Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/032116/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રન્થમાલા : ગ્રન્થાંક ૪૯ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ગ્રંથમાળા, અ. ૫ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન યાકિની મહત્તાસૂનું શ્રીહરિભદ્રસૂરિકૃત યો ગ શ ત ક [ વિવેચન અને પ્રસ્તાવના સાથે ] સંપાદક ડૉ. ઇન્દુકલા હીરાચંદ ઝવેરી એમ. એ., પીએચ. ડી. પ્રાધ્યાપિકા, રામાનંદ મહાવિદ્યાલય, અમદાવાદ ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : પ્રો. રસિકલાલ છોટાલાલ પરીખ, અધ્યક્ષ, શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ પહેલી આવૃત્તિ પ્રત ૭પ૦ ઈ. સ. ૧૯૫૬ વિ સં. ૨૦૧૨ કિંમત ત્રણ રૂપિયા : મુદ્રક : સુરેશચંદ્ર પોપટલાલ પરીખ ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ, સલાપસ રોડ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગુજરાત વિધાસભાના ભો. જે. અધ્યયન-સંશાધન વિધાભવનમાં જે સંશોધન ગ્રંથો તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તે કાર્યનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશોધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠ શ્રી. પ્રેમચંદ ક. કેટાવાળા અને શેઠ શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈએ આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના . ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે, એ માટે બે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત “જેને સંસ્કૃતિનાં તમામ અંગોનું- જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગાનું, તેમજ કાવ્ય, શિલ્પકલા, ઈતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેનો સમાવેશ કરશે.” આ માળા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશને બહાર પડયાં છે: નામ કિંમત ૧. ઉત્તરાધ્યયનસૂત્ર ૩-૦-૦ ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ ૩-૦-૦ ૩. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ૫–૦-૦ ૪. ગણધરવાદ ૧૦-૦૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથ “ગશતક' સુપ્રસિદ્ધ પ્રાચીન જૈનાચાર્ય શ્રીહરિભદ્રસૂરિને રચેલે છે, અને એ યોગનું સ્વરૂપ, યોગના અધિકારી, યોગ પ્રાપ્ત કરવા માટેની પૂર્વ તૈયારી, અને ઉત્તરોત્તર ગથી પ્રાપ્ત થતી ભૂમિકાઓને ખ્યાલ આપે