SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ વાંદિએ અને સામાયિક તથા પોસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ અથવા દેરાસર મધ્યે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રીફળ, જિનમૂર્તિ સ્થાપીએ તથા મહોત્સવથી પોતાને ઠામે સ્નાત્ર ભણાવીએ, અને આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પૂજા કરીએ, તથા ઉજમણું માંડ્યું હોય ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રીસૌભાગ્યપંચમીના દેવ વાંદીએ. દેવવંદન વિધિ પ્રથમ પ્રકટ નવકાર કહી, ઈરિયાવહી૦ પડિકમ્મી એક લોગસ્સ કાઉસગ્ગ ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, લોગસ્સ કહી, ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મતિજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં ? ઈચ્છું એમ કહી યોગમુદ્રાએ (ડાબો ઢીંચણ ઉભો કરી) ચૈત્યવંદન કરીએ. પ્રથમ શ્રી મતિજ્ઞાન શ્રી મતિજ્ઞાન ચૈત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમી તણો, સમયલ દિવસ શણગાર; પાંચ જ્ઞાનને પૂજીયે, થાય સફળ અવતાર. સામાયિક પોસહ વિષે, નિરવઘે પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાનધ્યાન મનોહાર. પૂર્વ દિશે, ઉત્તર દિશે, પીઠ રચી ત્રણસાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપીજે સુખકાર. .......... ૪૩ For Private And Personal Use Only ********** ૧ ર ૩
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy