________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય; શેયની નવનવી વર્ણના રે, સમયમાં તેહ જણાય રે.
................ભવિયા. વંદો) ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે;
.................... ભવિયા. વંદો) ૫ ગુણ અનંત જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મીસૂરિ તે લહેરે, જ્ઞાન મહોદય ગેહ રે.
.......ભવિયા. વંદો) ૯ (જયવયરાય પૂરા કહેવા ખમાસમણ દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઇચ્છુ. કરેમિ કાઉસગ્ગ વંદણવરિઆએ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોડતુ કહી હોય કહેવી.)
કેવલજ્ઞાન થોથ છત્ર ત્રય ચામર, તરૂ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર, વંદે લક્ષ્મીસૂરિ, કેવલજ્ઞાન ઉદાર........... (ખમા) દઈ, ઊભા થઈને કેવલજ્ઞાનના ગુણનો દુહો બોલીને ખમાતુ આપવું.)
..............
૧
For Private And Personal Use Only