________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...... ૧
મુખ જિમ અરવિંદો, જાસ સેવે-સુરીંદો, લહો પરમાનંદો, સેવના સુખ કંદો. (આ થોય કહી ઊભા ઊભા જયવિયરાય “આભવમખંડા” સુધી કહેવા. સોલમા, બાવીસમાં, ત્રેવીસમા અને ચોવીસમાં તીર્થંકરપ્રભુના દેવવંદનનો વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણવો, અને બાકીના અઢાર પ્રભુનો વિધિ, બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણવો.) - શ્રી સંભવનાથ જિન દેવવંદન
ચેત્યવંદન સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સાથ... સેના નંદન ચંદને, પૂજો નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મન રંગે. સાત લાખ પૂરવ તણુંએ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય.............
..........
ચોથ
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષડૂ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતાને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દોહગ વાતા, જાસ નામે પલાતા.......
૧૦
For Private And Personal Use Only