________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌમુખ ચૈત્ય જુહારીયે રે લો,
મરૂધરમાં જેમ અંબ, બલિહારી રે.આબુ૦ ૧૦ બાણું કાઉસ્સગ્ગીઆ તેહમાં રે લો, અગન્યાસી જિનરાય, સુખ૦ અચલગઢે બહુ જિનવરા રે લો, બંદુ તેહના પાય. બલિહારી રે.
. આબુ૦ ૧૧ ધાતુમયી પરમેશ્વરા રે લો, અભૂત જાસ સ્વરૂપ; સુખી ચૌમુખ મુખ્ય જિન વંદતાં રે લો,
થાયે નિજ ગુણ ભૂપ. બલિહારી રે.આબુ) ૧૨ અઢારશે ને અઢારમાં લો (૧૮૧૮) ચૈત્ર વદી ત્રીજ દિન; સુખ૦ પાલણપુરના સંઘશું રે લો, પ્રણમી થયો ધન ધન્ય, બલિહારી રે. ............આબુ) ૧૩
તિમ શાન્તિ જગદીશરૂ રે લો, યાત્રા કરી અભૂત; સુખી જે દેખી જિન સાંભરે રે લો,
સેવા કરે પુરૂહૂત. (ઈદ્ર) બલિહારી રે.આબુ) ૧૪ એમ જાણી આબુ તણી રે લો, જાત્રા કરશે જેહ; સુખી જિન ઉત્તમ પદ પામશે રે લો, પદ્મવિજય કહે તેહ. બલિહારી રે................આબુ) ૧૫
૩૯
For Private And Personal Use Only