ઘર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતા મયી, સુસીમા જસ માય. ... ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસેં દેહડી, સવિ કર્મને ટાલી. પદ્મ લંછન પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ.................૩ થોથ અઢીશું ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુક્લ જે ધ્યાન ધ્યાયા; કેવલવર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સધાયા... , , , , , ૧૨ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી સુપાક્ષ જિન દેવવંદન ચૈત્યવંદન શ્રી સુપાસ જિણંદ પાસ, ટાલ્યો ભવ ફેરો; પૃથ્વી માત ઉરે જયો, તે નાથ હમેરો. પ્રતિષ્ઠિત સુત સુંદરૂ, વાણા૨સી રાય; વીશ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય.. ધનુષ બન્નેં જિન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર; પાદપન્ને જસ રાજતો, તાર તાર ભવ તાર. થોય સુપાસ જિનવાણી, સાંભલે જેહ પ્રાણી, હૃદયે પહેંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુંથાણી, ષડૂદ્રવ્યશું જાણી, કર્મ પીલે જ્યું ઘાણી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચંદ્રપ્રભુ જિન દેવવંદન ચૈત્યવંદન લક્ષ્મણામાતા જનમીયો, મહસેન જસ તાય; ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરિનો રાય. ૧૩ ............ દશ લાખ પૂર્વ આઉખું, દોઢસો ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસસ્નેહ.............. For Private And Personal Use Only ૨ ૩ ૧ ૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s ચંદ્રપ્રભ જિન આઠમાએ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર..... થોથ સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિનચંદા, ચંદ વ સોહંદા; મહસેન નૃપનંદા, કાપતા દુખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. શ્રી સુવિધિનાથ જિન દેવવંદન ચૈત્યવંદના સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગરલંછન ચરણ નમું, રામા રૂડી માત..... આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય........... ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ પાને, લહીયે શાશ્વત ધામ. .. થોથ નરદેવ ભાવ દેવો, જેહની સાથે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં ક્યું મેવો; જોતાં જગ એડવો, દેવ દીઠો ન તેહવો. સુવિધિ જિન જેહવો, મોક્ષ દે તતખેવો... , , , , , , 10, . . ૧૪ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .... ...... શ્રી શીતલનાથજિન દેવવંદન ચૈત્યવંદન નંદા દેઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા દિલપુર તણો, ચલવે શિવ સાથ. લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચમનાણ. શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહિયે લીલવિલાસ. થોથ શીતલ જિનસ્વામી, પુણ્યતી સેવ પામી, પ્રભુ આતમ રામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીયે શશનામી. .. ......... શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન, ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંસી ધનુષની કાય. વરસ ચોરીસ લાખનું, પાલ્યું જેણો આય; ખગી લંછન પદકજે, સિંહપુરીનો રાય. ૧૫ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પાને, નમતાં અવિચલ ઠાણ............. ૩ થોથ વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત, . કરી ધર્મનો ઘાત, પામીયા મોક્ષ સાત. ........ શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન ચૈત્યવંદન વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ... મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વલી, બહોંત્તેર લાખ વખાણ.... સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.... થોથ વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યા નરનારી, દુઃખ દોહગ વારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ......... ૧૭ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિમલનાથ જિન દેવના ચૈત્યવંદન કંપિલપુર વિમલપ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપકુલ નભ, ઉગમીયો દિનકાર. . .. લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય... ......... ૨ વિમલ-વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પા વિમલ પ્રતિ, એવું ધરી સસનેહ................ શ્રી ધર્મનાથ જિન દેવવંદન ચૈત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી ભાત; ‘વજ લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત............. દિશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પિસ્તાલીશ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીશ. ........ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરૂં નિરધાર... .......... થોથ ધરમ ધરમ ધોરી, કર્મના પાશ તોરી, કેવલશ્રી જોરી, જેહ ચોરે ન ચોરી; દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુર નર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. ا ع ل , , , , , , ૧૭. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાન્તિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન શાંતિ જિનેસર સોલમા, અચિરા સુત નંદો; વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો. મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉપર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. ચાલીશ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. થોથ વંદો જિન શાંતિ, જાસ સોવન્ન કાંતિ, ટાલે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ. દોય જિનવર નીલા, દોય ધોલા સુશીલા, દોય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા; ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા. સોળ સ્વામીજી પીલા, આપજો મોક્ષ લીલા........... જિનવરની વાણી, મોહવલ્લી કૃપાણી, સૂત્ર દેવાણી, સાધુને યોગ્ય જાણી; અર્થે ગૂંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. .... ૧૮ For Private And Personal Use Only ....... ૧ ૨ ૩ ૧ ૨ ૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વાધેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરેવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી.. શ્રી શાન્તિનાથ જિનસ્તવન (રાગ : ગરબો કોણને કોરાવ્યો કગે...) સોલમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદરે, જેહની સારે સુ૨૫તિ સેવ કે, અચિરાના નંદરે, તિરિ નર સુર સમુદાય કે, અચિરાના નંદરે, સહુ જીવના સંશય ભાંજે કે, અચિરાના નંદરે, પ્રભુ મેઘ ધ્વનિ એમં ગાજે કે, અચિરાના નંદરે........ જેહને જોયણ સવાસો માનકે, અચિરાના નંદરે, જે પૂર્વનો રોગ તેણે થાન કે અચિરાના નંદરે; વિ નાશ થાયે નવા નાવે કે, અચિરાના નંદરે, ષડ્ માસ પ્રભુ પરભાવે કે, અચિરાના નંદરે... જિહાં જિનજી વિચરે રંગ કે, અચિરાના નંદરે, નવિ મૂષક શલભં પતંગ કે, અચિરાના નંદરે; નવિ કોઈને વૈર વિરોધ કે, અચિરાનાં નંદરે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધકે, અચિરાના નંદરે. નિજ પરચક્રનો ભય નાશે કે, અચિરાના નંદરે, વળી મરકી નાવે પાસ કે, અચિરાના નંદરે; ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩ ૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે, અચિરાના નંદરે, જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે, અચિરાના નંદરે.............પ જસ મસ્તક પૂંઠે રાજે કે, અચિરાના નંદરે, ભામંડલ વિ પરે છાજે કે, અચિરાના નંદરે; કર્મક્ષય અતિશય અગ્યાર કે, અચિરાનાં નંદરે, માનું યોગ સામ્રાજ્ય પરિવાર કે, અચિરાના નંદરે. ....... . Acharya Shri Kailassagarsuri Gyanmandir કબ દેખું ભાવ એ ભાવે કે, અચિરાના નંદરે, એમ હોંશ ઘણી ચિત્ત આવે કે, અચિરાના નંદરે; શ્રી જિન ઉત્તમ ૫૨ ભાવે કે અચિરાના નંદરે, કહે પદ્મવિજય બની આવે કે, અચિરાના નંદરે. શ્રી કુંથુનાથ જિન દેવવંદન ચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય, સિરિમાતા ઉર અવતર્યો, શૂર નરપતિ તાય....... કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. સહસ પંચાણું વ૨સનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય થોથ કુંથુ જિનનાથ જે કરે છે સનાથ, તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; ૨૦ For Private And Personal Use Only ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar . 1 ••• એહનો તજે સાથ, બાવલ દીયે બાથ, તરે સુર નરનાથ, જે સુણે એક ગાથ........... શ્રી અરનાથ જિન દેવવંદન ચૈત્યવંદન નાગપુરે અર જિનવરૂ, સુદર્શનનૃપ નંદ; દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ... લંછન નંદાવર્તનું, કાયા ધનુષ ત્રીશ; સહસ ચોરાશી વર્ષનું, આયુ જાસ જગીશ. ......... ૨ અરૂજ અજ૨ જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદ પવા આલંબતાં, લહીયે પદ નિર્વાણ. ........... થોથ અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઇંદ્ર ઇંદ્રાણી ગાયા. . શ્રી મલિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વૈરી.... ૨૧ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલતરૂ, નિર્મમ નિરમાય.. વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ..... Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથ ન મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમિયે, આણ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ ૫૨ભાવ વમીયે, જિન ગુણમાં ૨મીયે, કર્મ મલ સર્વ ધમીયે. શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પદ્મામાતા જેહની, સુમિત્ર નૃપ નંદન..... રાજગૃહી નય૨ી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ત્રીશ હજા૨ વરસ તણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. થોય મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગના સુખ જામે; ૨૨ For Private And Personal Use Only ૩ ૧ ૧ ૨ ૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભાસે; સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે..... શ્રી નમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. નીલમમલ લંછન ભલું, પંદર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણગણમણિ ગેહ.......... દશ હજાર વરસ તણું એ, પાલ્ય પ્રગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. - થોચ નમિયે નમિગેહ, પુણ્ય થાયે ક્યું દેહ, અધ સમુદાય જેહ, તે રહે નાંહી રે; લહે કેવલ તેહ, સેવન કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહ....................... શ્રી નેમિનાથ જિન દેવવંદન થેલ્વવંદન નેમિનાથ બાવીશમાં, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય...... .......... ૨૩ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ا م દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછન ધર સ્વામીજી, તજી રાજુલનાર.... સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદને, નમતાં અવિચલ ઠાણ....................... ૩ થોથ રાજુલ વર નારી, રૂપથી રતિહારી, તેમના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆં ઉગારી, હુઆ ચારિત્ર ધારી, કેવલશ્રી સારી, પામીયા ગતિ વારી... ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હુંતા, જનમે પુરહંતા, આવી સેવા કરતા; અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વરતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. શાસનસુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતિ નરનારી, પાપ સંતાપવારી; પ્રભુ સેવા કારી, જાપ જપીયે સવારી, સંઘ તુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી... ૨૪ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી નેમિનાથ જિન સ્તવન (રાગ : આવો જમાઈ પ્રાહુણા, જયવંતાજી...) નિરખ્યો નેમિજિણંદને, અરિહંતાજી, રાજિમતી કર્યો ત્યાગ; ભગવંતાજી. બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો, અરિહંતાજી. અનુક્રમે થયા વીતરાગ. ચામર ચક્ર સિંહાસન, અરિહંતાજી, પાદપીઠ સંયુક્ત; ભગવંતાજી. છત્ર ચાલે આકાશમાં, અરિહંતાજી. દેવદુદુભિ વર યુત્ત. સહસ જોયણ ધ્વજ સોહતો, અરિહંતાજી. પ્રભુ આગળ ચાલંત; ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી. વિચરે પાય હવંત. ચાર મુખે દીયે દેશના, અરિહંતાજી. ત્રણ ગઢ ઝાકઝમાલ; ભગવંતાજી. કેશ રોમ શ્મશ્રુ નખા, અરિહંતાજી. વાધે નહિં કોઈ કાલ. કાંટા પણ ઉંધા હોય, અરિહંતાજી. પંચવિષમ અનુકૂલ; ભગવંતાજી. ષડ્ ઋતુ સમકાલે ફલે, અરિહંતાજી. વાયુ નહિં પ્રતિકૂલ.. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ For Private And Personal Use Only ... ભગ૦ ૧ ભગ૦ ૨ ભગ૦ ૩ ભગ૦ ૪ .ભગ ૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી સુગંધ સુર કુસુમની, અરિહંતાજી. વૃષ્ટિ હોય સુરસાલ; ભગવંતાજી પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિહંતાજી. વૃક્ષ નમે અસરાલ..................................ભગ0 3 જિન ઉત્તમ પદ પાની, અરિહંતાજી. સેવા કરે સુર કોડિ; ભગવંતાજી. ચાર નિકાયના જઘન્યથી, અરિહંતાજી. ચૈત્યવૃક્ષ તેમ જોડી...... ..ભગ ૭ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાશ; વામા માત જનમીયા, અહિ લંછન જાસ.. અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. એકસો વરસનું આઉખુંએ, પાલી પાસકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ............... થોથ શ્રી પાસ નિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા; લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા.. - જે જે For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જનમથી વ૨ ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીસ નિરધાર, દેવે કીધા ઉદાર; વિ ચોત્રીસ ધાર, પુણ્યના એક પ્રકાર, નમીયે નરના૨, જેમ સંસાર પાર. એકાદશ અંગા, તેમ બારે ઉવંગા; ષટ્ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન્ન સુસંગા, સાંભળો થઈ એકંગા; અનુયોગ બહુ ભંગા, નંદિ સૂત્ર પ્રસંગા. પાસે યક્ષ પાસો, નિત્ય કરતો નિવાસો, અડતાલીશ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિઘ્નના વૃંદ પાસો. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ : માહરા પાસજી રેલો...) જિનજી ત્રેવીશમો જિન પાસ, આશ મુજ પૂરવે રે લો ....... જિનજી ઈહભવ પરભવ દુ:ખ, દોહગ સવિ ચૂરવે રે લો માહરા. જિનજી આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જ્યો રે લો માહરા. જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ For Private And Personal Use Only ૪ માહરા નાથજી રે લો. માહરા.૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનજી જાનુ, પ્રમાણ નિર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લો; માહરા. જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; માહરા. જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લો; માહરા. જિનજી જે નમે અમ પરે, તે ભવિ ઉર્ધ્વગતિ લહેરે લો. ......... માહરા.૨ જિનજી પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લો, માહરા. જિનાજી તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દીયે રે લો; માહરા. જિનાજી નિરખી હરખે નેહ, તેહનાં પાતક ખપે રે લો.. માહ૨.૩ જિનાજી દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો. માહરા. જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવનપતિપણો રે લો, માહરા. જિનાજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો; માહરા. જિનજી રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રે લો.............. માહરા.