________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનજી જાનુ, પ્રમાણ નિર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લો; માહરા. જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; માહરા. જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લો; માહરા. જિનજી જે નમે અમ પરે,
તે ભવિ ઉર્ધ્વગતિ લહેરે લો. ......... માહરા.૨ જિનજી પાદપીઠ સિંહાસન,
વ્યંતર વિરચિયે રે લો, માહરા. જિનાજી તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દીયે રે લો; માહરા. જિનાજી નિરખી હરખે નેહ, તેહનાં પાતક ખપે રે લો..
માહ૨.૩ જિનાજી દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો. માહરા. જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવનપતિપણો રે લો, માહરા. જિનાજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો; માહરા. જિનજી રાગી દ્વેષી દેવ કે, તે ભવમાં અટે રે લો.............. માહરા.૪
૨૮
For Private And Personal Use Only