________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી, નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; ગણધરે ગુંથાણી, સાંભળે જેહ પ્રાણી, કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ....... સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત્વ ખપાવે, શુદ્ધ સમ્યક્ત પાવે; પુણ્ય થોક જમાવે, સંઘ ભક્તિ પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ................. ૪
શ્રી મક્ષિજિન-કેવલજ્ઞાનકલ્યાણક-સ્તવન (રાગ : સાંભળ રે તું સજની મોરી, રજની કિહાં રમી.) મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલવેસર અવિનાશીજી! પરમેશ્વર પૂરણ પદ ભોક્તા, ગુણરાશિ શીવવાસી; જિનાજી બાવોજી...... ........ ૧ મલ્લિ જિણંદ મુનીંદ, ગુણગણ ગાવોજી ટેક૦
મૃગશિર શુદિ એકાદશી દિવસે, ઉપન્યું કેવલજ્ઞાનજી; લોકાલોક પ્રકાશક ભાસક,
પ્રગટ્યો અભિનવ ભાણ...જિ. મલ્લિ૦ ૨ મત્યાદિક ચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાયજી; ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ, તરણિ તેજમાં જાય. .....
જિ. મલ્લિ૦ ૩
For Private And Personal Use Only