________________
૧૨૨
યોગશતક
એ રાખવાનું છે કે જે અભવ્ય હોય છે તે કદી ચરમપુદ્ગલપરાવર્તમાં આવી શકે નહિ, અને તેથી કરી તે કદી દ્વિબંધક, સબંધક કે અપુનબંધક પણ થઈ શકે નહિ. આ એક સાંપ્રદાયિક માન્યતા છે.
પરિશિષ્ટ ૩
વિભૂતિ યમ, નિયમ, આસન વગેરે યોગનાં આઠ અંગે જાણતાં છે. પ્રત્યેક અંગ સિદ્ધ થતાં તેનાથી જીવનમાં યોગીને આંતરિક સિદ્ધિઓ સાંપડે છે, તેવી જ રીતે બાહ્ય સિદ્ધિઓ પણ. આ બધી સિદ્ધિઓ પતંજલિએ પિતાના “ગસૂત્રના બીજા અને ત્રીજા પાદમાં વિસ્તારથી નીચે પ્રમાણે વર્ણવી છે:
પાંચ યમેથી થતી સિદ્ધિઓ ૧ રાતિદાદાં તરવત્તિથી વૈરા: | (૨, ૩૫)
ગીમાં અહિંસા સિદ્ધ થતાં તેની પાસે હિંસૂ પ્રાણુઓ પણ પિતાના સહજ વૈરને ત્યાગ કરે છે. ૨ રાતિ ટાય દિશાાવરણમા (ર, ૩૬) સત્ય
સિદ્ધ થતાં વાણું કદી જૂઠી પડતી નથી.' ૩ આરતે પ્રતિષ્ઠાથ રત્નોપરાના (૨, ૩૭) અસ્તેય સિદ્ધ થતાં સર્વ દિશામાં રહેલ રત્નાદિ સમૃદ્ધિ ઉપસ્થિત
થાય છે. ૪ વાઘતિદાદા વીર્થગ્રામઃ | (૨, ૩૮) બ્રહ્મચર્યથી
વિર્યલાભ થાય છે. ૫ સપરિશેષે મથતાáવધઃ (૨, ૩૯) અપરિ. ગ્રહની સ્થિરતાથી જન્માન્તરની સ્મૃતિ થાય છે.
નિયમથી થતી સિદ્ધિઓ ૬-૭ વાસ્થાવગુજુદા સંપર્ક (૨, ૪૦)