છે. અદ્યાપિ એ અપ્રસિદ્ધ જ હતો. ડે. કુમારી ઇન્દુકલાબહેન ઝવેરીએ સૌથી પ્રથમ જ સંપાદન કરી વિવેચન અને વિસ્તૃત પ્રસ્તાવના સાથે તૈયાર કરી આપે, તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કુમારી ઇન્દુકલાબહેને પીએચ. ડી. ની પદવી માટે થિસિસ'ના વિષય તરીકે “સાંખ્ય અને જૈન પરિણામવાદને તુલનાત્મક અભ્યાસ ” લીધે હતો. તેમાં તેમણે સૂક્ષ્મતાપૂર્વક જે સંશોધન અને વિવેચન કર્યું છે તે તજજ્ઞોની પ્રશંસાપાત્ર બન્યું છે. એમને હાથે જ આ યોગવિષયક ગ્રંથ તૈયાર થાય છે એ અમારા માટે આનંદને વિષય છે. આ ગ્રંથમાં તજજ્ઞોને તેમનાં પાંડિત્ય અને વિવેચનશક્તિની વિશેષતા દેખાશે એવી આશા રાખીએ છીએ. તા. ૧૫-૪-૧૯૫૬ ભદ્ર, અમદાવાદ રસિકલાલ છો. પરીખ અધ્યક્ષ, ભે. જે વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સને ૧૯૫૩ ના નવેમ્બરમાં શ્રી. ભે. જે. વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે મારી નિયુક્તિ થઈ. તે વખતે મારા અધ્યાપક અને ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષ, મુ. શ્રી. રસિકભાઇએ મને સૂચના કરી કે તમે વર્ગો લેવા ઉપરાંત કાંઈક સંશોધન, સંપાદન આદિને લગતું કામ કરે તો સારું, જેથી નવું નવું અધ્યયન કર વાની અને લેખન, સંપાદન આદિ વિશે પ્રત્યક્ષ અનુભવ મેળવવાની પૂરી તક મળે. શરૂઆતમાં એમની સૂચના મુજબ આચાર્ય શ્રીહરિભદ્રના “ષદર્શનસમુચ્ચય” સટીકનું ભાષાંતર આદિ કરવાની ધારણું હતી, પરંતુ તે દરમિયાન તે જ સૂરિને અત્યાર લગી અપ્રાપ્ત એવો “યોગશતક' નામને ગ્રંથ સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા ઉપલબ્ધ થશે. એ ગ્રંથ કદમાં નાને હતે. વળી તે યોગવિષયક હેઈ તે નિમિત્તે જૈન, બૌદ્ધ અને પાતંજલ યોગનું તુલનાત્મક અધ્યયન થઈ શકશે એ દૃષ્ટિએ મેં એને પસંદ કર્યો અને શ્રી. ભો. જે. વિધાભવન હસ્તકના શેઠ પૂનમચંદ કટાવાળા-ટ્રસ્ટ તરફથી એનું સંપાદન અને સંપાયું. સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજીએ ખંભાતના તાડપત્રીય ભંડારમાંથી અત્યારલગી અપ્રાપ્ત એવી “યોગશતક'ની પ્રતિ મેળવી હતી અને તેમણે જ તે એક માત્ર પ્રતિ ઉપરથી કાગળ ઉપર નકલ પણ કરાવી હતી, એટલું જ નહિ પણ તેમણે જ્યાં સૂઝયું ત્યાં સટિત કે અશુદ્ધ દેખાતા પાકના સુધારા પણ સૂચવેલા. પિતાની સહજ ઉદારતાથી તેમણે એ નકલ મને આપી. વળી તેમણે ખંભાતના ભંડારમાંથી મૂળ તાડપત્રીય પ્રતિ પણ, ઉતારેલી નકલ સાથે મેળવવા ખાતર, મને મંગાવી આપી અને એ પ્રાચીન