________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
••••
,,,,,
જ
સંઘ દુરિત હરહિ, દેવ દેવી વરેહિ, કુબેર સુરેહિ, રૂપવિજય પ્રદેહિ.
દ્વિતીય થોથ મલ્લિજિન નામે, સંપદા કોડિ પામે, દુર્ગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે; સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે, કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. પંચ ભરત મઝાર, પંચ ઐરાવત સાર, ત્રિતું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર; કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર, જિમ કરી ભવપાર, જઈ વરો સિદ્ધિ નાર. જિનવરની વાણી, સૂત્રમાં ગુંથાણી, ષ દ્રવ્ય વખાણી, ચાર અનુયોગ ખાણી; સગભંગી પ્રમાણી, સપ્તનથી ઠરાણી, સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. વૈરૂટયા દેવી, મલ્લિજિન પાય સેવી, પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિડયે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી, રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરવી.
For Private And Personal Use Only