૪ ૨૮ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનાજી પૂજક-નિંદક દોય કે, તાહરે સમપણે રે લો. માહરા. જિનજી કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત ગણે રે લો; માહરા. જિનાજી પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરે રે લો, માહરા. જિનજી તેહ સ્વભાવે ભવ્ય કે, ભવ સાયર તરે રે લો, ............. ...... માહરા.પ શ્રી મહાવીર સ્વામી દેવવંદન ચૈત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રીયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો. મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોંત્તેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય. ................ ૨ ખીમા વિજય જિનરાયનો એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યો, પદ્મવિજય વિખ્યાત...... થોય મહાવીર જિગંદા રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા, સુર નરવર ઇંદા, નિત્ય સેવા કરંદા, ટાલે ભવ ફંદા, સુખ આપે અમંદા... ૨૯ ......... ૧ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અડ જિનવર માતા, મોક્ષમાં સુખશાતા, અડ જિનની ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનપ જનેતા, નાક માહેન્દ્ર યાતા, સવિ જિનવર નેતા, શાશ્વતા સુખ દેતા. મલ્લિ નેમિ પાસ, આદિ અઠ્ઠમ ખાસ; કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ, શેષ છઠ્ઠ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ. કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ. જિનવર જગદીશ, જાસ મહોટી જગીશ નહીં રાગને રીશ, નમીયે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતો રાત દિસ, ગુરૂ ઉત્તમ અધીશ, પદ્મ ભાખે સુશિષ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવન શાસન નાયક, શિવ સુખ દાયક, જિનપતિ, મારા લાલ પાયક જાસ સુરાસુર ચરણે, નરપતિ મારા લાલ સાયક કંદર્પ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યાં, મારા લાલ ઢાયક પાતક વૃંદ, ચરણ અંગી કર્યા, મારા લાલ. ક્ષાયિક ભાવે કેવલ-જ્ઞાન દર્શન ધરે, મારા લાલ જ્ઞાયક લોકાલોકના, ભાવશું વિસ્તરે; મારા લાલ ધાયક ધાતિ કર્મ, મર્મની આપદા, મારા લાલ લાયક અતિશય પ્રાતિહાર્યની સંપદા, મારા લાલ ૩૦ For Private And Personal Use Only ૩ ૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારક ષક થયાં તુજકે, આતમ તત્ત્વમાં, મારા લાલ ધારક ગુણ સમુદાય, સયલ એકત્વમાં; મારા લાલ નારક નર તિરિ દેવ, ભ્રમણથી હું થયો, મારા લાલ કારક જેહ વિભાવ, તેણે વિપરિત ભયો, મારા લાલ.... ૩ તારક તું સવિ જીવને, સમરથ મેં લહ્યો, મારા લાલ ઠારક કરૂણા રસથી, ક્રોધાનલ દહ્યો; મારા લાલ વારક જેહ ઉપાધિ, અનાદીની સહચરી, મારા લાલ કારક જિન ગુણ ઋદ્ધિ, સેવકને બરાબરી. મારા લાલ...૪ વાણી એવી સાંભળી, જિન આગમ તણી, મારા લાલ જાણી ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી; મારા લાલ ખાણી ગુણની તુજ પદ, પદ્મની ચાકરી, મારા લાલ આણી હૈયડે હેજ, કરૂં નિજ પદ કરી. મારા લાલ. ....... ૫ શ્રી શાશ્વતા-અશાશ્વત જિન દેવવંદન ચૈત્યવંદન કોડી સાતને લાખ બહોંત્તેર વખાણું, ભુવનપતિ ચૈત્ય સંખ્યા પ્રમાણું; એંશી સો જિન બિંબ એક ચૈત્ય ઠામે, નમો સાસય જિનવરા મોક્ષ કામો.......... કોડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે; અસંખ્યાત વ્યંતર તણાં નગર નામે, નમ.. ૨ ૩૧ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્યોતિષિયે, બિંબ એકશત એસી ભાખ્યાં ઋષિયે; નમે તે મહા સિદ્ધિ નવનિધિ પામે. નમો.. વલી બાર દેવલોકમાં ચૈત્ય સાર, રૈવેયક નવમાંહિ દહેરાં ઉદાર; તિમ અનુત્તરે દેખીને મ પડો ભામે, નમો.. ૪ ચોરાશી લખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર ત્રેવશ ચૈત્ય શોભાયે સરસા; હવે બિંબ સંખ્યા કહું તેમ ધામે, નમો. ........ સો ફોડીને બાવન કોડી જાણો, ચોરાણું લખ સહસ ચૌઆલ આણો; સય સાત ને સાઠ ઉપર પ્રકામે, નમો..... મેરૂ રાજધાની ગજદંત સાર, જમક ચિત્ર વિચિત્ર કાંચન વખાર; ઈસ્તુકાર ને વર્ષધર નામ ઠામે, નમો........... વળી દીર્ઘ વૈતાઢ્ય ને વૃત્ત જેહ, જંબૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેવ; કુંડ મહાનદી દ્રહ પ્રમુખ ચૈત્ય ગામે, નમો. ૮ માનુષોત્તર નગવરે જેહ ચૈત્ય, નંદીસર રૂચક કુંડલ છે પવિત્ત; તિસ્કૃલોકમાં ચૈત્ય નમિયે સુકામે, નમો........................ ૯ ૩૨ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ ઋષભ ચંદ્રાનન વારિષેણ, વલી વર્ધમાનાભિધે ચાર શ્રેણ; એમ શાશ્વતા બિંબ સવિચાર નામે. નમો. ૧૦ સવિ કોડી સય પન્નર બાયાલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર; એંશી જોઈષ વર વિના સિદ્ધિ ધામે, નમો................. ૧૧ અશાશ્વત જિનવર નમો પ્રેમ આણી, કેમ ભાખીયે તે જાણી અજાણી; બહુ તીર્થને ઠામે, બહુ ગામ ગામે, નમો. ૧૨ એમ જિન પ્રણમીજે, મોહ નૃપને દમી, ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જો પ્રભુ અઠ્ઠમીજે, પદ્મવિજય નમીને આત્મતત્ત્વ રમીએ. નમો...............૧૩ (અહીં જંકિંચિ૦ નમુત્થણ૦ કહીને એક લોગસ્સનો કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયરા સુધી કરવો. એક જણે કાઉસ્સગ્ન પારી નમો હેતુ કહી ચાર થયો કહેવા સાથે મોટી શાન્તિ કહેવી.) થોથ ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી, વર્ધમાન જિનવર વલી પ્રણમો, શાશ્વત નામ એ ચારેજી; ભરતાદિક ક્ષેત્રે મલી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારેજી... ૧ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir Acha ઉર્ધ્વ અધો તિછ લોક થઈ, કોડી પન્નરસે જાણોજી, ઉપર કોડી બેંતાલીશ પ્રણામો, અડવન લખ મન આણોજી; છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિંબ તણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહામોજી.. ૨ રાયપાસેણી જીવાભિગમ, ભગવતી સૂત્રે ભાખીજી, જંબૂદ્વીપ પન્નત્તિ ઠાણાંને, વિવરીને ઘણું દાખીજી; વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિન પ્રતિમા, લોપે પાપી, જિહાં બહુસૂત્ર છે સાખીજી.૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઇંદ્ર કહાયાજી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી, નંદીસર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી.... ૪ (કાઉસ્સગ્ગ પારીને, પ્રગટ એક લોગસ્સ પૂર્ણ કહેવું પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી એકેક ખમાસમણ પૂર્વક “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરિક ગણધરાય નમો નમઃ || એ પાઠ તેર વખત સર્વ જનોએ કહેવો. પછી પાંચ તીર્થના પાંચ સ્તવન કહેવાં.) શ્રી તથિિધરાજ શત્રુંજયગિરિ સ્તવન (રાગ : જશોદા માવડી) જાત્રા નવ્વાણું કરીયે, વિમલગિરિ, જાત્રા. ટેક પૂર્વ નવ્વાણું, વાર શત્રુંજયગિરિ, ઋષભ નિણંદ સમાસરિયે, વિ. જાત્રા........................... For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ••••• જાત્રા. ૨ . જાત્રા. ૩ જાત્રા. ૪ છે . .. જાત્રા. ૫ કોડી સહસ ભવ પાતિક ત્રુટે, શત્રુંજય સામો ડગ ભરીયે વિ. સાત છઠ્ઠ હોય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે. વિ. પુંડરિક પદ જપીયે મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે. વિ. ....... પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરિયે. વિ............... ભૂમિ સંથારો ને નારી તણો સંગ, દૂર થકી પરિહરિએ. વિ.. સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરીયે. વિ. ............ પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીયે. વિ... કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણ જિમ ભરદરિયે. વિ..... ઉત્તમ એ ગિરિવર સેવંતા, પા કહે ભવ તરીયે. વિ............ .... જાત્રા. ૯ જાત્રા. ૭ . જાત્રા. ૮ - - , , , , , , જિાત્રા. ૯ , , , ... જાત્રા. ૧૦ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગિરનારગિરિવર સ્તવન (રાગ : માહરા વાલાજી) તોરણથી રથ ફેરી ચાલ્યા કરે, પ્રીતમજી. આઠ ભવની પ્રીતડી તોડી તંત, માહરા પ્રીતમજી. નવમે ભવ પણ નેહ ન આણો મુઝ રે. પ્રીતમજી. તો શું કારણ એટલે આવવું તુજ. માહરા પ્રીતમજી....... ૧ એક પોકાર સુણી તિર્યંચનો એમ રે, પ્રીતમજી. મૂકો અબલા રોતી પ્રભુજી કેમ; માહરા પ્રીતમજી. ષડુ જીવના રખવાલમાં શિરદાર રે, પ્રીતમજી. તો કિમ વિલવતી સ્વામી મૂકો નારી, માહરા પ્રીતમજી. . ૨ શિવવધૂ કેરું એવું કહેવું રૂપ રે પ્રીતમજી. મુજ મૂકીને ચિત્તમાં ધરી જિનભૂપ; માહરા પ્રીતમજી. જિનાજી લીયે સહસા વનમાં રે વ્રત ભાર રે, પ્રીતમજી. ઘાતિ કરમ ખપાવીને નિરધાર. મારા પ્રીતમજી. ........ ૩ કેવલ ઋદ્ધિ અનંત પ્રગટ કીધ પ્રીતમજી. જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ; મારા પ્રીતમજી, જે પ્રભુજીએ કીધું કરવું તેહ રે પ્રીતમજી. એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ, માહરા પ્રીતમજી. ૪ પ્રભુ પહેલાં નિજ શોક્યનું જોવા રૂપ રે, પ્રીતમજી. કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સ્વરૂપ માહરા પ્રીતમજી; For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવવધૂ વરીયા જિનવર ઉત્તમ નેમ રે, પ્રીતમજી. પદ્મ કહે પ્રભુ રાખ્યો અવિચલ પ્રેમ; માહરા પ્રીતમજી...૫ શ્રી અર્જુજ ગિરિવર (આબુ) સ્તવન (રાગ : કોયલો પર્વત ધૂધલો રે લો...) આબુ અચલ રળિયામણો રે લો, દેલવાડે મનોહર, સુખ૦ રે, વાદલીયે સ્વર્ગશું રે લો. ટેક. બાર પાદશાહ વશ કીયા રે લો, વિમલમંત્રીશ્વર સાર, સુખ૦ રે, તેણે પ્રાસાદ નિપાઈયો છે લો, ઋષભજી જગદાધાર બલિહારી રે. .... છે. આબુ) ૧ તેહ ચૈિત્યમાં જિનવરૂ રે લો, આઠમેં ને છોંતેર, સુખ૦ રે, જેહ દીઠે પ્રભુ સાંભરે રે લો, મોહ કર્યો જેણે જેટ, બલિહારી રે. આબુ) ૨ દ્રવ્ય ભરી ધરતી માપી (મવી) રે લો, લીધી દેઉલ કાજ; સુખ૦ ચિત્ય તિહાં મંડાવીયો રે લો, લેવા શિવપુર રાજ; બલિહારી રે..................... આબુ) ૩ પન્નરશે કારીગરા રે લો, દવી ધરા પ્રત્યેક, સુખ તેમ મર્દનકારક વલી રે લો, વસ્તુપાલ એ વિવેક. બલિહારી રે.. આબુ) ૪ ૩૭. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કોરણી ધોરણી તિહાં કરી રે લો, દીઠે બને તે વાત, સુખવ પણ નવિ જાયે મુખ કહી રે લો, સુરગુરૂ સમ વિખ્યાત, બલિહારી રે. દેરાણી જેઠાણીના ગોખલા રે લો, દેખતાં હરખ તે થાય; સુખ લાખ અઢાર ખરચીયા રે લો, ધન્ય ધન્ય એહની માય. બલિહારી રે. ત્રણ વરસેં નીપન્યો રે લો, તે પ્રાસાદ ઉત્તુંગ; સુખO બાર કોડી ત્રેપન લક્ષ ને રે લો, ખર્ચ્યા દ્રવ્ય ઉછરંગ, બલિહારી રે.. આબુ૦ ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારશે ને અડસઠ ભલા રે લો, જિનવર બિંબ વિશાલ; સુખ૦ આજ ભલે રે ભેટીયા રે લો, પાપ ગયાં પાયાલ, બલિહારી રે. આબુ ૫ મૂલનાયક નેમીશ્વરૂ લો, જન્મથકી બ્રહ્મચારી; સુખ૦ નિજ સત્તા રમણ થયો રે લો, ગુણ અનંત આધાર, બલિહારી રે. આબુ૦ ૮ ઋષભ ધાતુમયી દેહ રે લો, એકસો પિસ્તાલીસ બિબ; સુખ૦ ૩૮ For Private And Personal Use Only આબુ ૭ આબુ ૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌમુખ ચૈત્ય જુહારીયે રે લો, મરૂધરમાં જેમ અંબ, બલિહારી રે.આબુ૦ ૧૦ બાણું કાઉસ્સગ્ગીઆ તેહમાં રે લો, અગન્યાસી જિનરાય, સુખ૦ અચલગઢે બહુ જિનવરા રે લો, બંદુ તેહના પાય. બલિહારી રે. . આબુ૦ ૧૧ ધાતુમયી પરમેશ્વરા રે લો, અભૂત જાસ સ્વરૂપ; સુખી ચૌમુખ મુખ્ય જિન વંદતાં રે લો, થાયે નિજ ગુણ ભૂપ. બલિહારી રે.આબુ) ૧૨ અઢારશે ને અઢારમાં લો (૧૮૧૮) ચૈત્ર વદી ત્રીજ દિન; સુખ૦ પાલણપુરના સંઘશું રે લો, પ્રણમી થયો ધન ધન્ય, બલિહારી રે. ............આબુ) ૧૩ તિમ શાન્તિ જગદીશરૂ રે લો, યાત્રા કરી અભૂત; સુખી જે દેખી જિન સાંભરે રે લો, સેવા કરે પુરૂહૂત. (ઈદ્ર) બલિહારી રે.આબુ) ૧૪ એમ જાણી આબુ તણી રે લો, જાત્રા કરશે જેહ; સુખી જિન ઉત્તમ પદ પામશે રે લો, પદ્મવિજય કહે તેહ. બલિહારી રે................આબુ) ૧૫ ૩૯ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન અષ્ટાપદ અરિહંતજી, મ્હારા વ્હાલાજી રે; આદીશ્વર અવધાર નમીયે નેહશું, મ્હારા વ્હાલાજી રે, Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ હજાર મુણીંદણું, મ્હારા વ્હાલાજી રે, વરીયા શિવવધૂ સાર, નમીયે, નેહશું. ભરત ભૂપે ભાવે કર્યો, મ્હારા વ્હાલાજી રે, ચૌમુખ ચૈત્ય ઉદાર; નમીયે નેહશું, જિનવર ચોવીશે જિહાં, મ્હારા વ્હાલાજી રે, થાપ્યા અતિ મનોહાર, નમીયે નેહશું. ..... વર્ણ પ્રમાણે બીરાજતા, મ્હારા વ્હાલાજી રે, લંછન ને અલંકાર, નમીયે નેહશું. સમ નાસા એ શોભતા, મ્હારા વ્હાલાજી રે. ચિંહુ દિશે ચાર પ્રકાર, નમીયે નેહશું. . મંદોદરી રાવણ તિહાં, મ્હારા વ્હાલાજી રે નાટક કરતાં વિશાલ, નમીયે નહેશું, ત્રુટી તંત તવ રાવણે, મ્હારા વ્હાલાજી રે, નિજ કર વીણા, તત્કાલ, નમીયે નેહશું. કરી બજાવી તિણે સમે, મ્હારા વ્હાલાજી રે, પણ નવિ તોડ્યું તે તાન; નમીયે નેહશું. તીર્થંકર પદ બાંધીયું, મ્હારા વ્હાલાજી રે, અદ્ભુત ભાવસું ગાન, નમીયે નેહશું. ૪૦ For Private And Personal Use Only ૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિજ લધે ગૌતમગુરૂ, મ્હારા વ્હાલાજી રે, કરવા આવ્યા તે જાત્ર; નમીયે નેહશું. જગચિંતામણિ તિહાં કર્યું, મ્હારા વ્હાલાજી રે, તાપસ બોધ વિખ્યાત, નમીયે નેહશું. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ગિરિ મહિમા મોટકો, મ્હારા વ્હાલાજી રે, તેણે પામે જે સિદ્ધિ; નમીયે નેહશું. જે નિજ લબ્બે જિન નમે, મ્હારા વ્હાલાજી રે. પામે શાશ્વત ઋદ્ધિ, નમીયે નેહશું.... પદ્મવિજય કહે એહના, મ્હારા વ્હાલાજી રે કેતાં કરું રે વખાણ, નમીયે નેહશું વીરે સ્વમુખે વર્ણવ્યો, મ્હારા વ્હાલાજી રે નમતાં કોડી કલ્યાણ, નમીયે નેહશું. ૪૧ શ્રી સમેતશિખર ગિરિવર સ્તવન (રાગ : ક્રીડા કરી આવીયો) સમેતશિખર જિન વંદિયે, મોટું તીરથ એક રે; પાર પમાડે ભવ તણો, તીરથ કહીયે તેહ રે..........સ૦ ૧ અજિતથી સુમતિ જિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખવર્યા, ત્રણશેં અડ અણગાર રે .....સ૦ ૨ પાંચશે મુનિ પિ૨વા૨શું, શ્રી સુપાસ જિણંદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણીંદ રે........ For Private And Personal Use Only ૬ .સ૦ ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Achar Acharya Shri Kailassagarsuri Gyanmandir છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચૌદમા, નિજ કાર્ય વર કીધા રે............સ૦ ૪ એકસો આઠશું ધર્મજી, નવશેશું શાન્તિનાથ રે; કુંથુ-અર એક સહસશું, સાચો શિવપુર સાથ રે........સ૦ ૫ મલ્લિનાથ શત પાંચશું, નમી મુનિ એક હજાર રે, તેત્રીશ મુનિયુત પાસજી, વરિયા શિવસુખ સાર રે....૦ ૬ સત્તાવીશ સહસ ત્રણસેં, ઉપર ઓગણપચાશ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુરવાસ રે. ....સ૭ એ વિશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લઈ રે; પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ શામલનું ચેઈ રે.......સ૦ ૮ શ્રી ચૌમાસી-વંદન સમાપ્ત પૂ. આચાર્યદેવ વિજયલક્ષમીભૂરીશ્વરજી મહારાજ કૃત જ્ઞાનપંચમી દેવવંદના (વિધિ) પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએષ વળી પાંચ દીવેટનો દીવો કરીએ, તે દીવો જયણા પૂર્વક પુસ્તકની જમણી બાજુ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુ મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ, પછી ૪૨ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ વાંદિએ અને સામાયિક તથા પોસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ અથવા દેરાસર મધ્યે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રીફળ, જિનમૂર્તિ સ્થાપીએ તથા મહોત્સવથી પોતાને ઠામે સ્નાત્ર ભણાવીએ, અને આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પૂજા કરીએ, તથા ઉજમણું માંડ્યું હોય ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રીસૌભાગ્યપંચમીના દેવ વાંદીએ. દેવવંદન વિધિ પ્રથમ પ્રકટ નવકાર કહી, ઈરિયાવહી૦ પડિકમ્મી એક લોગસ્સ કાઉસગ્ગ ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, લોગસ્સ કહી, ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મતિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં ? ઈચ્છું એમ કહી યોગમુદ્રાએ (ડાબો ઢીંચણ ઉભો કરી) ચૈત્યવંદન કરીએ. પ્રથમ શ્રી મતિજ્ઞાન શ્રી મતિજ્ઞાન ચૈત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમી તણો, સમયલ દિવસ શણગાર; પાંચ જ્ઞાનને પૂજીયે, થાય સફળ અવતાર. સામાયિક પોસહ વિષે, નિરવઘે પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાનધ્યાન મનોહાર. પૂર્વ દિશે, ઉત્તર દિશે, પીઠ રચી ત્રણસાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપીજે સુખકાર. .......... ૪૩ For Private And Personal Use Only ********** ૧ ર ૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જોગ; પંચ વરણ કલશા ભરી, હરિયે દુઃખ ઉપભોગ. ............ યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે; પંચજ્ઞાનમાં ધૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે............. મતિકૃત વિણ હોવે નહિ, એ અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધૂરે કહ્યું, મતિ શ્રુતમાં મતિમાન............ ૬ ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોયે સમકાલે; સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે.... ૭ લક્ષ્મ ભેદે ભેદ છે, કારમ કારજ યોગે; મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંયોગે.............. ૮ પરમાત્મ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન. ............... ૯ (જંકિંચિ0 નમુસ્કુર્ણ૦ જાવંતિ) ખમાઈ જાવંત) નમોહતુ કહી સ્તવન કહેવું) શ્રી મતિજ્ઞાન સ્તવન (રાગ : રસિયાની દેશી) પ્રણામો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જેહ, સુજ્ઞાની. શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જરે, મિથ્યા સંચિત એહ............. સુજ્ઞાની પ્ર૦ ૧ ૪૪ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતપદાદિક નવધારે કરી, મતિ અનુયોગ પ્રકાશ, સુજ્ઞાની. નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ.......... સુજ્ઞાની પ્ર૦ ૨ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય, સુજ્ઞાની અંતર મુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વપ્રાણીને નિત્ય. ............................. સુજ્ઞાની પ્ર૦ ૩ લબ્ધિ અંતરમુહૂર્ત લઘુપમે, છાસઠ સાગર જિઢ, સુજ્ઞાની અધિકો નરભવ બહુવિધ જીવને, અંતર કદીયે ન દિઢ........... સુજ્ઞાની પ્ર૦ ૪ સંપ્રતિ સમયે એક બે પામતા હોય અથવા નવિ હોય, સુજ્ઞાની ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય... ...... સુજ્ઞાની પ્ર૦ ૫ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત, સુજ્ઞાની સર્વ આશાતન વરજો જ્ઞાનની, વિજયલક્ષ્મી લહો સંત......... સુજ્ઞાની પ્ર૦ ૬ (જયવીરાય સંપૂર્ણ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ ૪૫ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંદિસહ ભગવન! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ગ કરું? ઈચ્છે! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ, અન્નત્ય ઉસસિએણં, કહી એક લોગસ્સનો ચંદુસુનિમ્મલયરા સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, કાઉસગ્ગ પારી નમોડર્ણતુત્વ કહી થાય કહેવી.) શ્રી મતિજ્ઞાન થોય (રાગ : શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર) શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી, ચઉવિક દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખાજી; માને વસ્તુ ધર્મ, અનંતા, નહી અજ્ઞાન વિવફાજી, તે મતિજ્ઞાનને વંદો પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષાજી....... ૧ (પછી ખમાસમણ દઈ એક ગુણનો દુહો કહી, પછી બીજું ખમાસમણ દઈ બીજો ગુણ વરણવવો એ રીતે મતિજ્ઞાન સંબંધી અઢાવીશ ખમાસમણ દેવાં.) દુહા શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપી રૂપ; પ્રણમે જેહને ગોયમા, હું વંદુ સુખરૂપ. શેય અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ; તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ. ......... ૪૬ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક; એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક. ......... શ્રી સૌભાગ્યપંચમી દિને, આરાધો મતિજ્ઞાન; ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીયે કરી બહુમાન... ઇન્દ્રિય વસ્તુ પુગ્ગલા, મેલવે અવત્તવ નાણ; લોચન મન વિષ્ણુ અક્ષતે, વ્યંજનાવગ્રહ જાણ. ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસપહત્ત ઠિઈ જિન્નુ; પ્રાપ્યકારી ચઉં ઇંદ્રિયા, અપ્રાપ્યકારી દુગ દિઢ........... ઙ ખમાસમણાનો દુહો સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાનપ્રકાશ; પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ....... નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય; તો ઇન્દ્રિય પંચઇન્દ્રિયે, વસ્તુગ્રહ કાંઈ જોય. ............ નિર્ણીત વસ્તુ, સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ; પંચેન્દ્રિય મનથી હોયે, ધારણા અર્થ ઉવાચ. ૪૭ For Private And Personal Use Only ૧ (અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહો દરેક ગુણ દીઠ કહેવો અને કહ્યા પછી ખમાસમણ આપવું.) ૩ ૪ ૫ અન્વય વ્યતિરેકે કરી, અંત૨મુહૂર્ત પ્રમાણ; પંચેન્દ્રિય મનથી હોયે, ઇહા વિચારણા જ્ઞાન. ........સ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિજ વસ્ત; પંચેન્દ્રિય મનથી હોયે, ભેદ અપાય પ્રશસ્ત ...... .......... સ૦ ૨ ..સ૦ ૪ .સ ૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ; અપાયથી અધિક ગુણે, અવિસ્મૃતિ ધારણા ઠામ......સ૦ ૬ અવિસ્મૃતિ સ્મૃતિ તણું, કારજ કારણ જેહ; સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ...સ૦ ૭ પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ય એકત્વ; અસંખ્ય કાલે એ તેહ છે, જાતિ સ્મરણે તત્ત્વ..........સ0 ૮ વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તો દુદુભિ નાદ; અવગ્રહાદિક જાણે બહુ, ભેદ એ મતિ આલ્હાદ...સ) ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય; શબ્દ એ, નવ નવ જાતિનો, એ બહુ મતિમાન....સ. ૧૦ એક જ તુરિયના નાદમાં, મધુર તરૂણાદિક જાતિ, જાણે બહુવિધ ધર્મશું, ક્ષય ઉપશમની ભાતિ. .......સ. ૧૧ મધુરતાદિક ધર્મમાં, ગ્રહો અલ્પ સુવિચાર; અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર. ......સ૦ ૧૨ શિઘ્રમેવ જાણે સહી, નવિ હોય બહુ વિલંબ; પ્રિ ભેદ એ જ્ઞાનનો, જાણો મતિ અવલંબ.........સ) ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ; લયોપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ.........સ0 ૧૪ અનુમાને કરી કો ગ્રહે, ધ્વજથી જિનવર ચૈત્ય, પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત. .........સ ૧૫ બાહિર ચિન્હ ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેક; અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબોધિક તેહ. સ0 ૧૦ ४८ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ........સ૦ ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જુત્ત; ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત.......સ૦ ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય; બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત. બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબલ્વાદિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અશ્રુવ સ્વરૂપ........... અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા યોગ્ય તે જ્ઞેય; તે ચઉ ભેદે ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. જાણે આદેશે કરી, કેટલા પર્યાય વિશેષ; ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિષ્ઠ. સામાન્યાદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. અતીત અનાગત વત્તના, અદ્ધા સમય વિશેષ, આદેશે જાણે સહુ, વિતથ નહી લવલેશ. ભાવથી વિ હું ભાવનો, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લદંત....... ૪૯ For Private And Personal Use Only સ૦ ૧૯ સ૦ ૨૦ .સ૦ ૨૧ ..... .સ૦ ૨૨ .સ૦ ૨૩ અશ્રુત નિશ્ચિત માનીયે, મતિના ચાર પ્રકાર; શિઘ્ર સમય રોહા પરે, અકલ ઔત્પાતિકી સાર. ...સ૦ ૨૫ સ૦ ૨૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનય કરતાં ગુરૂ તણો, પામે મતિ વિસ્તાર; તે વિનયીકી મતિ કહી, સઘલા ગુણ શિરદાર........સ) ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદિસૂત્ર મઝાર................સવ ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપુર; કમલવને મહાહંસને, પારિણામિકી એ સબૂર. અડવીશ બત્રીસ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જેહ; દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ........સ. ૨૮ દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન (ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રુતજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે! કહી ચૈત્યવંદન કહેવું). શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, ઋતથી ટલે સંદેહ; અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા, તેહનો ભાગ અનમો, વચન પર્યાયે આખ્યા; વલી કથનીય પદાર્થનો એક ભાગ અનંતમો જેહ, ચઉદે પૂર્વમાં રચ્યો, ગણધર ગુણ સસનેહ.......... માંહોમાંહે પૂરવ ધરા, અક્ષર લાભે સરિખા, છઠાણ વડિયા ભાવથી, તે મૃત મતિય વિશેષા; તેહિ જ માટે અનંત મે, ભાગ નિબદ્ધા વાચા, For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકિત શ્રુતના માનીયે, સર્વ પદાર્થ સાચા; દ્રવ્ય ગુણ પર્યાય કરી જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નંદિસૂત્ર ઉપદેશ. ચોવીશ જિનના જાણીએ, ચૌદ પૂર્વધર સાધ, નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું નિરૂપાધ; પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમકિતવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય; અરિહંત શ્રુત કેવલી કહે, એ જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. .............. ૩ (જંકિંચિત્ નમુન્થુણં; જાવંતિ. ખમા. જાવંત, નમોઽર્હત્ત્વ કહી સ્તવન કહેવું.) શ્રી શ્રુતજ્ઞાન-સ્તવન (રાગ : હરીયા મન લાગ્યો) શ્રી શ્રુત ચૌદ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ રે, ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે; શ્રુતશું દિલ માન્યો, દિલ માન્યો રે, મન માન્યો, પ્રભુ આગમ સુખકાર રે. ..... For Private And Personal Use Only એકાદિ અક્ષર સંયોગથી, અસંયોગી અનંત રે; સ્વપર પર્યાયે એક અક્ષરો, ગુણ પર્યાય અનંત રે. .શ્રુત૦ ૨ અક્ષરનો અનંતમો, ભાગ ઉઘાડો છે નિત્ય રે; તે તો અવરાયે નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. ૫૧ શ્રુત૦ ૧ .શ્રુત૦ ૩ .... Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Achan Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈચ્છા સાંભળવા ફરી પૂછે, નિસુણી ગ્રહે વિચારતા રે; નિશ્ચય ધારણા તિમ કરે, ઘી ગુણ આઠ એ ગર્ણત રે કૃત) ૪ વાદી ચોવીશ જિન તણા, એક લાખ છત્રીસ હજાર રે; બેસે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. શ્રુત૦ ૫ ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે; તસ અવતાર વખાણીયે, વિજયલક્ષ્મી ગુણગેહ રે. શ્રુત૦ ૬ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી શ્રુતજ્ઞાનઆરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઇચ્છે કરેમિ કાઉસ્સગ્ગ) વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક લોગસ્સનો, અથવા ચાર નવકારનો કાઉસગ્ગ પારીને થાય કહેવી.) શ્રી શ્રુતજ્ઞાન-થોથ (રાગ : ગોયમ બોલે ગ્રંથ સાંભાળી) ત્રિગડે બેસી શ્રી જિન ભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠામ; સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પ્રસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ; પ૨ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • ૧-૦૫ [ સવાણી. ......... •••.... ૧ કેવલી ભાષિત તે શ્રુતના, વિજયલક્ષ્મીસરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ. (ખમાસમણ દઈ શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા.) - શ્રી શ્રુતજ્ઞાન - ખમાસમણાના દુહા વંદો શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ, તેહમાં ચઉદશ વર્ણવું, શ્રુત કેવલી ઇશ. . ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર શ્રુત અવધાન. પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ; પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણ....પવ૦ ૧ (આ દુહો દરેક ગુણ-ના ખમા દીઠ કહેવો.) કરપલ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ; એહ અનક્ષર મૃત તણો, અર્થ પ્રકાશક સાચ......... પવ૦ ૨ સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ; મન ઇન્દ્રિય થકી, નિપજ્યું જેહને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞી વખાણ....પવ૦ ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ; દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર; શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત ગ્રુત વડનૂર........પવ૦ ૫ ૫૩ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભંગજાલ નર બાલમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શન તણો, નહી નિદર્શન ભાસ સદ્ અસદ્ વહેંચણ વિના, ગ્રહે એકાંતે પક્ષ, જ્ઞાન ફલ પામે નહી, એ મિથ્યા શ્રુત લક્ષ. ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રુતધાર; નિજ નિજ ગણધર વિરચિયો, પામી પ્રભુ આધાર. ૫૦૦ ૭ દુપ્પસહસૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર; એક જીવને આશરી, સાદિ સંત સુવિચાર.. ...........પ૦૦ ૮ શ્રુત અનાદિ દ્રવ્યનય થકી, શાશ્વત ભાવ છે એહ; મહાવિદેહમાં તે સદા, આગમ ૨યણ અછેહ.. અનેક જીવને આશરી, શ્રુત છે અનાદિ અનંત; દ્રવ્યાદિક ચઉ ભેદમાં, આદિ અનાદિ વિરતંત. ..પવ૦ ૧૦ સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રુત ગમિક સિદ્ધાંત; પ્રાયઃ દ્રષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. .... ******* સરિખા આલાવા નહીં, તે કાલિક શ્રુતવંત; આગમિક શ્રુત એ પૂજીયે, ત્રિકરણ યોગ હસંત. .પ૦૦ ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ; તે આગલ દુગુણા પદે, અંગપ્રવિષ્ટ સુઅનાણ. ...પ૦૦ ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ For Private And Personal Use Only .૫૦ ૬ ૧૦૦ ૯ બાર ઉપાંગ જેહ છે, અંગ બાહિર શ્રુત તેહ; અંગપ્રવિષ્ટ વખાણીયે, શ્રુત લક્ષ્મીસૂરી ગેહ.......પવ૦ ૧૪ ૧૦૦ ૧૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય શ્રી અવધિજ્ઞાન (ખમાઇ દેઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છે, કહી ચૈત્યવંદન કહેવું.) શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ, ક્ષય ઉપશય આવરણનો, નવિ ઇન્દ્રિય અપેક્ષ; દેવ નિરય ભવ પામતાં, હોય તને અવશ્ય, શ્રદ્ધાવંત સમય લહે, મિથ્યાત વિર્ભાગવશ્ય; નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસગ્નમાં મુનિ હાસ્યથી, વિઘટ્યો તે ઉપયોગ. જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા, ઉત્કૃષ્ટા સવિ પુદ્ગલા, મૂર્ત વસ્તુ મુણતા; ક્ષેત્રથી લઘુ અંગુલ તણો, ભાગ અસંખિત દેખે, તેહમાં પુદ્ગલ બંધ જો, તેહને જાણે પેખે; લોક પ્રમાણે અલોકમાં એ, ખંડ અસંખ્ય ઉક્કિg, ભાગ અસંખ્ય આવલિ તણો, અદ્ધા લઘુપણે દિ8. ....... ૨ ઉત્સર્પિણી અવસર્પિણીએ, અતીત અનાગત અદ્ધા, અતિશય સંખ્યાતા પણે, સાંભળો ભાવ પબંધા; એક એક દ્રવ્યમાં ચારભાવ, જઘન્યથી તે નિરખે, અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુરૂથી પરખે; ચાર ભેદ સંક્ષેપથી એ, નંદિસૂત્ર પ્રકાશે, વિજયલક્ષ્મીસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે. ........... પપ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... પૂજો ૧ (જંકિંચિ. નમુત્થણે. જાવંતિ ખમા જાવંત, નમોહતુ કહી સ્તવન કહેવું.) શ્રી અવધિજ્ઞાન - તવન (રાગ : કુમાર ગભારો નજરે દેખતાં જી.) પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એ ગુણ હોય રે; સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહોદય જોય રે.......... શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વિપ સાગર સાત-સાત રે, વીર પસાયે દોષ વિભંગ ગયો રે, પ્રગટ્યો અવધિ ગુણ વિખ્યાત રે.... પૂજો૦ ૨ ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરૂ રે, કોઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે...................... પૂજો૦ ૩ ચારશે એક લાખ તેત્રીશ સહસ છે રે, ઓહી નાણી મુણાંદ રે; ઋષભાદિક ચઉવીશ નિણંદના રે, નમે પ્રભુ પદ અરવિંદ રે. ........ પૂજો૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડ ગોયમ સ્વામી રે; પક For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરજો આશાતન જ્ઞાન-જ્ઞાની તણી રે, વિજયલક્ષ્મી સુખધામ રે. - પૂજો૦ ૫ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થે કાઉસગ્ગ કરું? ઇચ્છે? કરેમિ કાઉસગ્ગ. વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો, કાઉ. ન આવડે તો ચાર નવકારનો, કાઉસગ્ગ કરીને, પારી થોય કહેવી.) શ્રી અવધિજ્ઞાન-થોથ (રાગ : શંખેશ્વર સાહિબ જે સમયે) ઓહનાણ સહિત સવિ જિનવરું, ઢવી જનની કૂખે અવતરું; જસ નામે લહીયે, સુખરૂ, સવિ ઇતિ ઉપદ્રવ સંહરૂ; હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ; તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સુહકરૂ (પછી ખમાઇ દેઈ ઊભા થઈને અવધિજ્ઞાનના ગુણ પ્રમાણે એકેક ખમાતુ આપવું.) પ૭ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિ તણા, ષટ્ તેહમાં સામાન્ય; ક્ષેત્રપનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ. લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ધામ. ઉપન્યો અવધિ જ્ઞાનનો, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. (ઉપરનો દુહો સર્વ ખમાસમણે કહેવો.) જે ક્ષેત્રે ઓહી ઉપજ્યું, તિહાં રહ્યો વસ્તુ દેખંત; થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. અંગુલ અસંખ્યેય ભાગથી, વધતું લોક અસંખ્ય; લોકાવિધ પરમાધિ, વર્ધણાન ગુણકંખ્ય. યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધ અધ પૂરવ યોગથી, એહવો મનનો કામ. ..... ઉ૫૦ ૪ સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત; દેખી પ્રતિપાતિ હોય, પુદ્દગલ દ્રવ્ય એકાંત. એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલ નાણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ........... For Private And Personal Use Only *****.... ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન ......... ૧ ઉપ૦ ૨ ઉ૫૦ ૩ .... ઉ૫૦ ૫ (ખમાસમણ દેઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રીમન:પર્યવજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી ચૈત્યવંદન કરવું.) ઉ૫૦ ૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મનઃપર્થવજ્ઞાન ચૈત્યવંદન શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણ પ્રત્યયી એ જાણો, અપ્રમાદી ઋદ્ધિવંતને, હોયે, સંયમ ગુણઠાણો; કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે, મનના ભાવ જાણે સહી, સાગાર ઉપયોગ ઠામે; ચિંતવિતા મનોદ્રવ્યના એ, જાણે બંધ અનંતા, આકાશે મનોવર્ગણા, રહ્યા તે નવિ મુર્ણતા. ..... સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીયે, તનુયોગે કરી ગ્રહીયા, મનોયોગે કરી મન પણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તિચ્છુ માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ સહી વિલોકે, તિń લોકના મધ્યથી, સહસ જોયણ અધોલોકે; ઉર્ધ્વ જાણે જ્યોતિષી લગે એ, પલિયનો ભાગ અસંખ્ય, કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે, ઋજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે; મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું, વિતથપણું પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચું; અમર્ત ભાવ પ્રગટ પણે એ, જાણે શ્રી ભગવંત, ચરમકમલ નમું તેહના, વિજયલક્ષ્મી ગુણવંત. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ For Private And Personal Use Only ૧ ૩ (જંકિંચિત નમ્રુત્યુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્ કહી સ્તવન કહેવું.) ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન:પર્યવજ્ઞાન-સ્તવન (રાગ : જીરે જી....) જીરે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી; જીરે જી. જીરે મહારે સંયમ સમય જાણત; નવ લોકાંતિક માનથી. ............. જીરે જી. ૧ જીરે મહારે તીર્થ વર્તાવો નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા; જીરે જી. જીરે માહરે ષટુ અતિશયવંત દાન; લેઈ હરખે સુરનરા. ................. જીરે જી. ૨ જીરે માહરે ઈણવિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે; જીરે જી. જીરે માહરે મન:પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરે.............................. રે જી. ૩ જીરે માહરે જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે; જીરે જી. જીરે માહરે અપ્રમાદી ઋદ્ધિવંત ગુણઠાણે ગુણ નિપજે............... જીરે જી. ૪ જીરે માહરે એક લક્ષ પિસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે; જીરે જી. જીરે માહરે મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીએ... .... જીરે જી. ૫ ઉo For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરે માહરે હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મન તણા; જીરે જી. જીરે માહરે વિજયલક્ષ્મી શુભ ભાવ. અનુભવ જ્ઞાનના ગુણ ઘણા..... જીરે જી. ૭ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ન કરૂં? ઇચ્છે! કરેમિ કાઉસગ્ગ વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી થાય કહેવી.) મન:પર્યવજ્ઞાન - થોથ (રાગ : શંખેશ્વર પાસ જિનેશ્વર) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી જી, છબસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપધારીજી; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લોક વિસ્તારીજી, તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારીજી.. ૧ (પછી, ખમા. દઈ, ઊભા થઈને મન:પર્યવ જ્ઞાનના ગુણ પ્રમાણે બે ખમાતુ આપવા.) મનપર્વવજ્ઞાન-દુહા મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ, tવ મનોગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ ઘટ એ પુરૂષે ધારીયો, ઇમ સામાન્ય ગ્રહંત, પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત. ઉ૧ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Ah Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ગુણ જેહનો ઉપન્યો, સર્વવિરતિ ગુણઠાણ, પ્રણમું હિતથી તેહના, ચરણકમલ ચિત્ત આણ. નગર જાતિ કંચન તણો, ધાર્યો ઘટ એહ રૂપ, ઇમ વિશેષ મન જાણત, વિપુલમતિ અનુરૂપ. એ ગુણ જેહને. ......... પંચમ શ્રી કેવલજ્ઞાન પ્રથમ ખમાસમણ દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! પંચમ કેવલજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છે! કહી પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું. કેવલજ્ઞાન ચૈત્યવંદન શ્રી જિન ચઉનાણી થઈ, શુક્લ ધ્યાન અભ્યાસે, અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે; નિદ્રા સ્વપ્ન જાગરદશા, તે સવિ દૂરે હોવે, ચોથી ઉજ્જાગર દશા, તેહનો અનુભવ જોવે; ક્ષપક શ્રેણી આરોહિયા એ, અપૂર્વશક્તિ સંયોગે, લહી ગુણઠાણું બારમું, તુરીય કષાય વિયોગે. નાણ દંસણ આવરણ મોહ, અંતરાય ઘનઘાતી, કર્મ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતી; દોય ધરમ સવિ વસ્તુના, સમયાંતર ઉપયોગ, પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ; ૩૨ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાદિ અનંત ભાગે કરી, દર્શન જ્ઞાન અનંત, ગુણઠાણું કહી તેરમું, ભાવ જિહંદ જયવંત.. ........ મૂપિયડીનો એક બંધ, સત્તા ઉદયે ચાર, ઉત્તર પયડીનો એક બંધ, તિમ ઉદયે રહે બાયાલ; સત્તા પંચાસી તણી, કર્મ જેહમાં રજૂછાર, મન વચન કાયા યોગ જાસ, અવિચલ અવિકાર, સયોગી કેવલી તણીએ, પામી દશાયે વિચરે, અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચ્ચરે. (અંકિંચિં૦ નમુત્થણે - જાવંતિ) ખમા જાવંત) નમોહતુ0 કહી સ્તવન કહેવું.) કેવલજ્ઞાન - eતવન શ્રી જિનેશ્વરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દોષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે; ભવિયા વંદો કેવલનાણ, પંચમી દિન ગુણ ખાણ રે .............................ભવિયા. વંદો) ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે. .............ભવિયા. વંદો) ર ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ; પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે. ............................ભવિયા. વંદો) ૩ ૧૩ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય; શેયની નવનવી વર્ણના રે, સમયમાં તેહ જણાય રે. ................ભવિયા. વંદો) ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે; .................... ભવિયા. વંદો) ૫ ગુણ અનંત જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મીસૂરિ તે લહેરે, જ્ઞાન મહોદય ગેહ રે. .......ભવિયા. વંદો) ૯ (જયવયરાય પૂરા કહેવા ખમાસમણ દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઇચ્છુ. કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડતુ કહી હોય કહેવી.) કેવલજ્ઞાન થોથ છત્ર ત્રય ચામર, તરૂ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર, વંદે લક્ષ્મીસૂરિ, કેવલજ્ઞાન ઉદાર........... (ખમા) દઈ, ઊભા થઈને કેવલજ્ઞાનના ગુણનો દુહો બોલીને ખમાતુ આપવું.) .............. ૧ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલજ્ઞાન-દુહો બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ; અનુભવિ જે પરમાત્મા, ભેદ એક જ ચિદ્રુપ; પુરૂષોત્તમ પરમેશ્વરૂ, પરમાનંદ ઉપયોગ; જામે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખભોગ; ગુણપર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય; કાલત્રય વેદી જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય; અલોક અનંતો લોકમાં, થાપે જેહ સમF; આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પસત્ય; કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ધન તેજ; જ્ઞાનપંચમી દિન પૂજીયે, વિજયલક્ષ્મી શુભ હેજ. ........... શ્રી જ્ઞાનપંચમી - દેવવંદન સમાપ્ત પૂ. પંડિતપ્રવર શ્રી રૂપવિજયજી વિરચિત મૌન એકાદશી-દેવવંદન શ્રી અરજિન દીક્ષા કલ્યાણક-પ્રથમ દેવવંદન સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થ૦ કહી, એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ન કરી મારી લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છે, કહી યોગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ ચૈત્યવંદન નગર ગજપુર પુરંદર પુર-શોભયા અતિ જિત્વરે; ગજ વાજિ રથ વર કોટિ કલિત, ઇંદિરા ભૂતમંદિરે; નરનાથ બત્રીશ સહસ સેવિત-ચરણપંકજ સુખકરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર..... ૧ અપ્સરા સમરૂપ અદ્ભુત-કલાયૌવન ગુણ ભરી; એક લાખ બાણુ સહસ ઉપર, સોહિએ અંતે ઉરી; ચોરાશી લખ ગજ વાજી ચંદન, કોટિ છત્રુ ભટવર; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર..... ૨ સગપહિંદી સગ એગિંદી, ચૌદરત્નશું શોભિતં; નવ નિધાનાધિપતિ નાકી, ભક્તિભાવ ભુતેર્નતં; કોટિ છત્રુ ગ્રામ નાયક, સકલ શત્રુ વિજિત્વરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર...૩ સહસ અષ્ટોતર સુલંછન, લક્ષિત કનકચ્છર્વિ; ચિન્હ નંદાવર્ત શોભિત, સ્વપ્રભા નિર્જિત રવિ; ચક્રી સપ્તમ ભક્તભોગી, અષ્ટાદશમો જિનવર; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં... ૪ લોકાંતિકામરબોધિતો જિન, ત્યક્ત રાજ્ય રમાભરે; મૃગશિર એકાદશ શુક્લ પક્ષે, ગ્રહિત સંયમ સુખાકરે; અરનાથ પ્રભુ પદ પાસેવન, શુદ્ધરૂપ સુખાકરે; સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવર.....૫ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar (પછી જંકિંચિ૦ નમુત્યુસંતુ કહી અર્ધા જયવીયરાય કહીને ખમા આપીને બીજું ચૈત્યવંદન કરવું.) દ્વિતીય ચૈત્યવંદન રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિ રૂ૫; દેવી માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ. ... કુમાર રાજ્ય ચક્રી પણે, ભોગવી ભોગ ઉદાર; 2ષઠ સહસ વરસાં પછી, લીયે પ્રભુ સંયમ ભાર. ........ સહસ પુરુષ સાથે લિયે, સંયમ શ્રી જિનરાય; તસ પદ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ............ ૩ (પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણઅરિહંત ચેઈયાણ૦ અન્નત્થ) કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી એક થોય કહેવી. પછી લોગસ્સવ સવ્વલોએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ન કરવો. પછી મારી બીજી થોય કહેવી. પછી પુષ્પવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં, વિયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ. કરી પારી નમોડહતુ કહી ચોથી થાય કહેવી.) શ્રી અજિન-પ્રથમ થોય શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચક્રી સપ્તમ સોહે, કનકવરણ છબી જેહની, ત્રિભુવન મનમોહે; For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોગ કરમનો ક્ષય કરી, જિન દીક્ષા લીધી, મન:પર્યવ નાણી થયા, કરી યોગની સિદ્ધિ, મૃગશિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી, મલ્લિ જન્મ વ્રત કેવલી, નમી કેવલ ઋદ્ધિ; દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પંચ પંચ કલ્યાણ, તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણ............ અંગ અગ્યાર આરાધવા, વલી બાર ઉપાંગ, . મૂલ સૂત્ર ચારે ભલાં, ષટુ છેદ સુચંગ; દશ પયગ્રા દીપતા, નંદિ અનુયોગદ્વાર, આગમ એહ આરાધતાં, હો ભવજલ પાર. જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિ કારી, જયેશ જક્ષ સોહામણો, દેવી ધારણી સારી; ભુ પદ પદ્મની સેવના, કરે જે નરનારી, ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી. ...................... ૪ (પછી બેસી નમુત્થણ૦ કહી અરિહંત ચેઈઆણં) અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડતુ0 કહી બીજી થોયની પ્રથમ થોય કહેવી. ત્યાર પછી લોગસ્સવ સવ્વલોએ) અન્નત્યં કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી બીજી થોય કહેવી. પછી પુખરવરદિ0 સુઅસ્સે ભગવઓ૦ અન્નત્થી કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડતુ કહી ચોથી થાય કહેવી.) ૩૮ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | દ્વિતીય થોય શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના થોક પાવો, સવિ દુરિત ગમાવો, ચિત્ત પ્રભુ ધ્યાન લાવો; મદ મદન વિરાવો, ભાવના શુદ્ધ ભાવો, જિનવર ગુણ ગાવો, જિમ લહો મોક્ષ ઠાવો.. ........ સવિજિન સુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી; થયા જગ ઉપગારી, ક્રોધ યોદ્ધાપહારી, શુચિ ગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. ....... ..... નવતત્ત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી, સગ નયથી મિલાણી, ચાર અનુયોગ ખાણી; જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી, તિર્ણ કરી અધહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. .... સમકીતિ નરનારી, તેહની ભક્તિ કારી, ધારણી સુરી સારી, વિપ્નના થોક હારી; પ્રભુ આણાકારી, લચ્છી લીલા વિહારી, સંઘ દુરિત નિવારી, હોજો આણંદ કારી....................... ૪ (પછી નમુત્યુર્ણ૦, જાવંતિ, ખમાઇ જાવંત) નમોડહતુ0 કહીને સ્તવન કહેવું.) For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અજિન દીક્ષાકલ્યાણક તવન (રાગ : ફતેમના ગીતની દેશી) જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાગપુર રાજયો; જગપતિ રાયસુદર્શન વંદ, મહિમા મહિમાંહે ગાજીયો.... ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલ કરૂ....... ૨ જગપતિ પખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા; જગપતિ સહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતે ઉરી; જગપતિ ભોગવી ભોગરસાલ, જોગ દશા ચિત્તમાં ધરી. . ૪ જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી; જગપતિ સંયમ લીયે, પ્રભુ ધીર, ત્રિકરણ યોગે ઉલ્લતી.. પ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિકત્ત ગહગહી; જગપતિ નાચે સુરવધુ કોડિ, અંગમોડી આગલ રહી. ... હું જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સોહમણા; સુરપતિ દેવદુષ્ય હવે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા. .....૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુર નર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૮ જગપતિ પ્રભુ પદપદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે; જગપતિ કરીય કરમનો અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે.....૯ (જયવયરાય અર્ધા, કહીને ખમા. દઈ ઇચ્છા. સંદિસહ ભગવનું ચૈત્યવંદન કરૂં? ઇચ્છે૦ કહી ચૈત્યવંદન કહેવું.) ૭૦ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન અવધિજ્ઞાને આભોગિને, નિજ દીક્ષા કાલ; દાન સંવત્સરિ જિન દીયે, મનોવાંછિત તત્કાલ. ........... ૧ ધન કણ કંચન કામિની, રાજઋદ્ધિ ભંડાર; છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. મૃગશિર શુદિ એકાદશીએ, સંયમ લીયે મહારાજ; તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘલાં કાજ. ............. ૩ (પછી જંકિંચિં૦ નમુત્યુë કહીને જયવયરાય સંપૂર્ણ કહેવા.) પ્રથમ દેવવંદન સમાપ્ત શ્રી મલિજિબ જન્મ-કલ્યાણક દ્વિતીય દેવવંદન હવે પ્રથમના દેવવંદનની માફક, ચારેય દેવવંદનની વિધિ સમજી લેવી. પ્રથમ ચૈત્યવંદન જય જય મલ્લિ નિણંદ ચંદ, ગુણ કંદ અમંદ; નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વંદ........... ................. ૧ કુસુમમેહ શય્યા કુસુમ, કુસુમાભરણ સોહાય; જનની કુખે જબ જિન હંતા, મલ્લિ નામ તિણે ઠાય. .... ૨ કુંભ નરેશ્વર કુલતિલો એ, મલ્લિનાથ જિનરાજ; તસ પદ પદ્મ નમ્યા થકી, સિઝે સઘલાં કાજ. .......... ૭૧ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar દ્વિતીય ચૈત્યવંદના નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ; નિરૂપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ............. ૧ સગુણ સુરાસુર કોડિ દોડી, નિત્ય સેવા સારે; ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે....... ૨ બાલપણે જિનરાજને એ, સવિ મલી હલરાવે; જિનમુખ પદ્મ નિહાલીને, બહુ આનંદ પાવે. ......... શ્રી મલ્લિજિન-જન્મકલ્યાણક-પ્રથમ થાય સુણ ગુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી, કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્યવેલી; તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી, કરી ભક્તિ સુભલ્લી, પૂજી જિનદેવ મલ્લી. ........ સવિ જિન સુખકારી, મોહ નિદ્રા નિવારી, ભવિજન નિસ્વારી, વાણી સ્યાદ્વાદ ધારી; નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાત ગારી, નમિએ નરનારી, પાપ સંતાપ વારી. મૃગશિર અજુવાલી, સર્વ તિથિમાં રસાલી, એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમમાં રસાલી, તિથઇ કહી તે સંભાલી, શિવવધૂ લટકાળી, પરણશે દઈ તાળી. વૈરૂટ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી; ૭૨ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ મહેર કરેવી, લચ્છી લીલા વરેવી, કવિ રૂપ કહેવી, દેજો સુખ નિત્ય મેવી.. .................. દ્વિતીય થોથ મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણી, કુંભ નૃપ ગુણખાણી, તેજથી વજપાણિ; પ્રભાવતિ રાણી, દેવનારી સમાણી, તસ કુખ વખાણી, જન્મ્યા જિહાં મલ્લી નાણી. ........... દિશિકુમરી આવે, જન્મ કરણી ઠરાવે, જિનના ગુણગાવે, ભાવના ચિત્ત ભાવે; જન્મોત્સવ દાવે, ઇન્દ્ર સુરશૈલ ઠાવે, હરિ જિનગૃહ આવે, લેઈ પ્રભુ મેરૂ જાવે... અય્યત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિ ભાજા, નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ તાજા; નિજ ચઢત દિવાજા, સૂત્ર મર્યાદ ભાજા, સમકિત કરી સાજા, ભોગવે સુખ માજા. સુરવધૂ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે, જિન લઈ ઉછરંગે, ગોદે થાપે ઉમંગે; જિનપતિને સંગે, ક્તિ રંગ પ્રસંગે, સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે..... For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મલિજિન-જન્મકલ્યાણક-સ્તવન (રાગ : મારો પિયુડો પરઘર જાય, સખીશું કહીયે રે..) મિથિલા તે નગરી દીપતી રે, કુંભ નૃપતિ કુલસંસ; મલ્લિ નિણંદ સોહામણો રે, સયલ દેવ અવતંસ............ ૧ સખી સુણ કહિયે રે, મારો જિનજી, મોહનવેલી, હિયડે વહીયે રે. ટેક. છપ્પન દિશિકુમરી મલી, કરતી જન્મનાં કાજ; હજાલી હરખે કરી રે, હુલરાવે જિનરાજ..............સ. ૨ વીણા વજાવે વાલહી રે, લળી લળી જિન ગુણ ગાય; ચિરંજીવો એ બાલુડો રે, જિમ કંચનગિરિ રાય.......સ0 ૩ કેઈ કરમાં વીંજણ ગ્રહી રે, વિજે હરખે વાય; ચતુરા ચામર ઢાળતી રે, સુરવધૂ મન મલકાય. ..સ0 ૪ નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત; જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત. ....સ૦ ૫ ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધૂ હોડાદોડી; જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડામોડી. .........સ0 ક તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજોડી; તિર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કોડી. .......સ૦ ૭ જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશિ; સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ........સ) ૮ સુરપતિ નરપતિએ કર્યો રે, જન્મ ઉત્સવ અતિ ચંગ; મલ્લિ નિણંદ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ...સ) ૭૪ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન પુરૂષોત્તમ પરમાત્મા, પરમ જ્યોતિ પરધાન; પરમાનંદ સ્વરૂપ રૂ૫, જગતમાં નહીં ઉપમાન. મરકત રત્ન સમાન વાન, તનુ કાન્તિ બિરાજે; મુખ સોહા શ્રીકાર દેખી, વિધુમંડલ લાજે.. ઇંદિવર દલ નયન સયલ, જન આનંદકારી; કુંભરાય કુલ ભાણ ભાલ, દિધિતિ મનોહારી............. સુરવધુ નરવધૂ મલી-મલ્લી, જિનગુણગણ ગાતી; ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અધધાતી. ............. મલ્લિનિણંદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ.. દ્વિતીય દેવવંદન સમાપ્ત શ્રી મક્ષિજિન-દીક્ષાલ્યાણક-તૃતીય દેવવંદન પ્રથમ ચૈત્યવંદન અદ્ભુત સુગંધિ શ્વાસ, નહીં રોગ વિકાર; મેલ નહીં જસ દેહ રહે, પ્રસ્વેદ લગાર. સાગરવા ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ; ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ. ........ સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ; તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ. ............. ૭૫ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir و لم , , له દ્વિતીય ચૈત્યવંદન મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષરદાયી; છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રબુની ઠકુરાઈ. અનુત્તર સુરથી અનંતગુણ, તનુ શોભા છાજે; આહાર નિહાર અદશ જાસ, વર અતિશય રાજે. મૃગશિર શુદિ એકાદશીએ, લીયે દીક્ષા જિનરાજ; તસ પદ પદ્મ નમ્યા થકી, સીઝે સઘલાં કાજ. ............ શ્રી મલ્લિજિન-પ્રથમ હોય નમો મલ્લિ જિગંદા, જિમ લટો સુખ વંદા, ટાલે દુર્ગતિ દદા, ફેરી સંસાર ફંદા; પદ યુગ અરવિંદા, સેવિયે થઈ અંદા, જિમ શિવ સુખ કંદા, વિસ્તરે છંડી બંદા..... જિનવર જયકારી, વિશ્વ ભવ્યોપકારી, કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિ ધારી, વરો સંયમનારી, પરિગ્રહારંભ છારી. મણપજ્જવનાણી, હુવા ચારિત્ર ખાણી, સુર નર ઇન્દ્રાણી, વંદે બહુ ભાવ આણી; તે જિનની વાણી, સૂત્રમાંહિ લખાણી, આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિરાણી. પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે, ભરે કંચન મેહે, ઓક તસ દેવ નો; For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar •••• ,,,,, જ સંઘ દુરિત હરહિ, દેવ દેવી વરેહિ, કુબેર સુરેહિ, રૂપવિજય પ્રદેહિ. દ્વિતીય થોથ મલ્લિજિન નામે, સંપદા કોડિ પામે, દુર્ગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે; સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે, કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. પંચ ભરત મઝાર, પંચ ઐરાવત સાર, ત્રિતું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર; કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર, જિમ કરી ભવપાર, જઈ વરો સિદ્ધિ નાર. જિનવરની વાણી, સૂત્રમાં ગુંથાણી, ષ દ્રવ્ય વખાણી, ચાર અનુયોગ ખાણી; સગભંગી પ્રમાણી, સપ્તનથી ઠરાણી, સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. વૈરૂટયા દેવી, મલ્લિજિન પાય સેવી, પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિડયે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી, રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરવી. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મિિજન-દીક્ષાકણ્યાણક-સ્તવન (રાગ : સખી આવી દેવ દિવાલી રે...) પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિસાલી રે! કરે વિનતિ ગુણની રાશિ. મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવ સુખ દીજે મલ્લિ૦ ટેક. તુમે કરૂણા રસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે; સેવકનો કરો ઉદ્ધાર. પ્રભુ દાન સંવત્સરી આપેરે, જગનાં દારિદ્ર દુ:ખ કાપે રે; ભવ્યત્વ પણે તસ થાપે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તિર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન થાવે રે; સુરપતિ ભક્તે નવરાવે. વસ્ત્રાભરણે શણગારે રે, ફુલમાલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઇંદ્રાણી ઉવારે. ....... ૭૮ For Private And Personal Use Only ૧ સુરપતિ સઘલા મલી આવે રે, મણિ ૨યણ સોવન વરસાવે રે; પ્રભુ ચરણે શીશ નમાવે........... મલ્લિ૦ ૪ મલ્લિ૦ ૨ મલ્લિ૦ ૩ મલ્લિ૦ ૫ મલ્લિ૦ ૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મલ્યા સુરનર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે; કરે ભક્તિ યુક્તિ મદ મોડી.. મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલીરે; વર્ષા સંયમ વધૂ લટકાળી. દીક્ષા કલ્યાણક એહરે, ગાતાં દુઃખ ન રહે રેહ રે; લહે રૂવિજય જસ નેહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ તૃતીય ચૈત્યવંદન જય જય મલ્લિ જિણંદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર શુદ એકાદશી, સંયમ અવધારે. . અત્યંતર પરિવારમેં, સંયતિ ત્રણસેં જાસ; ત્રણશે ષટ્ નર સંયમે, સાથે વ્રત લીયે ખાસ. દેવદુષ્ય ખંધે ધરીએ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કહે નિત્યમેવ તૃતીય દેવવંદન સમાપ્ત For Private And Personal Use Only ******... મલ્લિ૦ ૭ મલ્લિ૦ ૮ મલ્લિ૦ ૯ ૧ ૨ ૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ શ્રી મલ્લિજિન-કેવલજ્ઞાન કલ્યાણક થતુર્થ દેવવંદન પ્રથમ ચૈત્યવંદન વિદર્ભદેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણ; પુણ્યવલ્લી મલ્લિ નમો, ભવિયણ સુહ જાણ... પણવીશ ધનુષ્યની દેહડી, નીલવરણ મનોહાર; કુંભલંછન કુંભની પરે, ઉતારે ભવપાર.............. મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમનાણ; તસ પદ પદ્મ વંદન કરી, પામો શાશ્વત ઠાણ. ............. ૩ દ્વિતીય ચૈત્યવંદન પહેલું-ચોથું-પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે;. ક્ષપકશ્રેણી જિનજી ચઢી, ઘાતિકર્મ ખપાવે. દીક્ષા દિન શુભ ભાવથી, ઉપન્યું કેવલનાણ; સમવસરણ સુરવર રચે, ચઉવિક સંઘ મંડાણ. વરસ પંચાવન સદસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત ઠાય. શ્રી મહિલજિન - પ્રથમ થોથ નમો મલ્લિનિણંદા, જાસ નમે દેવવંદા, તિમ ચોસઠ ઇંદા, સેવે પાદારવિંદા; દુર્ગતિ દુઃખ દંદા, નામથી સુખ કંદા, પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભક્ત નરિદા. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવતિ જિનરાયા, શુક્લ ધ્યાને સુહાયા, સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા; સુરનર ગુણ ગાયા, કેવલ શ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજો મોક્ષ માયા. . કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે, બાર પર્ષદા ઠાણે, ધર્મ નિજી વખાણે; ગણધર તિણે ઠાણે, ત્રિપદીએ અર્થ માણે, જે રહે સુહ ઝાણે, તે રમે આત્મ નાણે.. વૈરૂસ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન સેવા કરવી, વિપ્નના વૃંદ ખેવી; સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજો મૌજ દેવી. દ્વિતીય થોથ મલ્લિ જિન રાજા, સેવીયે પુણ્ય ભાજા, જિમ ચડત દિવાજા, પામીયે સુખ તાજા; કોઈ લોપે ન માજા, નિત્ય નવા સુખ સાજા, કોઈ ન કરે જા -- જા, પુણ્યની એહ માજા. મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દશ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે; ત્રણ્ય કાલ નિમાયે, ઘાતિયાં કર્મ વામે, તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૮૧ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી, નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; ગણધરે ગુંથાણી, સાંભળે જેહ પ્રાણી, કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ....... સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત્વ ખપાવે, શુદ્ધ સમ્યક્ત પાવે; પુણ્ય થોક જમાવે, સંઘ ભક્તિ પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ................. ૪ શ્રી મક્ષિજિન-કેવલજ્ઞાનકલ્યાણક-સ્તવન (રાગ : સાંભળ રે તું સજની મોરી, રજની કિહાં રમી.) મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલવેસર અવિનાશીજી! પરમેશ્વર પૂરણ પદ ભોક્તા, ગુણરાશિ શીવવાસી; જિનાજી બાવોજી...... ........ ૧ મલ્લિ જિણંદ મુનીંદ, ગુણગણ ગાવોજી ટેક૦ મૃગશિર શુદિ એકાદશી દિવસે, ઉપન્યું કેવલજ્ઞાનજી; લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણ...જિ. મલ્લિ૦ ૨ મત્યાદિક ચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાયજી; ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ, તરણિ તેજમાં જાય. ..... જિ. મલ્લિ૦ ૩ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેય ભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષજી; આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંક્લેશ.........જિ. મલ્લિ૦ ૪ ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી; સહસ પંચાવન સાહુણી જાણો, ગુણમણિ રયણ ભંડાર.........................જિ. મલ્લિ૦ ૫ શત સમન્યૂન સહસ પંચાવન, વર્ષ કેવલગુણ ધરાતાજી; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા..............જિ. મલ્લિ૦ ૬ કેવલજ્ઞાન કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવેજી; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે.. ...