SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનય કરતાં ગુરૂ તણો, પામે મતિ વિસ્તાર; તે વિનયીકી મતિ કહી, સઘલા ગુણ શિરદાર........સ) ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદિસૂત્ર મઝાર................સવ ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપુર; કમલવને મહાહંસને, પારિણામિકી એ સબૂર. અડવીશ બત્રીસ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જેહ; દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ........સ. ૨૮ દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન (ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રુતજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે! કહી ચૈત્યવંદન કહેવું). શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, ઋતથી ટલે સંદેહ; અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા, તેહનો ભાગ અનમો, વચન પર્યાયે આખ્યા; વલી કથનીય પદાર્થનો એક ભાગ અનંતમો જેહ, ચઉદે પૂર્વમાં રચ્યો, ગણધર ગુણ સસનેહ.......... માંહોમાંહે પૂરવ ધરા, અક્ષર લાભે સરિખા, છઠાણ વડિયા ભાવથી, તે મૃત મતિય વિશેષા; તેહિ જ માટે અનંત મે, ભાગ નિબદ્ધા વાચા, For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy