________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
(નીચે બેસી નમુત્થણ૦ જાવંતિ ચેઈઆઇ) ખમા જાવંત કેવિસાહુ0 નમોડતુ0 કહી સ્તવન કહેવું.)
શ્રી પ્રથમ જિન-eતવન પ્રથમ જિનેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઈન્દ્રાણી નયન ને,
ભંગ પરે લપટાય. ..... ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેથી પ્રતિહત તેહ, માનું કોઈ નહિ કરે,
જગમાં તુમ શું રે વાદ. ૨ વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને,
જેહ ઘરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રૂધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી,
દૂધ સહોદર હોય...... ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર, ચર્મ ચક્ષુ ધણી,
એહવા તુજ અવદાત...૫ ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા,
સમવાયાંગે પ્રસિદ્ધ....
For Private And Personal Use Only