લિપિનો પરિચય પણ મને કરાવ્યો; આથી મૂળ ગ્રંથ તૈયાર Page #7 -------------------------------------------------------------------------- ________________ કરવામાં સરળતા થઈ. પરંતુ જ્યારે એને અર્થ સમજવા. અને લખવાને પ્રસંગ આવ્યો ત્યારે એ મૂળ ગ્રંથના હાર્દમાં પ્રવેશવા વધારે ઊંડાણ કેળવવાની જરૂર લાગી. એ જરૂરિયાતે કેટલેક સ્થળે નવા સુધારા કરાવ્યા. જ્યાં જ્યાં છંદ કે માત્રામાં મેળ ન દેખાય ત્યાં પણ વિચાર કરવો પડ્યો. જ્યાં જ્યાં અર્થની દષ્ટિએ ઉપલબ્ધ પાઠ સંગત ન લાગ્યો ત્યાં પણ ઘટતે. વિચાર કરવો પડ્યો. એમ એ પ્રાપ્ત થયેલી નકલ પર બીજા સુધારાઓ ઉમેરાયા અને છેવટે છાપવા માટે આપી શકાય એવી એક વાચના તૈયાર થઈ. “યોગશતક”ની બીજી પ્રતિ લભ્ય ના હતી એટલે એમાં આવેલા વિષયના અનુસંધાનની દૃષ્ટિએ તેમ જ પ્રાકૃત ભાષા અને આર્યા છંદના સુમેળની દૃષ્ટિએ વાચના તૈયાર કરી. ત્યારબાદ તેનાં અર્થ તથા સમજૂતી ગુજરાતીમાં લખ્યાં. સમજૂતીમાં ગાથાના સ્પષ્ટીકરણ ઉપરાંત જ્યાં જ્યાં સંભવિત હતું ત્યાં ત્યાં તે તે મુદ્દા ઉપર “યોગશતકના વિચારોને ભારતીય ઇતર દર્શનના એ વિષયના વિચારો સાથે સરખાવી તે બધાને કમવિકાસ દર્શાવ્યો છે, જેથી તે તે મુદ્દા પર ભારતીય દર્શનેમાં કેવી રીતે વિકાસ થયો છે અથવા કેવી સમાનતા તથા અસમાનતા છે એ જાણી શકાય.૧ પ્રસ્તાવનામાં ગ્રંથ તથા ગ્રંથકારના પરિચય ઉપરાંત ગ્રંથકારે તત્વચિંતન, આચાર, વેગ આદિ વિષયોમાં કે વિશિષ્ટ ફાળો આપ્યો છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. વળી પ્રસ્તુત ગ્રંથ, ગને લગતે હેઈ, ગ્રંથકારના સમગ્ર યોગગ્રંથને વિગતે તુલનાત્મક પરિચય પણ આપ્યો છે અને એમાં આવતા વિષયને યથાવત સમજી શકાય એ દૃષ્ટિએ, આ. હરિભદ્રના પહેલાંથી ચાલી આવતી ૧. આવા આનુષગિક મુદાઓની ચર્ચાનાં સ્થાન માટે–જ. વિષયાનુક્રમ Page #8 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સાધનાની પરંપરાઓને તથા તેને લગતા સાહિત્યના પૂર્વભૂમિકારૂપે સંક્ષિપ્ત પરિચય આપ્યા છે. છેવટે કેટલીક પારિભાષિક તેમજ સાંપ્રદાયિક ખાખતેને સમજવા માટે ઉપયાગી થઈ શકે એવાં છ પરિશિષ્ટો તૈયાર કર્યા છે. સને ૧૯૫૦ માં પીએચ. ડી. ના નિબંધ નિમિત્તે હું મુંબઇથી આવી ત્યારથી અત્યારલગી પૂ. પં. સુખલાલજીના સહવાસમાં રહી છું. પીએચ. ડી. ના નિબંધ તૈયાર કરવામાં તેમજ પ્રસ્તુત પુસ્તકના સંપાદનમાં એમનાં પ્રત્યક્ષ સહકાર તેમ જ ઢારવણીના બધા જ લાભ મને મળ્યા છે. એટલું જ નહિ, પરંતુ ભારતીય