________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... પૂજો ૧
(જંકિંચિ. નમુત્થણે. જાવંતિ ખમા જાવંત, નમોહતુ કહી સ્તવન કહેવું.)
શ્રી અવધિજ્ઞાન - તવન (રાગ : કુમાર ગભારો નજરે દેખતાં જી.) પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એ ગુણ હોય રે; સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહોદય જોય રે..........
શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વિપ સાગર સાત-સાત રે, વીર પસાયે દોષ વિભંગ ગયો રે,
પ્રગટ્યો અવધિ ગુણ વિખ્યાત રે.... પૂજો૦ ૨ ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરૂ રે, કોઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે...................... પૂજો૦ ૩
ચારશે એક લાખ તેત્રીશ સહસ છે રે, ઓહી નાણી મુણાંદ રે; ઋષભાદિક ચઉવીશ નિણંદના રે,
નમે પ્રભુ પદ અરવિંદ રે. ........ પૂજો૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડ ગોયમ સ્વામી રે;
પક
For Private And Personal Use Only