________________
યામશતક
યેાગ્યતા નથી હાતી, એટલે ઉપર નિર્દેશેલા અધિકારીના ચાર વર્ગામાં પરસ્પર યાગ્યતાનું તારતમ્ય શું છે અને પ્રત્યેક વર્ષોંમાં સમાતા અધિકારીએમાં પણ પરસ્પર યાગ્યતાનું તારતમ્ય કયા. પ્રકારનું છે એ જરા વિગતે સમજવું આવશ્યક હાઈ અત્રે એની ચર્ચા કરીશું.
२०
અજ્ઞાતકાળથી જીવ અજ્ઞાન અને રાગદ્વેષના વમળમાં પડેલે હાઈ જાતજાતના આઘાત-પ્રત્યાઘાતા સહન કરતા આવે છે; પણ નદીપાષાણુગેાલક ન્યાયથી કયારેક એના અજ્ઞાન આદેિ મળની તીવ્રતા કાંઈક ઓછી થતાં એના સાંસારિક ભેગરસ એસરવા માંડે છે અને એનાથી મુક્ત થવાની વૃત્તિ પ્રગટે છે. એ સ્થિતિ મુક્તિ પ્રત્યેના અદ્વેષની છે. ખરી રીતે આ સ્થિતિ આવે ત્યારથી જ યેાગમાના અધિકાર શરૂ થાય છે અને એ જ ખરા ધર્માધિકાર છે. આ સ્થિતિ આવે છે ત્યારે ચિત્તમળની તીવ્રતા એટલી બધી ઓછી થઈ જાય છે કે તેને લીધે હવે તે જીવ બધાં કર્માંમાં મુખ્ય એવા માહનીય કના નવા સંસ્કાર પાડે તાય તે સસ્કાર જૈન પરિભાષા પ્રમાણે એક કાડાકાડ સાગરાપમ કરતાં પણ ટૂંક મુદ્દતના પડે છે અને એવા જીવ ફરી માહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ, જે સિત્તેર કાડાકાડ સાગરોપમ માનવામાં આવી છે તે, નિર્માણુ નથી કરતા. તેથી જ એવા મુકિત પ્રત્યે અદ્વેષી અને મેાહની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન ખાંધનાર જીવને અપુનર્બંધક કહ્યો છે. અપુનખૈધક અવસ્થાથી માંડી ગ્રંથિભેદ યા સમ્યગ્દષ્ટિ સુધીના એક કાળ, સમ્યગ્દષ્ટિથી માંડી દેશિવરત સુધીના ખીને કાળ, દેશવરતિથી માંડી સવિરતિ યા પૂર્ણ ચારિત્ર સુધીના ત્રીજે કાળ અને પૂચારિત્રથી માંડી મેાક્ષપ્રાપ્તિ સુધીના ચેાથેા કાળ–આ રીતે યાગકાળના સ્થૂળ રીતે ચાર ભાગ પડે છે. પહેલા ભાગમાં વનાર વેામાં રાગદ્વેષ યા કષાયનું તીવ્ર ખળ ઘટે છે ખરું, પણ જડચેતનના ભેદનું દુન ( વિવેકખ્યાતિ ) પ્રગટતું નથી, કેમ કે