________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનાજી પૂજક-નિંદક દોય કે, તાહરે સમપણે રે લો. માહરા. જિનજી કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત ગણે રે લો; માહરા. જિનાજી પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરે રે લો, માહરા. જિનજી તેહ સ્વભાવે ભવ્ય કે, ભવ સાયર તરે રે લો, .............
...... માહરા.પ શ્રી મહાવીર સ્વામી દેવવંદન
ચૈત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રીયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો. મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોંત્તેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય. ................ ૨ ખીમા વિજય જિનરાયનો એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યો, પદ્મવિજય વિખ્યાત......
થોય મહાવીર જિગંદા રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા, સુર નરવર ઇંદા, નિત્ય સેવા કરંદા, ટાલે ભવ ફંદા, સુખ આપે અમંદા...
૨૯
......... ૧
For Private And Personal Use Only