________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ........સ૦ ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જુત્ત;
ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત.......સ૦ ૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય; બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત.
બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબલ્વાદિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અશ્રુવ સ્વરૂપ........... અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા યોગ્ય તે જ્ઞેય; તે ચઉ ભેદે ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. જાણે આદેશે કરી, કેટલા પર્યાય વિશેષ; ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિષ્ઠ. સામાન્યાદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. અતીત અનાગત વત્તના, અદ્ધા સમય વિશેષ, આદેશે જાણે સહુ, વિતથ નહી લવલેશ. ભાવથી વિ હું ભાવનો, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લદંત.......
૪૯
For Private And Personal Use Only
સ૦ ૧૯
સ૦ ૨૦
.સ૦ ૨૧
.....
.સ૦ ૨૨
.સ૦ ૨૩
અશ્રુત નિશ્ચિત માનીયે, મતિના ચાર પ્રકાર; શિઘ્ર સમય રોહા પરે, અકલ ઔત્પાતિકી સાર. ...સ૦ ૨૫
સ૦ ૨૪