________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવવધૂ વરીયા જિનવર ઉત્તમ નેમ રે, પ્રીતમજી. પદ્મ કહે પ્રભુ રાખ્યો અવિચલ પ્રેમ; માહરા પ્રીતમજી...૫
શ્રી અર્જુજ ગિરિવર (આબુ) સ્તવન
(રાગ : કોયલો પર્વત ધૂધલો રે લો...) આબુ અચલ રળિયામણો રે લો, દેલવાડે મનોહર, સુખ૦ રે, વાદલીયે સ્વર્ગશું રે લો. ટેક. બાર પાદશાહ વશ કીયા રે લો, વિમલમંત્રીશ્વર સાર, સુખ૦ રે, તેણે પ્રાસાદ નિપાઈયો છે લો, ઋષભજી જગદાધાર બલિહારી રે. .... છે. આબુ) ૧
તેહ ચૈિત્યમાં જિનવરૂ રે લો, આઠમેં ને છોંતેર, સુખ૦ રે, જેહ દીઠે પ્રભુ સાંભરે રે લો,
મોહ કર્યો જેણે જેટ, બલિહારી રે. આબુ) ૨ દ્રવ્ય ભરી ધરતી માપી (મવી) રે લો, લીધી દેઉલ કાજ; સુખ૦ ચિત્ય તિહાં મંડાવીયો રે લો, લેવા શિવપુર રાજ; બલિહારી રે..................... આબુ) ૩
પન્નરશે કારીગરા રે લો, દવી ધરા પ્રત્યેક, સુખ તેમ મર્દનકારક વલી રે લો, વસ્તુપાલ એ વિવેક. બલિહારી રે.. આબુ) ૪
૩૭.
For Private And Personal Use Only