________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનમથી વ૨ ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીસ નિરધાર, દેવે કીધા ઉદાર; વિ ચોત્રીસ ધાર, પુણ્યના એક પ્રકાર, નમીયે નરના૨, જેમ સંસાર પાર. એકાદશ અંગા, તેમ બારે ઉવંગા; ષટ્ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન્ન સુસંગા, સાંભળો થઈ એકંગા; અનુયોગ બહુ ભંગા, નંદિ સૂત્ર પ્રસંગા. પાસે યક્ષ પાસો, નિત્ય કરતો નિવાસો, અડતાલીશ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિઘ્નના વૃંદ પાસો.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ : માહરા પાસજી રેલો...)
જિનજી ત્રેવીશમો જિન પાસ, આશ મુજ પૂરવે રે લો ....... જિનજી ઈહભવ પરભવ દુ:ખ, દોહગ સવિ ચૂરવે રે લો માહરા. જિનજી આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જ્યો રે લો માહરા. જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
For Private And Personal Use Only
૪
માહરા નાથજી રે લો.
માહરા.૧