________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન
અષ્ટાપદ અરિહંતજી, મ્હારા વ્હાલાજી રે; આદીશ્વર અવધાર નમીયે નેહશું, મ્હારા વ્હાલાજી રે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ હજાર મુણીંદણું, મ્હારા વ્હાલાજી રે, વરીયા શિવવધૂ સાર, નમીયે, નેહશું.
ભરત ભૂપે ભાવે કર્યો, મ્હારા વ્હાલાજી રે, ચૌમુખ ચૈત્ય ઉદાર; નમીયે નેહશું, જિનવર ચોવીશે જિહાં, મ્હારા વ્હાલાજી રે, થાપ્યા અતિ મનોહાર, નમીયે નેહશું. ..... વર્ણ પ્રમાણે બીરાજતા, મ્હારા વ્હાલાજી રે, લંછન ને અલંકાર, નમીયે નેહશું. સમ નાસા એ શોભતા, મ્હારા વ્હાલાજી રે. ચિંહુ દિશે ચાર પ્રકાર, નમીયે નેહશું. . મંદોદરી રાવણ તિહાં, મ્હારા વ્હાલાજી રે નાટક કરતાં વિશાલ, નમીયે નહેશું, ત્રુટી તંત તવ રાવણે, મ્હારા વ્હાલાજી રે, નિજ કર વીણા, તત્કાલ, નમીયે નેહશું. કરી બજાવી તિણે સમે, મ્હારા વ્હાલાજી રે, પણ નવિ તોડ્યું તે તાન; નમીયે નેહશું. તીર્થંકર પદ બાંધીયું, મ્હારા વ્હાલાજી રે, અદ્ભુત ભાવસું ગાન, નમીયે નેહશું.
૪૦
For Private And Personal Use Only
૫