________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીરે માહરે હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મન તણા; જીરે જી. જીરે માહરે વિજયલક્ષ્મી શુભ ભાવ.
અનુભવ જ્ઞાનના ગુણ ઘણા..... જીરે જી. ૭ (જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ન કરૂં? ઇચ્છે! કરેમિ કાઉસગ્ગ વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સનો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારી થાય કહેવી.)
મન:પર્યવજ્ઞાન - થોથ
(રાગ : શંખેશ્વર પાસ જિનેશ્વર) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી જી, છબસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપધારીજી; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લોક વિસ્તારીજી, તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારીજી.. ૧ (પછી, ખમા. દઈ, ઊભા થઈને મન:પર્યવ જ્ઞાનના ગુણ પ્રમાણે બે ખમાતુ આપવા.)
મનપર્વવજ્ઞાન-દુહા મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ, tવ મનોગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ ઘટ એ પુરૂષે ધારીયો, ઇમ સામાન્ય ગ્રહંત, પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત.
ઉ૧
For Private And Personal Use Only