________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી અવધિજ્ઞાનના દુહા
અસંખ્ય ભેદ અવધિ તણા, ષટ્ તેહમાં સામાન્ય; ક્ષેત્રપનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ. લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ધામ. ઉપન્યો અવધિ જ્ઞાનનો, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. (ઉપરનો દુહો સર્વ ખમાસમણે કહેવો.) જે ક્ષેત્રે ઓહી ઉપજ્યું, તિહાં રહ્યો વસ્તુ દેખંત; થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. અંગુલ અસંખ્યેય ભાગથી, વધતું લોક અસંખ્ય; લોકાવિધ પરમાધિ, વર્ધણાન ગુણકંખ્ય. યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધ અધ પૂરવ યોગથી, એહવો મનનો કામ. ..... ઉ૫૦ ૪ સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત; દેખી પ્રતિપાતિ હોય, પુદ્દગલ દ્રવ્ય એકાંત. એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલ નાણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
...........
For Private And Personal Use Only
*****....
ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન
.........
૧
ઉપ૦ ૨
ઉ૫૦ ૩
.... ઉ૫૦ ૫
(ખમાસમણ દેઈ, ઇચ્છાકારેણ
સંદિસહ
ભગવન્!
શ્રીમન:પર્યવજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી
ચૈત્યવંદન કરવું.)
ઉ૫૦ ૬