દનાના અધ્યયન-મનનમાં પણ તેમણે પેાતાનાં કીમતી સહાય અને માદન આપ્યાં છે. એમના પ્રત્યેના મારા કૃતજ્ઞભાવ આભારપ્રદનની વિધિમાં સમાપ્ત થતે નથી. સહૃદય મુનિશ્રી પુણ્યવિજયજીએ માત્ર પ્રતિ અને નકલ જ નથી આપી પણ મને જયારે જયારે જરૂર પડી ત્યારે તેમણે છૂટથી સમય આપ્યા અને ખીજા કેટલાંક પુસ્તકા પશુ પૂરાં પાડયાં. પુરાતત્ત્વવિદ્ આ. શ્રી. જિનવિજયજીએ મારી પ્રેસકાપી મૂળ તાડપત્ર સાથે સાંભળી લીધી અને લિપિવાચનમાં થયેલી ભૂલેાનું નિવારણ પણ કર્યું. મુ. શ્રી. રસિકભાઈ એ સમગ્ર લખાણુ ધ્યાનથી સાંભળી લીધુ અને અનેક મહત્ત્વની સૂચનાએ પણ કરી. પં. શ્રી. દલસુખભાઈ માલવિયાએ બધું જ લખાણુ અથતિ જોઈ તેમાં ઘણા સુધારા સૂચવ્યા. એટલું જ નહિ, પણ તેમણે બનારસ રહ્યાં રહ્યાં અહીંથી મેાકલવામાં આવતાં બધાં જ પ્રૂફા જોઈ આપ્યાં. ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ બૌદ્ધ ગ્રંથાની યાદી ઉપરથી તેમાં એક યેાગશતક' નામના ગ્રંથ છે એવી સૂચના ટિબેટન જાણનાર મુનિશ્રી જવિજયજીએ કરી અને તે પરથી તે ગ્રંથ કયા વિષયને અને કેવા છે એ માહિતી મેળવવાના પ્રયત્નમાં નાલદા પાલિ ઇન્સ્ટિટયૂટના પ્રાધ્યાપક ડૉ. નથમલજી ટાટિયાએ મદદ કરી છે. પ્રફે। તપાસવાના કાર્ટીમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ L મને મા. જે. વિધાભવનના અધ્યાપક શ્રી. કે. કા. શાસ્ત્રી અને જૈનદનાચાય શ્રી. શાંતિલાલ મ. વેરાએ ખાસ મદદ કરી છે. ધી ડાયમંડ જ્યુખિલી પ્રેસે પણ આ કામ ખાસ રસ લઈ તેમ જ ધ્યાન દઈને કર્યું છે. છેવટે આ પુસ્તક છાપવા માટે ગયું ત્યારથી તે બધાઈને પ્રગટ થયું ત્યાં સુધીમાં ધ્યાન રાખવાની કેટલીય નાનીમેટી બાબતે અંગે ગુજરાત વિધાસભાના સહાયક મત્રી શ્રી. જેઠાલાલ ગાંધીની ચીવટે કામને વખતસર પાર ઉતાર્યુ છે. આમ અનેક વડીલા તેમજ મિત્રો તરફથી મને અનેક પ્રકારની જે મદદ મળી છે તે બદલ સૌના પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા દર્શાવું છું. શકય બન્યા તેટલેા શ્રમ કરવા છતાં અને પૂરી કાળજી રાખવા છતાં આખા પુસ્તકમાં કચાંક કયાંક મુદ્રણદેષ રહી ગયા છે. એનું શુદ્ધિપત્રક આપ્યું છે, છતાં સુધારણા થવી રહી ગઈહાય તથા અગત્યનું ખીજું કઈં રહી ગયું હૈાય તેની સૂચના સહૃદય વાચક કરશે તેા આભારી થઇશ. ગુડી પડવે, ૨૦૧૨ તા. ૧૨-૪-૫૬ અમદાવાદ ઇન્દુકલા હી. ઝવેરી Page #10 -------------------------------------------------------------------------- ________________ સપાદકીય પ્રસ્તાવના ૧. પ્રતિપરિચય —ખાઘાભ્યતર પરિચય ૨. ગ્રંથકાર —સત્તાસમય -જીવનવૃત્ત ૩. કૃતિ ૪. વિશિષ્ટ ફાળા · – કથાકાર —તત્ત્વચિંતક —આચાર સ`શેાધક 1--6 વિષયાનુક્રમ —યાગાભ્યાસી ૫. આધ્યાત્મિક સાધના અને તેની પર પરા —સિદ્ધાન્તાનું કાષ્ઠક નામવાર १२ १५ १५ १८ २६ ३२ ३२ ૧. નમકાર ' ૨. નિશ્ચયદૃષ્ટિએ યેાગનું સ્વરૂપ ૩ ૩. વ્યવહારદૃષ્ટિએ ચેાગનું સ્વરૂપ પ અનધિકારીનું કથન ૭. આત્મા અને કમના સબધનુ યન ૪. વ્યવહાર ચેગથી કાળક્રમે સિદ્ધિ ૬ ૫. ફલસિદ્ધિનાં આવશ્યક અગા ૭ ૬. અધિકારી, અધિકાર અને 4 ' ૬. આ. હરિભદ્રના યેાગગ્ર'થાને પરિચય ૪૨ ચામશતક-મૂળ અને સમજૂતી ૧-૧૬ —વૈદિક, બૌદ્ધ અને જૈન ચેાગાંગાની તુલના ૯. યોગદુ —યાગદૃષ્ટિસમુચ્ચય —યાગશતક -~-~ચાગવિશિકા ૭. આ. હરિભદ્રની વર્ગીકરણ તેમજ પરિભાષાની નવતા ૬૬ --- દનાન્તર સાથે તુલનામાં આ. હરિભદ્રની મૌલિક્તા ૬૦ ૮. આ. હરિભદ્રના માનસવિકાસ ૧૦. ૪૪ ૪૦ ૪૮ ५२ ५४ ५७ ६३ ઉપસ હાર— સમન્વય’ શબ્દના અર્થની કક્ષાએ ૧ ૮. ઇતિહાસ અને વિકાસક્ર મની દૃષ્ટિએ તત્ત્વચિંતનની ચાર ભૂમિકાએ ર ૯. ત્યાં અને કમના પરસ્પર અસરકારક સ’મધનું બીજી ભૂમિકાને અનુસરી ઉપપાદન ૧૫ અધિકારભેદે અતીન્દ્રિય વસ્તુના મેધનુ' તારતમ્ય ૧૦ ૧૧. અપુનઃન્ધક, સમ્યગ્દષ્ટિ, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૫. અને ચારિત્રીનાં અનુક્રમે છે. -લૌકિક અને લોકોત્તર લક્ષણે ધમંદષ્ટિનું પૃથક્કરણ ૪૩ ૧૨. સામાયિકની અશુદ્ધિ ને ! ૨૨. ચારિત્રીરૂપ ત્રીજી કક્ષાના શુદ્ધિને ખુલાસે ૨૨ || ગીને ઉપદેશ ૫ ૧૩. એક જ સમયે ચિત્તમાં | ૨૩. ગૃહસ્થને ઉપદેશવાના વિષસંભવતી શુદ્ધિ-અશુદ્ધિને યોની વિગત ૪૫ ખુલાસે | ૨૪. સામાચારીનું વિસ્તારથી કથન ૧૪. પ્રથમ સમ્યકત્વ-સામાયિક અને તેનાં કારણે ૨૫ – ચડિયાતા અધિકારીઓ ના સામ્પ્રદાયિક આચારમાં આધ્યાત્મિક અને વ્યાવ દેખાતી સંકુચિતતાને હારિક જ્ઞાનની મર્યાદા ૨૬ ખુલાસે –જ્ઞાનની ત્રણ કક્ષાઓ ૨૫. યથાયોગ્ય ઉપદેશ પણ સમજુતી,દષ્ટાન્ત અને ગીતા આદિની તુલના સહિત ૨૭ બંધક બની શકે-ખુલાસો પર ૨૬. અપાત્રને યોગ આપવાથી ૧૬. સમત્વયુક્ત મુનિની નિષિદ્ધ થતાં અનિટે ૫૩ અને વિહિતમાં નિવૃત્તિ ૨૭. પરિપકવ ભૂમિથી ઉપરની પ્રવૃત્તિ, ચાકડાના દૃષ્ટાન્તથી ૩૪ ભૂમિકામાં પ્રવર્તનાર માટે ૧૭. ભિન્ન ભિન્ન અધિકારીઓ સાધારણ નિયમ ૫૪ માં યોગને ખુલાસે અને ૨૮. યોગસિદ્ધિ અને સાધુસિદ્ધિ ૫૬ અને યોગનાં ભિન્ન ભિન્ન ૨૯. ઉપરની ભૂમિકામાં પ્રવેલક્ષણે ૩૭ શવા માટે જરૂરી એવી ૧૮. અધિકારીઓની