________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભાસે; સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે..... શ્રી નમિનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. નીલમમલ લંછન ભલું, પંદર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણગણમણિ ગેહ.......... દશ હજાર વરસ તણું એ, પાલ્ય પ્રગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય.
- થોચ નમિયે નમિગેહ, પુણ્ય થાયે ક્યું દેહ, અધ સમુદાય જેહ, તે રહે નાંહી રે; લહે કેવલ તેહ, સેવન કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહ....................... શ્રી નેમિનાથ જિન દેવવંદન
થેલ્વવંદન નેમિનાથ બાવીશમાં, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય......
..........
૨૩
For Private And Personal Use Only