જિ. મલ્લિ૦ ૭ તૃતીય ચૈત્યવંદન જય નિર્જિત મદ મલ્લ, શલ્યત્રય વર્જિત સ્વામી; જય નિર્જિત કંદર્પ દર્પ, નિજ આતમ રામી..................... દુર્જય ઘાતિ કર્મ-મર્મ, ભંજન વડવીર; નિર્મલ ગુણ સંભાર સાર, સાગર પર ગંભીર............... For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનંત જ્ઞાન દર્શન ધરૂં એ, મલ્ટિ જિણંદ મુનીંદ; વદન પદ્મ તસ દેખતાં, લહે ચિદ્રુપ અનંદ, ચતુર્થ દેવવંદન સમાપ્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમિનાથ-કેવલજ્ઞાનકલ્યાણક પંચમ દેવવંદન પ્રથમ ચૈત્યવંદન સકલ સુરાસરુ ઇંદ વૃંદા, ભાવે કર જોડી; સેવે પંકજ સદા, જઘન્યથી એક કોડી. જાસ ધ્યાન એકતાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. સર્વ સમીહિત પૂરવા એ, સુરતરૂ સમ સોહાય; તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. દ્વિતીય ચૈત્યવંદન નમો નમો શ્રી નમિ જિનવરૂ, જગનાથ નગીનો; પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીનો. સિંહાસન આસન કરી, જગભાસન જિનરાજ; મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતકાજ. ગુણ પાંત્રીશ અલંકારી એ, પ્રભુ મુખ પદ્મની વાણી; તે નમિ જિનની સાંભલી, શુદ્ધ રૂપ લહે પ્રાણી......... ૮૪ For Private And Personal Use Only *****. ......... ૧ ૩ ૧ ૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમિ જિન-પ્રથમ થોથ શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમીયે, નિજ તત્ત્વમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ; વિ વિપ્નને દમયે, વર્તિએ પંચ સમિએ, નવિ ભવન ભમીયે, નાથ આણા ન ક્રમીયે. .. દશે ક્ષેત્રના ઈશ, તીર્થપતિ જેહ ત્રીશ, ત્રિહું કાલ ગણીશ, નેવું જિનવર નમીશ; અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ, કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. સિગ નય યુત વાણી, દ્રવ્ય છ% ગવાણી, સગ ભંગી ઠરાણી, નવ તત્વે વખાણી; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી, તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. દેવી ગંધારી, શુદ્ધ સમ્યક્ત ધારી, પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી; કરી સેવના સારી, વિઘ્ન દૂરે વિદારી, રૂપવિજયને પ્યારી, નિત્ય દેવી ગંધારી. દ્વિતીય થોથા નમિજિન જયકારી, સેવિયે ભક્તિધારી, મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; પરભવ વિસારી, સેવિયે સુખકારી, જિમ લહો શિવનારી, કર્મ મલ દૂરે ઠારી. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર કેવલજ્ઞાની, વિશ્વના ભાવ જાણી, શુચિ ગુણગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાન્તા વખાણી, તે જિન ભવિ પ્રાણી, વદિએ ભાવ આણી. ....... આગમની વાણી, સાત નયથી વખાણી, નવ તત્ત્વ ઠરાણી, દ્રવ્યષમાં પ્રમાણી; સગ બંગ ભરાણી, ચાર અનુયોગ જાણી, ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી. એકાદશી સારી, મૃગશિર્ષે વિચારી, કરે જે નરનારી, શુદ્ધ સમ્યક્ત ધારી; તસ વિઘ્ન વિદારી, દેવી ગંધારી સારી, રૂપવિજયને ભારી, આપજો લચ્છી પ્યારી. ......... શ્રી નમિનાથ જિન સ્તવન (રાગ : થારા મહોલ્લા ઉપર, મેહ ઝબુકે વિજળી...) પરમ રૂપ નિરંજન, જનમન રંજણો.. ભક્તિવચ્છલ ભગવંત, તું ભવ ભય ભંજણો; ......લલના જગજંદુ હિતકારક, તારક જગધણી, ................ લલના તુજ પદપંકજ સેવ, હેવ મુજને ધણી. ............લ૦ ૧ આવ્યો રાજ હજુર, પૂરવ ભક્તિ ભરે, ............લલના) આપો સેવના આપ, પાપ જિમ સવિ ટલે;......... લલના લલના ૮૬ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમ સરિખા મહારાજ, મહેર જો નહિ કરે, ....... લલના તો અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે.............લ૦ ૨ જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણો, ...........લલના આપો સમકિત દાન, પરાયા મત ગણો; ............. લલના સમરથ જાણી દેવ, સેવના મેં કરી, .................. લલના) તેહિ જ છે સમરથ, તારણ તરણ તરી......................લ૦ ૩ મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી. ........ લલના ઘાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી; ............ લલના જગનિસ્તારણ કારમ, તીરથ થાપીયો, ....... લલના૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીયો..................લ૦ ૪ અમ વેલા કિમ આજ, વિલંબ કરી રહ્યા, ............ લલના જાણો છો મહારાજ, સેવકે ચરણ ગ્રહ્યાં; ................. લલના મન માન્યા વિના મારું, નવિ છોડું કદા, ......... લલના) સાચો સેવક તેહ જે, સેવા કરે સદા.........................લ) ૫ વપ્રા માત સુજાત, કહાવો છ્યું ઘણું, .....................લલના) આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું,.........લલના) જિન ઉત્તમ પદ, પદ્મવિજય પદ દીજીએ, ...........લલના) રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ.............લ૦ ૬ ૮૭ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન સકલ મંગલ કેલિ કમલા, મંદિર ગુણ સુંદર, વર કનકવર્ણ, સુપર્વપતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધરાધર, પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણપંકજ સુખકરું. ... ૧ ગજ વાજિ સ્પંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી, ત્રણશેં અઠ્યાસી કોડિ ઉપર, દીએ લખ એંશી ગણી; દીનાર જનની જનક અંકિત, દીયે ઇચ્છિત જિનવર. પ્રણમામિ૦ ૨ સહસામ્રવનમાં સહસ નર યુત, સૌમ્ય ભાવ સમાયરે, નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન મન:પર્યવ વરે; અપ્રમત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દિનકરું. પ્રણમામિ૦ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે, જય જગતજંતુ જાત કરૂણાવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જનમન ભય હતું. પ્રણમામિ૦ ૪ સપ્તદશ જસ ગણધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા, હસ એકતાલીસ સાહુણી, સોલર્સે કેવલી ભલા; જિનરાજ ઉત્તમ પદ્મની પરે રૂપવિજય સુહંકર. પ્રણમામિ૦ ૫ (જંકિંચિત્ નમુન્થુણં૦ કહી જયવીયરાય પૂરા કહેવા.) શ્રી મૌન એકાદશી-દેવવંદન સમાપ્ત ८८ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂ. આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ. કૃત દિવાળી દેવવંદના શ્રી મહાવીજિન દેવવંદન સ્થાપનાચાર્ય આગળ નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી તસ્સ ઉત્ત૨ી અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો, ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી સંપૂર્ણ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી યોગમુદ્રાએ (ડાબો પગ ઉભો કરી) બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. પ્રથમ ચૈત્યવંદન વીર જિનવર વી૨ જિનવર ચરમ ચૌમાસ અપાપા યે આવીયા; હસ્તિપાલ રાજન સભાએ, કાર્તિક અમાવસ્યા રણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિ, સોળ પહોર દેઈ દેશના; પહોંત્યા મુક્તિ મોઝાર, નિત્ય દિવાલી નય કહે, મલીયા નૃપતિ અઢાર.. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯ For Private And Personal Use Only ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અંકિંચિ૦ નમુત્યુÍ૦ કહી સેવણા આભવમખેડા સુધી અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરૂં? ઇચ્છે કહી બીજું ચૈત્યવંદન કહેવું.) દ્વિતીય ચૈત્યવંદન દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગભેરઈયાં હાથે ગ્રહી; દ્રવ્ય તે જ ઉદ્યોત જિનેન્દ્રને, ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધો............ લખ કોડી છઠ્ઠ ફલ કરી, કલ્યાણ કરો એહ; કવિ નવિમલ કહે ઇસ્ય, ધન ધન દહાડો તેહ........... ૨ (જંકિંચિ0 નમુત્થણ કહી અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસગ્ગ, વંદણ વરિયાએ અન્નત્થ૦- કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી નમોડતુ0 કહી પ્રથમ થોય કહેવી. પછી લોગસ્સ0 સવલોએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી બીજી થોય કહેવી. પછી પુષ્પરવરદીવડુઢ૦ સુઅ) ભગ0 વંદણવત્તિયાએ-અન્નત્થ કહી નવકારનો કાઉ, પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધામ બુદ્ધાણં૦ વેયાવચ્ચગરાણ૦ અન્નત્થ૦ કહી ચોથી થાય કહેવી.) પ્રથમ વીર તુતિ મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોલ પહોર દેશના પભણી; ૯૦ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ............. ૧ નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહે શિવપદ પામ્યા ત્રિભુવન ધણી. .......... શિવ પહોત્યા ઋષભ ચઉ દશ ભક્ત, બાવીશ લહ્યા શિવ માસ સ્થિત, છ શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવસ્યા નિર્મલી. .. આગામિ ભાવિ ભાવ કહ્યા, દિવાલી કલ્પ જેહ લહ્યા; પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહત્તિ કહીને સદહ્યાં. સવિ દેવ મલી ઉદ્યોત કરે, પ્રભાતે મલી ઉદ્યોત કરે, પ્રભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ ગુણ સદા વિસ્તરે, જિન શાસનમાં જયકાર કરે. ............... ૪ (પછી બેસી નમુત્થણ પછી ઉભા થઈ અરિહંત ચેઈઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી, નમોડહંતુ કહી પ્રથમ થાય કહેવી. ત્યાર પછી લોગસ્સ૦ સવ્વલોએ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ન કરી બીજી થાય પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓવંદણ. અન્નત્થી કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં૦ વૈયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી ચોથી થોય કહેવી.) ૯૧ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્વિતીય વીર સ્તુતિ જય જય ભવિ હિતકર, વી૨ જિનેશ્વર દેવ; સુર નર ના નાયક, જેહની સારે સેવ; કરૂણા રસ કંદો, વંદો આણંદ આણી; ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણી. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર ના૨ક તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિર્વાણ; સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યા, વલી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વજ્ઞને પાર, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવી; શાસન સુખદાઈ, આઈ સુણો અરદાશ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરો વાંછિત આશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ For Private And Personal Use Only ૧ ૨ ૪ (બેસી, નમ્રુત્યુio જાવંતિ ચેઈઆઇં∞ ખમાસમણ, દઈ જાવંત કહી સ્તવન કહેવું.) કેવિસાહૂ નમોઽર્ણ ૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જિન સ્તવન (રાગ : આજ સખી શંખેશ્વરો) શ્રી મહાવીર મનોહરૂ, પ્રણમું શિરનામી; કંત જશોદા ના૨ીનો, જિન શિવગતિ ગામી. ભંગની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈ; હરિલંછન હેજાલુઓ, સહુ કોઈને સુખદાઈ. સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે; નંદન ત્રિશલાદેવીનો, ત્રિભુવન મન મોહે. એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય-પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સોલ પહોર દીયે દેશના, કરે ભવિક ઉપગાર. ........ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ૨યણી; યોગનિરોધ કરે તિહાં, શિવની નીસરણી. ઉત્તરાફાલ્ગુની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય ૨વ થાવે. ચોસઠ સુ૨વ૨ આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણકવિધિ સાચવી, પ્રગટી દીવાળી. For Private And Personal Use Only ...... ૧ ૩ ૪ ૫ ૬ ૯ લાખ કોડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીવિમલ કવિરાજનો, જ્ઞાનવિમલ કહિએ........ (અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં! ઇચ્છું, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું.) ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય ચૈત્યવંદન શ્રી સિદ્ધારથ નૃપ કુલતિલો, ત્રિશલા જસ માત, હરિલંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગૃહવાસ છંડી, લીએ સંયમ ભાર, બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર. ત્રીશ વરસ એમ વિ મલીએ, બહોતેર આયુ પ્રમાણ, દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. (જૈકિંચિત નમ્રુત્યુio કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા.) પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી દેવવંદન પ્રથમ ચૈત્યવંદન નમો ગણધ૨, નમો ગણધર, નમો લબ્ધિ ભંડાર, ઇન્દ્રભૂતિ મહિમા નિલો, વડ વજીર મહાવીર કેરો; ગૌતમ ગોત્રે ઉપન્યો, ગણિ અગ્યાર માંહે વડેરો, કેવલજ્ઞાન લહ્યું જિણે, દિવાલી પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાત. દ્વિતીય ચૈત્યવંદન ઇન્દ્રભૂતિ પહિલો ભણું, ગૌતમ જસ નામ; ગોબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ.. ૯૪ For Private And Personal Use Only આ બીજા દેવવંદનમાં પણ પ્રથમ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છું કહી પ્રથમ ચૈત્યવંદન કહેવું. વિગેરે પહેલાંના દેવવંદન પેઠે સર્વ વિધિ કરવી. ......... ૧ ........... ૨ ૩ ૧ ૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચસયા પરિવારશું, લેઈ સંયમ ભાર; વરસ પચાશ ગૃહે વસ્યા, વ્રતે વર્ષ જ ત્રીશ. બાર વરસ કેવલવર્યા એ, બાણું વરસ વિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય. .... ૩ ૨ પ્રથમ થોથ ઇન્દ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્ર અલંકર્યા, પંચશત છાત્રશું પરિવર્યા, વી૨ ચરણ લહી ભવજલ તર્યા. ૧ ચઉઅઠ દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વે, સંભવઆદિ અષ્ટાપગિરિયે વલી, જે ગૌતમ વંદે લળી લળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લહે કેવલરિ, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સુરિ શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા, કરો નિત્ય નિત્ય મંગલમાલિકા.૪ દ્વિતીય થોય For Private And Personal Use Only શ્રી ઇન્દ્રભૂતિ ગણ વૃદ્ધિભૂતિમ્, શ્રી વીર તીર્થાધિપ મુખ્ય શિષ્યમુ; સુવર્ણ કાન્તિ તકર્મ શાન્તિમ્, નમામ્યહં ગૌતમ ગોત્ર રત્નમ્. . ૧ તીર્થંકરા ધર્મધુરા ધુરીણા યે ભૂત ભાવિ પ્રતિ વર્તમાનાઃ; સત્ પંચકલ્યાણક વાસરસ્થા, દિગંતુ તે મંગલ માલિકાં ચ.૨ જિનેન્દ્રવાક્ય પ્રથિત પ્રભાવું, કર્માષ્ટકાનેક પ્રભેદ સિંહમ; આરાધિત શુદ્ધ મુનીંદ્ર વર્ગેઃ જગત્યમેવં જયતાત્ નિતાંતમુ.૩ સમ્યગ્દશાં વિઘ્નહરા ભવંતુ, માતંગ યક્ષાઃ સુરનાયકાશ્ચ; દ્યપાલિકા પર્વણિ સુપ્રસન્નાઃ શ્રી જ્ઞાનવિમલસૂરિવર દાયકાન્ચ. . ૪ ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , , , પ્રથમ સ્તવન (રાગ : તંગીયા ગિરિ શિખર સોહે....) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે.... ૧ પંચભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે........... વેદ પદનો અર્થ એડવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનધન પદ વેદ કેરા, તેહનું એહ સ્વરૂપ રે........... ૩ ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે..... જિહાં જેહવી વસ્તુ દેખિએ, હોય તેવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. .............. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે, ઇણિ પરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે....... ૬ દિપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામ રે, અનુક્રમે શિવ સુખ લહ્યા, તેમને નય કરે પ્રણામ રે....... ૭ દ્વિતીય સ્તવન (રાગ : અલબેલાની દેશી) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહ, ભવિ પ્રાણી રે, વીર નિર્વાણ થાપના રે લોલ, For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજ લગે ઉચ્છાણિ, ભવિ પ્રાણી રે, સમકિત દૃષ્ટિ સાંભલો રે લાલ............... એ આંકણી. ૧ સ્યાદ્વાદ ઘર ઘોલીએ રે લાલ, દર્શન કરી શુદ્ધિ ભવિ૦ ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટાલો (રજ) દુઃકર્મ બુદ્ધિ...........ભ૦ સ૦ ૨ સેવા કરો જિનરાયની રે લોલ, દિલ દીઠાં મિઠાશ ભવિ૦ વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ. ........ ............ભ૦ ૦ ૩ ગુણિજન પદની નામના રે લોલ, તેહિ જ જુહાર ભટ્ટાર ભવિ૦ વિવેક રતન મેરીયાં રે લોલ, ઉચિત તે દીપ સંભાર. ..............ભ૦ સ૦ ૪ સુમતિ સુવનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ ભવિ૦ વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છી નિકાસ........................