________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી સુગંધ સુર કુસુમની, અરિહંતાજી. વૃષ્ટિ હોય સુરસાલ; ભગવંતાજી પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિહંતાજી. વૃક્ષ નમે અસરાલ..................................ભગ0 3 જિન ઉત્તમ પદ પાની, અરિહંતાજી. સેવા કરે સુર કોડિ; ભગવંતાજી. ચાર નિકાયના જઘન્યથી, અરિહંતાજી. ચૈત્યવૃક્ષ તેમ જોડી......
..ભગ ૭ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાશ; વામા માત જનમીયા, અહિ લંછન જાસ.. અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. એકસો વરસનું આઉખુંએ, પાલી પાસકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ...............
થોથ શ્રી પાસ નિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા; લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા..
-
જે
જે
For Private And Personal Use Only