પ્રવૃત્તિની વિધિનું વર્ણન ૫૭ શુદ્ધિને ખુલાસે ૩૯ ૩૦. સ્થિરીકરણ સાધવાના ૧૯. યોગ્યતા પ્રમાણે સાધકને ઉપાયો ૫૯ ઉપદેશ ૪૦ ૩૧. અરતિ નિવારવાના ઉપાયો ૬૦ ૨૦. પ્રથમ કક્ષાના સાધકને ૩૨. નવશિખાઉ ઉમેદવારની લૌકિક ધર્મને ઉપદેશ ૪ પ્રધાન જીવનચર્યા ૨૧. સમ્યગ્દષ્ટિરૂપબીજી કક્ષાના –ચરમપ્રવૃતને અર્થ ૬૫ યોગીને લોકોત્તર ધર્મને ૩૩. રાગ આદિ ને લગતા ઉપદેશ ૪૨ | સામાન્ય વિચાર Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નો ૧૦૩ ૩૪. કર્મને લગતા પ્રાસંગિક ૩૮. યોગજન્ય લબ્ધિઓ અને ૬૭ | તેનું ફળ --પુનર્જન્મ, કર્મ અને | – શુભ, અશુભ અને શુદ્ધ મેક્ષ આદિ વિશે છ મુદ્દા ઉપયોગનું સ્પષ્ટીકરણ ૯૬ ઓની દાર્શનિક તુલના ૬૮ ૩૯. કાયિક આચાર કરતાં માન--આત્મવાદી દર્શન સિક ભાવનું ચડિયાતાપણું ૯૯ જવવિષયક મૌલિક તફાવત ૬૯ મંડૂક દૃષ્ટાન્ત–બૌદ્ધ સાથે –અવિદ્યા યા કર્મને તુલના આત્મા સાથે અનાદિ સંબંધ છા ૪૦. વિકાસગામી બે પ્રકારના -કર્મ વ્યક્તિરૂપે આદિ - સાધકનું તારતમ્ય ૧૦૪ છતાં પ્રવાહથી અનાદિ ૭ | ૪૧, કાળજ્ઞાનના ઉપાયે ૧૦૮ –ઉપાયથી કર્મસંબંધને ૪૨. અનશનશુદ્ધિ માટેના વિશિષ્ટ વિયોગ પ્રયત્નનું પ્રયોજન ૧૧૧ –-જૈનદર્શનમાં પૌગલિક યા મર્ત કર્મ અને અમૂર્ત પરિશિષ્ટ ૧૧૭–૧૪૪ આભાને સંબંધ ૭૪ ] ૧. ચરમાવત ૧૧૭ –ભારતીય દર્શનમાં મૂર્ત- ૨. અપુનબંધક ૧૧ અમૂર્ત સંબંધ ૭૫ ૩. વિભૂતિ ૧૨૨ –ભારતીય દર્શનેમાં બંધ ૪. કાળજ્ઞાન ૧૨૭ મેક્ષનું સ્વરૂપ ૫. આધ્યાત્મિક વિકાસક્રમની ૩૫. દેનું સ્વરૂપ અને તે ભૂમિકાઓ અને ધ્યાનેની વિશેના ચિંતનની વિધિ ૭૮ તુલના ૩૬. ચિંતનને બીજો પ્રકાર ૯૦ ૬. આ. હરિદ્રના ગ્રંથોની ૩૭. આહારને પ્રકાર અને વિધિ૨ યાદી ૧૪૨ –સર્વ સંપન્કરી ભિક્ષાનું શબ્દ-સૂચિ ૧૪૫ સ્વરૂ૫ ૯૩ શુદ્ધિપત્રક ૧૭૬ Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ ARNER Pallapstipurgianisatisparinew HINETRIOLEMATEREHRARTrains ThishnuMapujmesahUTHAMA नाशामादागाविदसामनासिमानानदानालावियोगासावादाना गोयसतहमालमसागाएगदिवामानववधामिहिनामालाड यादव पावस्यामफल होलाएमनमासारकालादिवास्वरितसमानाला कपानामिनाहाखानागसदसराहावापानामिजागीलसाजीनामा 00 ENTERNEMshIRMERHISRELEDEEM fame Renklem alla अपामामाकणानायाणामनिहिाहानाशिमाहगिसनाmacामाहासा हातबाशाववहारमयसानिमएसकागोपिनासंघामामावियाकारा ५५ विहिगानवमासातहातबाराहाणविहिपडिासाहम जहमत्रापरताविरका सिंहीपगिरवासनागासातिताजाधरपक्वतीविण बोसीगीता योगशतकनी