ભ૦ સ0 ૫ મૈત્રાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર ભવિ૦ દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપકાર..............ભ૦ સ0 3 For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ સિદ્ધ કન્યા પેખેરે લાલ, જાનઈયા અણગાર ભવિ૦ સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સાર ભવિ૦ અનંત ચતુષ્ટય દાયજો રે લાલ.....................ભ0 સ0 ૭ શુદ્ધયોગ નિરોધ ભવિ૦ પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિબોધ...............ભ૦ સ0 ૮ ઇણિ પરં પર્વ દિપાલિકા રે લોલ, રતાં કોડિ કલ્યાણ ભવિ૦ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લાલ, પ્રગટે સકલ ગુણખાણ. ..ભ૦ ૦ ૯ તૃતીય ચૈત્યવંદન જીવ કેરો જીવ કેરો, અછે મનમાંહિ, સંશય વેદ પદં કરી, કહી અર્થ અભિમાન વાર્યો, શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તાર્યો. ત્રિપદી પામી ગુંથીયા, પૂર્વ ચૌદ ઉદાર નય કહે તેહના નામથી, હવે જયજયકાર. શ્રી દિવાળી દેવવંદનવિધિ સમાપ્ત ૯૮. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળીનું ગાણું (૧) ભગવાન મહાવીરસ્વામીએ આસો વદ ૧૩ મધ્યરાત્રિથી આસો વદ ૦)) મધ્યરાત્રિ સુધી સોળ પહોર (૪૮ કલાક) અખંડ દેશના આપી હતી. (૨) આસો વદ ૦))ની રાત્રે પાંચ વાગે સર્વાર્થસિદ્ધમુહૂર્તમાં પર્યકાસને બેઠેલા ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. (દી) ક0) (૩) સર્વાર્થસિદ્ધમુહૂર્ત-રાત્રિની છેલ્લી ચાર ઘડી (૯૬ મીનીટ) બાકી રહે ત્યારે શરૂ થાય. (૪) આસો વદ ૦))ની રાત્રે “ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ” ની નવકારવાળી ૨૦ ગણવી. (૫) આસો વદ ૦)) ની રાત્રે પાંચ વાગે ભગવાન મહાવીરના દેવવંદન કરીને “3ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ” ની નવકારવાળી ૨૦ ગણવી. (૯) આસો વદ ૦)) ની છેલ્લી રાત્રે અર્થાત્ કાર્તિક સુદ ૧ની પ્રભાતે ગૌતમસ્વામીના દેવવંદન કરીને “ૐ હ્રીં શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ' ની નવકારવાળી ૨૦ ગણવી. (૭) લૌકીક દીવાળી હોય ત્યારે લોકોત્તર દિવાળી પર્વનું ગણણું ગણવું. (સેન.) મૌન એકાદશીનું ગાણું (૧) જંબુભરતે, અતીત ચોવીસી (૨) જં. ભ. વર્તમાન-ચો. ૪-શ્રીમહાયશસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીઅરનાથનાથાય નમઃ -શ્રી સર્વાનુભૂતિ અહત નમઃ ૧૯- શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -શ્રી સર્વાનુભૂતિનાથાય નમઃ ૧૯-શ્રીમલ્લિનાથનાથાય-નમઃ ક-શ્રી સર્વાનુભૂતિસર્વજ્ઞાય નમ: ૧૯-શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ ૭-શ્રીશ્રીધરનાથાય નમઃ ૨૧-શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ (૩) જે. એ. અનાગત ચો. (૪) ધાતકી પૂર્વ ભારતે, અપચો. ૪-શ્રીસ્વયંપ્રભસર્વજ્ઞાય નમઃ ૪-શ્રી અકલંકસર્વજ્ઞાય નમઃ ક-શ્રીદેવશ્રુત અહત નમઃ ક-શ્રી શુભંકરનાથ અહત નમઃ ક-શ્રી દેવશ્રુતનાથાય નમઃ હુ-શ્રી શુભંકરનાથનાથાય નમઃ કુ-શ્રી દેવશ્રુતસર્વજ્ઞાય નમઃ ક-શ્રી શુભંકરનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રી ઉદયનાથનાથાય નમઃ ૭-શ્રી સપ્તનાથનાથાય નમઃ (૫) ધા.પૂ.ભ.વ.ચો. (૧) ધા પૂ.ભ. અના.ચો. ૧૮-શ્રીગાંગિકનાથનાથાય નમઃ ૪-શ્રી સાંપ્રતનાથસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીગુણનાથ અર્હતે નમઃ ૬-શ્રીમુનિનાથ અહત નમ: ૧૯-શ્રીગુણનાથનાથાય નમ: -શ્રીમુનિનાથનાથાય નમઃ ૧૯-શ્રી ગુણનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીમુનિનાથસર્વજ્ઞાય નમઃ ૨૧-શ્રીબ્રોન્દ્રનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીવિશિષ્ટનાથનાથાય નમઃ (૭) પુષ્કરાર્ધ-પૂ.ભ.અ.ચો. (૮) પુષ્ક.પૂ.ભ.વ.ચો. ૪-શ્રીસુમૃદુનાથસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીઅયોગનાથનાથાય નમ: ક-શ્રીવ્યક્તનાથ અહત નમઃ ૧૯-શ્રીયોગનાથ અર્હતે નમઃ ક-શ્રી વ્યક્તિનાથનાથાય નમઃ ૧૯-શ્રીયોગનાથનાથાય નમ: -શ્રી વ્યક્તિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીયોગનાથસર્વજ્ઞાય નમઃ -શ્રીકલાશતનાથાય નમઃ ૨૧-શ્રીઅરણ્યવાસસર્વજ્ઞાય નમઃ (૯) પુષ્ક. પૂ.ભ.અના.ચો. (૧૦) ધાતકી પશ્ચિમ, ભ.અ.ચો. ૪-શ્રીપરમસર્વજ્ઞાય નમઃ ૪-શ્રીસર્વાર્થસર્વજ્ઞાય નમઃ ક-શ્રીસુદ્ધાર્તિનાથ અહત નમઃ ૬-શ્રી હરિભદ્ર અહત નમઃ ક-શ્રશુદ્ધાર્તિનાથનાથાય નમઃ ૬-શ્રીહરિભદ્રનાથાય નમઃ ૧૦૦ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬-શ્રીલુદ્ધાર્તિનાથ સર્વજ્ઞાય નમઃ ૬-શ્રી હરિભદ્રસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીનિઃકેશનાથનાથાય નમઃ ૭-શ્રી મગધાધિપનાથાય નમઃ (૧૧) ધા.પ.ભ.વ.ચો. (૧૨) ધા.પ.ભ.અના.ચો. ૧૮-શ્રીમાલયસિંહનાથાય નમઃ ૪-શ્રીદિનકસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીઅક્ષોભનાથ અહત નમઃ ૬-શ્રી ધનદનાથ અહત નમઃ ૧૯-શ્રીઅક્ષોભનાથનાથાય નમઃ ૬-શ્રીધનદનાથનાથાય નમઃ ૧૯-શ્રીઅભોક્ષનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રી ધનદનાથસર્વજ્ઞાય નમઃ ૨૧-શ્રીપ્રયચ્છસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીપૌષધનાથનાથાય નમઃ (૧૩) પુષ્ક. પશ્ચિ .ભ.અ.ચો. (૧૪) પુષ્ક. પ.ભ.વ.ચો. ૪-શ્રીપ્રલંબસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીપ્રસાદનાથનાથાય નમઃ ક-શ્રીચારિત્રનિધિ અહત નમઃ ૧૯-શ્રીવિપરીતનાથ અહત નમઃ ક-શ્રીચારિત્રનિધિનાથાય નમઃ ૧૯-શ્રીવિપરીતનાથનાથાય નમઃ ક-શ્રીચારિત્રનિધિસર્વશાય નમઃ ૧૯-શ્રી વિપરીતનાથ સર્વજ્ઞાય નમ: ૭-શ્રીપ્રશમરાજિતનાથાય નમઃ ૨૧-શ્રીસ્વામીસર્વજ્ઞાય નમઃ (૧૫) પુષ્ક.પ.ભ.અના.ચો. (૧૩) જંબુ એરવતે, અપચો. ૪-શ્રીઅઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ ૪-શ્રીદયાન્તસર્વજ્ઞાય નમઃ ક-શ્રીભ્રમણેન્દ્રનાથ અર્હતે નમઃ -શ્રીઅભિનંદનનાથ અહત નમ: ક-શ્રીભ્રમણન્દ્રનાથનાથાય નમઃ ૬-શ્રીઅભિનંદનનાથનાથાય નમઃ ક-શ્રી ભ્રમણેન્દ્રનાથસર્વજ્ઞાય નમ:-શ્રી અભિનંદનનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રી ઋષભચન્દ્રનાથાય નમઃ ૭-શ્રી રત્નશનાથનાથાય નમઃ (૧૭) જે.એ.વ.ચો. (૧૮) જે.એ.અના.ચો. ૧૮-શ્રીઅતિપાર્શ્વનાથનાથાય નમઃ ૪-શ્રીનંદિસેણસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીમરૂદેવનાથ અર્હતે નમઃ ૬-શ્રીવ્રતધરનાથ અહત નમઃ ૧૯-શ્રીમરૂદેવનાથનાથાય નમઃ ૬-શ્રીવ્રતધરનાથનાથાય નમઃ ૧૯-શ્રી મરૂદેવનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવ્રતધરનાથસર્વજ્ઞાય નમઃ ૧૦૧ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧-શ્રીશ્યામકોષ્ટસર્વશાય નમઃ ૭-શ્રીનિર્વાણનાથનાથાય નમઃ (૧૯) ધા.પૂ.એ.એ.ચો. (૨૦) ધા.પુ.એ.વ.ચો. ૪-શ્રી સૌંદર્યનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીકામનાથનાથાય નમઃ ક-શ્રી ત્રિવિક્રમનાથ અહત નમઃ ૧૯-શ્રીસંતોષિતનાથ અહત નમઃ ક-શ્રી ત્રિવિક્રમનાથનાથાય નમઃ ૧૯-શ્રીસંતોષિતનાથનાથાય નમઃ -શ્રી ત્રિવિક્રમનાથસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીસંતોષિનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીનરસિંહનાથનાથાય નમઃ ૨૧-શ્રીખેમંતનાથસર્વજ્ઞાય નમ: (૨૧) ધા.પૂ.ઐ.અના.ચો. (૨૨) પુષ્ક. પૂ.એ.એ.ચો. ૪-શ્રીમુનિનાથસર્વજ્ઞાય નમઃ ૪-શ્રીઅષ્ટાદિકાસર્વજ્ઞાય નમ: ક-શ્રીચન્દ્રદાહ અહત નમઃ ૬-શ્રીવણિકનાથ અર્હતે નમઃ ક-શ્રીચન્દ્રદાહનાથાય નમઃ ૬-શ્રીવણિકનાથનાથાય નમઃ -શ્રી ચન્દ્રદાહસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવણિકનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીદિલાદિત્યનાથાય નમઃ ૭-શ્રીઉદયજ્ઞાનનાથાય નમ: (૨૩) પુષ્ક. પૂ.એ.વ.ચો. (૨૪) પુષ્ક. પૂ.એ. અના.ચો. ૧૮-શ્રીમંતનાથનાથાય નમઃ ૪-શ્રીનિર્વાસિકસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીસાયકાક્ષ અહત નમઃ ૬-શ્રીરવિરાજ અહત નમ: ૧૯-શ્રીસાયકાક્ષનાથાય નમઃ ૬શ્રીરવિરાજનાથાય નમઃ ૧૯-શ્રીસાયકાલસર્વજ્ઞાય નમઃ -શ્રીરવિરાજસર્વજ્ઞાય નમઃ ૨૧-શ્રીતમોકંદસર્વજ્ઞાય નમઃ ૭ શ્રીપ્રથમનાથનાથાય નમઃ (૨૫) ધા.પશ્ચિ .એ.એ.ચો (૨) ધા.પશ્ચિ .એ.વ.ચો. ૪-શ્રીપરૂવાસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીનંદિકેશનાથાય નમઃ ક-શ્રીઅવબોધ અહત નમઃ ૧૯ શ્રીહરદેવ અહિતે નમઃ ક-શ્રીઅવબોધનાથાય નમઃ ૧૯-શ્રીહરદેવનાથાય નમઃ ક-શ્રીઅવબોધસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીહરદેવસર્વજ્ઞાય નમ: ૭-શ્રીવિક્રમેન્દ્રનાથાય નમઃ ૨૧-શ્રીસુશાન્તિસર્વજ્ઞાય નમ: ૧૦૨ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ધા.પશ્ચિ.એ.અના.ચો. (૨૮) પુષ્ક.પશ્ચિ.એ.એ.ચો. ૪-શ્રીમહામૃગેન્દ્રસર્વજ્ઞાય નઃ , ૪-શ્રીઅશ્વવંદસર્વજ્ઞાય નમઃ કુ-શ્રીઅશોચિત અહત નમઃ ૬-શ્રીકુટલિક અહત નમઃ ક-શ્રીઅશોચિતનાથાય નમઃ ક-શ્રીકુટલિકનાથાય નમઃ ક-શ્રીઅશોચિત સર્વજ્ઞાય નમઃ ૬-શ્રીકુટલિકસર્વજ્ઞાય નમઃ ૭-શ્રી ધર્મેન્દ્રનાથાય નમઃ ૭-શ્રીવર્ધમાનનાથાય નમઃ (૨૯) પુષ્ક. પશ્ચિ.એ.વ.ચો. (૩૦) પુષ્ક.પશ્ચિ.એ.અના.ચો. ૧૮-શ્રીવિવેકનાથનાથાય નમઃ ૪-શ્રીકલાપકસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીધર્મચન્દ્ર અહત નમઃ ૬-શ્રીવિશોમનાથ અને નમઃ ૧૯-શ્રીધર્મચન્દ્રનાથાય નમઃ ૬-શ્રીવિશોમનાથનાથાય નમઃ ૧૯-શ્રીધર્મચન્દ્રસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવિશોનાથ સર્વજ્ઞાય નમઃ ૨૧-શ્રી નંદિકેશસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીઅરણ્યનાથનાથાય નમઃ પોષઘ લેવાનું સૂત્ર કરેમિ ભંતે! પોસહં આહારપોસહં દેસઓ-સવઓ, સરીસિક્કારપોસહં સવઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવ્વાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામ, જાવદિવસ (જાવઅહોરાં, જાવસેસદિવસંરd) પજુવાસામિ. દુવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાએણે, ન કરેમિ, નકારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપ્રાણ વોસિરામિ. પોષઘ પાવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંદવડિંસો સુદંસણો ધન્નો; જેસિં પોસહપડિમ, અખંડિઆ જીવિઅંતેવિ. .... ૧ ૧૦૩ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય; જાસ પસંસઈ ભયવં દઢવયાં મહાવીરો.................. ૨ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઇ અવિધિ દુઓ હોય તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, પોસહના અઢાર દોષમાં જે કોઇ પાપદોષ લાગ્યો હો તે સવિહુ. પર્યુષણનું ચૈત્યવંદન પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પ વિહાર; ચાર માસાત્તર થિર રહે, એહીજ અર્થ ઉદાર. .......... અષાઢ સુદી ચઉદસ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમેં, પડિક્કમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરે, કરે ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. .......... ૩ જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુ ભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. ... ...... ૪ દર્પણથી નિજ રૂપનો, જુએ સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાન રમણ મુનિ ભૂપ. ..............૫ આતમ સ્વરૂપ વિલોકતાં એ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ.................... ૬ નવ વખાણ પૂજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા................. ૭ ૧૦૪ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ..... , , , ( એ નહીં પર્વ પંચમી, સર્વ સમાણી ચોથે; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. ચુત કેવલી વયણા સુણી, લહી માનવ અવતાર; શ્રી શુભ વીર ને શાસને, પામ્યા જય જય કાર.......... ૯ પર્યુષણ પર્વનું ચૈત્યવંદન વડા કલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવો. રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સોહાવો. ... હય ગય શણગારી કુમર, લાવો ગુરુ પાસે. વડા કલ્પ દિન સાંભલો, વીર ચરિત ઉલ્લાસે. ........ ૨ છઠ દ્વાદશ તપ કીજિયે, ધરીએ શુભ પરિણામ. સાધર્મી વત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. ..... જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહે જો એકવીસ વાર. ગુરુ મુખ પદ્મ ભાવશું, સુણતાં પામે પાર...... પર્યુષણ પર્વનું ચૈત્યવંદન કલ્પ-તરુવર કલ્પસૂત્ર, પૂરે મન વાંછિત; કલ્પધરે ધુરથી સુણો, શ્રી મહાવીર ચરિત. ....... ક્ષત્રિયકુંડે નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણી કૂખે, કંચન સમ કાય. પુષ્પોત્તર વરથી ચવ્યા એ, ઊપજ્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લહે, ઊપજે વિનય વિનીત.... ....... ૩ ૧૦૫ ૦ ....... ૦ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર્યુષણ પર્વ સ્તવન સુણજો સાજન સંત, પશુસણ આવ્યાં રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે. વી૨ જિણેસર અતિ અલવેસ૨, વાલા મારા પરમેસર એમ બોલે રે; પર્વ માંહે પશુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે. ચૌપદ માંહે જેમ કેશરી મોટો વાલા.., ખગમાં ગરુડ તે કહીએ રે. નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરુ લહિયે રે. ભૂપતિમાં ભરતેસર ભાખ્યો વાલા, દેવ માંહે સુર ઇંદ્ર રે. સકલ તીરથ માંહે શેત્રુંજો દાખ્યો, ગ્રહ-ગણમાં જેમ ચંદ્ર રે.. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે માટે તમે અમારી પલાવો વાલા, અઠ્ઠાઇ મહોત્સવ કીજે રે. અટ્ઠમ તપ અધિકાઇએ કરીને, . નર ભવ લાહો લીજે રે. પજુસણ.૧ ૧૦૨ દશેરા દીવાલી ને વલી હોલી વાલા, અખાતીજ દિવાસો રે. For Private And Personal Use Only પશુસણ.૨ બલેવ પ્રમુખ બહુલાં છે બીજાં, એ નહિ મુક્તિનો વાસો રે......... પજુસણ.૪ પશુસણ.૩ પશુસણ પ Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢોલ દદામા ભેરી નફેરી વાલા, કલ્પસૂત્ર ને જગાવો રે. ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મલી આવો રે...... પજુસણ.૬ સોના રૂપાને ફૂલડે વધાવો વાલા, કલ્પસૂત્ર ને પૂજો રે. નવ વખાણ વિધિએ સાંભલતાં, પાપ મેવાસી ધ્રુજ્યો રે....... Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ અટ્ઠાઈ મહોત્સવ કરતાં વાલા, બહુ જગજન ઉદ્ધરિયા રે. વિબુધ વિમલ વર સેવક નય કહે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વર્યા રે પજુસણ.૭ For Private And Personal Use Only પશુસણ.૮ પર્યુષણ પર્વ સ્તવન રીઝો રીઝો શ્રી વીર દેખી, શાસનના શિરતાજ; હરખો હ૨ખો આ મોસમ આવી, પર્વ પર્યુષણા આજ. રીઝો.૧ પ્રભુજી દેવે પર્ષદામાંહે, ઉત્તમ શિક્ષા એમ; આલસમાં બહુ કાલ ગુમાવ્યો, પર્વ ન સાધો કેમ?. રીઝો.૨ સોનાનો રજકણ સંભાલે, જેમ સોની એક ચિત્ત; તેથી પણ આ અવસ૨ અધિકો, કરો આતમ પવિત્ર,રીઝો.૩ જેને માટે નિશદિન રખડો, તજી ધરમના નેમ; પાપ કરો તો શિર પર બોજો, તો વ્યાજબી કેમ ... રીઝો .૪ ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઇ ન લેશે ભાગ પાપનો, ધનનો લેશે સર્વ; પરભવ જાતાં સાથ ધર્મનો, સાધો આ શુભ પર્વ... રીઝો.૫ સંપીને સમતાએ સુણજો, અઠાઇ વ્યાખ્યાન; છઠ કરજો શ્રી કલ્પસૂત્રનો, વાર્ષિક અઠમ જાણ. રીઝો. નિશીથ સૂત્રની ચૂર્ણિમાંહે, આલોચના વખણાય; ખમીએ હોંશે સર્વ જીવને, જીવન નિર્મલ થાય..... રીઝો.૭ ઉપકારી શ્રી પ્રભુની કીજે, પૂજા અષ્ટ પ્રકાર; ચિત્ય જુહારો ગુરુ વંદી, આવશ્યક બે કાલ....... રીઝો.૮ પૌષધ ચોસઠ પ્રહરી કરતાં, જાયે કર્મ જંજાલ; પદ્મ વિજય સમતા રસ ઝીલે, ધર્મે મંગલમાલ..... રીઝો.૯ પર્યુષણ પર્વ અતિ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી; કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી. કુંવર ગયવર ખબ્ધ ચઢાવી, ઢોલ નિશાન વગડાવોજી; સદ્દગુરુ સંગે ચઢતે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી............ ૧ પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપનાં ચારજી; ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી. પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી; આઠમે થિરાવલી સંભલાવે, પિઉડા પૂરો જગીશજી....... ૨ છઠ અઠ્ઠમ અઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીત્તેજી; વરસી પડિક્કમણું મુનિ વન્દન, સંઘ સકલ ખામીજેઇ. ૧૦૮ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠ દિવસ લગે અમર પલાવી, દાન સુપાત્રે દીજેજી; ભદ્રબાહુ ગુરુ વચન સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. .... ૩ તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરુ મહીધર જેમજી; મુનિવર માંહી જિનવર મોટા, પરવ પજુસણ તેમજી. અવસર પામી સાહમિ-વચ્છલ, બહુ પકવાન વડાઈજી; ખીમા વિજય જિનદેવી સિદ્ધાઈ, દિન-દિન અધિક વધાઈજી. ૪ અષ્ટમી તિથિનું ચૈત્યવંદન મહા શુદિ આઠમ દિને, વિજયા સુત જાયો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો........ ચૈતર વદની આઠમે, જમ્યા ઋષભ નિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચન્દ.......... ૨ માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. એથી જ આઠમ ઊજલી, જભ્યા સુમતિ નિણંદ; આઠ જાતિ કલશ કરી, નવરાત્રે સુર ઇંદ... .......... જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. ...... ૫ શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગ ભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. .........ક ભાદરવા વદ આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવાથી શિવલાસ..... ૧૦૯ .......... For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમી તિથિ સ્તવન (ઢાલ-૧). શ્રી રાજગૃહી શુભ ઠામ, અધિક દિવાજે રે; વિચરતા વીર જિણંદ, અતિશય છાજે રે. ચોત્રીશ અને પાંત્રીશ, વાણી ગુણ લાવે રે, પાઉં ધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે રે. .. તિહાં ચોસઠ સુરપતિ આવી, ત્રિગડું બનાવે રે; તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે. સુર નર ને તિર્યચ, નિજ નિજ ભાષા રે; તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે........... તિહાં ઇન્દ્રભૂતિ ગણધાર, શ્રીગુરુ વીરને રે; પૂછે અષ્ટમીનો મહિમાય, કહો પ્રભુ અમને રે. તવ ભાખે વીર નિણંદ, સુણો સહુ પ્રાણી રે; આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરો ચિત્ત આણી રે...... ૩ (ઢાલ-૨) શ્રી ઋષભનું જન્મ-કલ્યાણ રે, વલી ચારિત્ર લહ્યું ભલે વાણ રે ત્રીજા સમ્ભવનું ચ્યવન કલ્યાણ. ભવિ તુમે અષ્ટમી તિથિ એવો રે, એ છે શિવ-વધૂ વરવાનો મેવો. ...... શ્રી અજિત-સુમતિ નમિ જમ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે; જિન સાતમા ચ્યવન દીપાવ્યા.....ભવિ.૨ ૧૧૦ •.... ભવિલ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશમા મુનિસુવ્રત સ્વામી રે, જેહનો જનમ હોય ગુણ ધામી રે; બાવીસમા શિવ વિસરામી......... ...ભવિ.૩ પારસનાથજી મોક્ષ મહેતા રે, ઇત્યાદિક જિન ગુણવત્તા રે; કલ્યાણક મુખ્ય કદન્તા...................ભવિ.૪ શ્રી વીર નિણંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણ ખાણી. ........ ભવિ.૫ અષ્ટ કર્મ તે દૂર પલાય રે, એથી અડ-સિદ્ધિ અડ-બુદ્ધિ થાય રે; તે કારણ સેવા ચિત્ત લાય...............ભવિ. શ્રી ઉદય સાગર સૂરિરાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે; તસ ન્યાય સાગર ગુણ ગાયા. ........ .....ભવિ.૭ વીeપ્રભુનું હાલરડું માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે, - ગાવે હાલો હાલો હાલરૂવાના ગીત સોના રૂપા ને વળી રત્ન જડિયું પારણું, રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત... હાલો હાલો હાલો મારાં નંદને રે ..................... જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે આંતરે, હોશે ચોવીસમા તીર્થંકર જિન પરિમાણ ૧૧૧ છે જે; For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃતવાણ...હાલો ............. ૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ જિનાજી પાસે પ્રભુનાં શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ..હાલો.............. ૩ મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ...હાલો મુજને દોહલો ઊપન્યો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય...હાલો કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સુપને દીઠ વસવાવીસ...હાલો નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાળ, હસશે ભોજાઈઓ કહી દીયર મારાં લાડકા, હસશે રમશે ને વળી ચૂંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠંસા દેશે ગાલ..હાલો ૧૧૨ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન નવલા ચેડારાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચર્સ મામીના ભાણેજ છો, નંદન મામલિયાના ભાણેજા સુકુમાર, હસશે હાથે ઉછાળી કહીને હાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ..હાલો .............. નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડિયાં ઝાલર મોતી કસબી કોર, નીલા પીલા ને વળી રાતા સર્વે જાતિના, પહેરાવશે મામી મારાં નંદકિશોર...હાલો નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર, નંદન મુખડા જોઈને લેશે મામી ભામણા, નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર...હાલો......... નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ, તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ...હાલો ....... ૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો, વળી સુડા મેના પોપટ ને ગજરાજ, સારસ હંસ કોયલ તીતર ને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ હાલો ............ ૧૨ છપ્પન કુમરી અમરી જલકળશે નવરાવિયા, નંદન તમને અમને કેલીઘરની માંહી, ૧૧૩ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ફૂલની વૃષ્ટિ કીધી યોજન એકને મંડલે, બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી.. હાલો ..... ૧૩ તમને મેરુગિરિ પર સુરપતિએ નવરાવિયા, નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય, મુખડા ઉપર વારું કોટિ કોટિ ચંદ્રમા, વળી તન પર વારું ગ્રહ-ગણનો સમુદાય...હાલો ....... ૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી મોટે સાજ, પસલી ભરશું શ્રીફળ ફોકળ નાગરવેલશું, સુખલડી લેશું નિશાળિયાને કાજ..હાલો ............. નંદન નવલા મોટા થાશો ને પરણાવશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર, સરખા વેવાઈ વેવાણને પધરાવશું, વર-વહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર...હાલો......... ૧ પીઅર સાસર માહરા, બેહુ પખ નંદન ઊજળા, મારી કૂખે આવ્યાં તાત પનોતા નંદ, માહરે આંગણે યુઠા, અમૃત દૂધે મેહુલા, માહરે આંગણે ફળિયા, સુરતરુ સુખના કંદ...હાલો .... ૧૭ ઈણી પેરે ગાયું માતા ત્રિસલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્રતણા સામ્રાજ, બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું, જય જય મંગલ હોજો, દીપવિજય કવિરાજ..હાલો...૧૮ ૧૧૪ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીપ્રભુનું ૨૭ ભવનું સ્તવન (પાંચ ઢાળ) (દોહા) શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત પણ સમકિત પામ્યા પછી, અંતે થયાં અરિહંત (ઢાળ પહેલી) પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી! ધરીએ સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે, પ્રાણી ૧ ૨ ૩ For Private And Personal Use Only ૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય દાન દેઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે, પ્રાણી ૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ પૂછે કિમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિયોગ રે, પ્રાણી૩ હર્ષભરે તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ ભોજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરું આજ રે, પ્રાણી૪ પગવટીએ ભેળા કર્યાં રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભો રે, ભાવ માર્ગ અપવર્ગ રે, પ્રાણી .... ૫ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગુરુ ઓળખાવિયા રે, દીધો વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમકિત સાર રે, પ્રાણી શુભ ધ્યાને મરી સુર હુઆ રે, પહેલાં સ્વર્ગ મઝાર પલ્યોપમ આયુ ઍવી રે, ભરત ઘરે અવતાર રે, પ્રાણી .. ૭ નામે મરચી યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે, પ્રાણી ૮ (ઢાળ બીજી) નવો વેશ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા, જળથોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે.... ધરે ત્રિદંડી લાકડી મોટી, શિર મુંડણ ને ધરે ચોટી, વળી છત્ર વિલેપન અંગે, ભૂલથી વ્રત ધરતો રંગે.......... ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ.............. જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરિચી નામ વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલાં. . ૪ ચક્રવર્તી વિદેહે થાશે, સુણો આવ્યા ભરત ઉલ્લાસે મરિચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. ...... ૫ તમે પુન્યાઈવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો નવિ વંદુ ત્રિદંડીક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ........ ૩ એમ સ્તવના કરી ઘેર જાવે, મરિચી મન હર્ષ ન માને મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ........ ૭ ૧૧૦ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ માહરું કહીશું નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો...... ૮ - એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ...... ૯ દેશના સુણી દીક્ષા યાસે, કહે મરિચી લીયો મુનિ પાસે રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે........૧૦ તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરિચી એમ મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો...... ૧૧ મરિશી કહે ધર્મ ઉભયમાં, લીએ દીક્ષા યૌવન વયમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર...... ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગ સધાય દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી.... ૧૩ (ઢાળ ત્રીજી) પાંચમે ભવે કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેશે મરી ....... ૧ - કાલ બહુ ભમિયો સંસાર, ધૃણાપુરી છઠો અવતાર બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડીક વેશ ધરાય .. ૨ સૌધર્મે મધ્ય સ્થિતિયે થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુલખ સાઠે મુઓ .... ૩ મધ્ય સ્થિતિએ સુર સર્ગ ઈશાન, દશમે મંદિર પુર દ્વિજઠાણ લાખ છપ્પન પૂરવ આયુધરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી . ૪ ૧૧૭ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી પૂરવ લાખ ચુમ્માલીશ આય, ભારદ્વીજ ત્રિદડીક થાય....૫ તેરમે ચોથે સર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી ચઉદને ભવ રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવનું આય .. ૩ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સર્વે મરીને ગયો સોળમે ભવ કોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય....૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા .. ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પિરિયા હસ્યા ગોઇંગે મુનિ ગર્વે કરી, ગન ઉછાળી ધરતી ધરી....... ૯ તપ બળથી હોજો બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા ..... ૧૦ (ઢાળ ચોથી) અઢારમે ભવે સાત, સુપન સુચિતસતિ, પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપજ્યા, પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિમાંથી ચવી સંસારે, ભવ બહુલા થયાં બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની, મૂકાએ સંચર્યા ......... ૨ ૧૧૮ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાય ધનંજય ધારણી રાણીયે જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ જીવિયા પ્રિય મિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર દશા પાલી સહી .................... મહાશકે થઈ દેવ ઈણે ભરતે ચવી, છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી અગિયાર લાખને એંશી હજાર છસ્સે વળી, ઉપર પિસ્તાળીશ અધિક પણ દિન રુળી વિશ સ્થાનક માસખમણે ભવસ્જીવ સાધતાં, તીર્થંકર નામ કર્મ તિહાં નિકાચતા ... લાખ વરસ દીક્ષા પર્યાય તે પાલતા, છવ્વીશમે ભવ પ્રાણત કલ્પે દેવતા સાગર વીશનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે ... 9 (ઢાળ પાંચમી) નયર માહણકુંડમાં વસે રે, મહા ઋદ્ધિ ઋષભદત્ત નામ દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે, પેટ ૧ બાશી દિવસને અંતરે રે, સુર હરિ-ણગમેષી આય સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છટકાય રે, ત્રિશલા ૨ નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે, નામે ૩ ૧૧૯ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ બાર વરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક શિર કીધ રે, શિવ સંઘ ચતુર્વિધ થાપિયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે, લગ ૫ ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર છત્રીશ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરિવાર રે, બીજો ૩ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ બહોતેર વરસનું આઉખું રે, દિવાલીયે શિવપદ લીધ રે, દિવાલી ૭ અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદી અનંત નિવાસ મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે, તન . ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવી માટે લોકાકાશ તો અમને સુખિયા કરો રે, અમે ધરીએ તમારી આશ રે, અમે ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજિયે કુમતિનો લેશ રે, નવિ ૧૦ મ્હોટાનો જે આશરો રે, તેથી પામિયે લીલ વિલાસ દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે, શુભ૧૧ (કળશ) ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો મેં થયો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરી સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજય જય જય કરો. ૧૨૦ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री द्वादशांग पुरूषः पादयुगधारू गातवर्गचदायबाहताशीवासरथपुति श्री आगमपुरुष For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सरस्वती यंत्र-मंत्र हसा ale हस्प्रे क्रा मा हसौँ हम्ल्यूँ हस्एँ त्रिपुर शारदायै भैरव्यै देवतायै नमः हा श्रीं क्लीं वाग्वादिनी सरस्वती मम जिह्वाग्रे वासं कुरु-कुरु स्वाहा Ko l amillenpal Re:(07/ 02040 For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ジンジン פל नमः मः न नम नए नमः Vocale www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ਸਭ ਤੋਂ ਹ ऍ रम 1 Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૈલાશપશ સ્વાધ્યાય સાગર ભાગ-૧ નવમeણાદિ સ્તોત્ર કૈલાસ-પા સ્વાધ્યાય સાગર ભાગ-૨ થાક પ્રકરણ, ત્રણ ભાણ, 9 કર્મગ્રંથ, તવાર્થ, પંથસૂત્ર (સંપૂર્ણ) લાણ-પs Pવાધ્યાય સાગર ભાગ- 3 શ્રમણજ્યિાના સૂત્રો, ઉપયોગી માહિતી કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-૪ દશવૈકાલિક સૂત્ર, બૃહત્સંગ્રહણી, લઘુ ક્ષેત્રમાણ કૈલાસ પા હવાધ્યાય સાગર ભાગ-૫ વીતરાણ સ્તોત્ર, મહાદેવ તોગ, ઈન્દ્રિયપરાજય શતક, વૈરાગ્ય શતક, જ્ઞાનમાર, પ્રશમતિ, શિષ્યોર્પોનિષદ, જૈનોપનિષ આભાવબોઘકુલ, ગુણાનુરાગકુલક, ગૌતમકુક્ષક, ભાવકુas, વિકારવિરોઘડુલક, સાઘુનિયમક્લક કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-3 શાંતસુધારણ, યોગશાસ્ત્ર, અષ્ટપ્રકરણ, થઉશeણપયન્ની, આઉટપચ્ચકખાણપથક્ષી કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-૭ યોગસાર પ્રકરણ, સિંદુર પ્રકરણ અધ્યાત્મ ઉપનિષદુ, અધ્યાત્મ કલ્પદ્રુમ કૈલાસ-પદ દવાધ્યાય સાગર ભાગ-૮ દેવવંદન, જ્ઞાનપૂજા, મૌન એકાદશી ગણણું, દિવાળી ગણણું કૈલાશ-પsણ સ્વાધ્યાય સાગર ભાગ-( પ્રવજ્યા તીર્થ તપમાળવિધિ, વિવિઘવિધિ, સંખ્યા, ઉપયોગી સંગ્રહ आचरा Rા છે CONCEPT : BIJAL CREATION: 079-22112392 For Private And Personal Use Only