________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achar
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયેલ. એ દ્રવ્યનો ઉપયોગ પ્રસ્તુત પ્રકાશનમાં થયેલ છે. અમો તે સહુ નામી-અનામી દાતાશ્રીઓનો અત્રે આભાર માનીએ છીએ.
વિશુદ્ધ ક્રિયાપાત્ર પૂજ્ય મુનિપ્રવર શ્રી રૈલોક્યસાગરજીએ સાધુ-સાધ્વીજી ભગવંતોમાં વ્યાપક પણે આદર પ્રાપ્ત થયેલ સ્વાધ્યાય સાગર ગ્રંથ અત્યંત પરિશ્રમ લઇને આદ્ય સંપાદનનું કાર્ય કરેલ. એ મુનિપ્રવરનું સ્મરણ કરીને હાર્દિક અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથના પાઠશુદ્ધિ સંશોધનમાં તથા ગ્રંથ માટે મહત્વનું માર્ગદર્શન દર્શાવ્યું, તેવા મુનિવરો મુનિશ્રી હેમચંદ્રસાગરજી, મુનિશ્રી નિર્વાણસાગરજી તથા મુનિશ્રી અજયસાગરજીને તેમના સ્તુત્ય કાર્ય બદલ સંપૂર્ણ સાધુવાદ ઘટે છે.
આ સમગ્ર ગ્રંથના સંપાદન કાર્ય માટે પૂ. મુનિશ્રી પરત્નસાગરજી આદિ એ ખૂબ શ્રમ કરેલો છે તેની અમે અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથના મુફ સંશોધનમાં યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયવર્તિની સા. શ્રી રત્નત્રયાશ્રીજી, સા. શ્રી નલિનયશાશ્રીજી તથા સા. શ્રી જયનંદિતાશ્રીજી એ પણ અમૂલ્ય સહયોગ કર્યો છે. તેમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ.
For Private And Personal Use Only