ताडपत्रीय प्रति-लेखन सं० ( अनुमाने ) १२ मी शताब्दीनो अंत खंभात-श्री शान्तिनाथ ताडपत्रीय जैन भंडार Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રતિપરિચય પ્રસ્તુત પુસ્તકમાં જે ગ્રંથનું સપાદન, ભાષાંતર આફ્રિ કરવામાં આવેલાં છે તે ‘ યાગશતક ’ના ખાદ્ય તેમજ આંતરિક પરિચય મેળવીએ તે પહેલાં તેની પ્રાપ્તિ અને તેની મૂળ પ્રતિ આદિના ઇતિહાસ જાણવા જરૂરી છે. • યાગશતક મા અનેક સ્થળે ઉલ્લેખ મળતા, પણ તે અદ્યાપિ પ્રાપ્ત, થયેલ નહિ. લગભગ ત્રણ વર્ષ પહેલાં શાષક વિદ્વાન મુનિ શ્રી પુણ્યવિજયજીને એ ગ્રંથ ખ ભાતનાશાંતિનાથ જૈનભંડારમાંથી પ્રાપ્ત થયા. તે એક તાડપત્રીય પેાથીમાં ખીજી છ કૃતિઓ સાથે લખાયેલા છે. કૃતિએનાં નામ આ પ્રમાણે છે— સુખાહુચરિત્ર (પા. ૧-૧૫), ૨. શાલિભદ્રચરિત્ર (પા. ૧૫–૨૫), ૩. પુંડરીકસ્તવ (પા. ૨૫-૩૩), ૪. સુકોશલચરિત્ર (પા. ૩૪–૪૩), ૫. દેવકીચરિત્ર (પા. ૪૪–૫૫), ૬. યાગશતક (પા. ૧૫-૬૫), ૭. અજિતશાંતિસ્તવ (પા. ૬૫–૭૨). પ્રતિ ૧૪૫ ઈંચ લાંખી અને !!! ઇંચ પહેાળી છે. દરેક પાનાની બન્ને મૌજુએ બબ્બે ભાગમાં લખાણ છે અને દરેક ભાગમાં ત્રણથી ચાર લીટીએ છે. મધ્ય ભાગમાં દેશ પરાવવા માટે છિદ્ર છે, પ્રતિની સ્થિતિ સારી છે ને લિપિ પણ સ્વચ્છ છે. તેની લખ્યા સાલ નથી, પણ મુનિ શ્રી પુણ્યવિજયજીના અભિ ૧. ઈ. સ. ૧૯૨૨ માં આત્માનંદ જૈન પુસ્તક પ્રસારક મંડળ– આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલા યાગદર્શન તથા યાગવિ'શિકા' નામના પુસ્તકના પ્રારંભમાં ચેાગદશનના મથાળે લખાયેલા નિખ ધમાં ૫ સુખલાલજીએ, શ્વેતાંબર જૈન ૉન્ફરન્સ-મુંબઈ દ્વારા પ્રકાશિત જૈન ગ્રંથાવિલને આધારે, ચેાગાતક નામના એક હરિભદ્રીય ગ્રંથ હાવાની સૂચના આપેલી. ૨. દામડા ૬૪, ક્રમાંક ૧૨૧. . Page #17 -------------------------------------------------------------------------- ________________ २ પ્રાયાનુસાર લિપિના સમય તેરમા સકાથી અર્વાચીન હાવાના સભવ નથી. પ્રથમ કૃતિ સુખાહુચરિત્રના અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે : હિલિત સાàથા નિવૈવિનિમિત્તે જર્માચાર્થ ચ।' આ પરથી એમ લાગે છે કે એ પેાથી લખનાર સાવદેવી પાતે જ હશે, પર`તુ બીજો એવા બાહ્યાભ્ય`તર પરિચય ' હિવત ’એવું પદ્મ 6 પણ મત છે કે હાવા છતાં તેના અ` ‘ લખેલ ’ એમ નહિ પણ ‘ લખાવેલ ’ એમ કરવા જોઈએ. આ ખીજો મત આચાય શ્રી જિનવિજયજીના છે. તેએ અક્ષરા અને લિપિના વળાંક ઉપરથી એમ ધારે છે કે લખનાર કોઈ પુરુષ જ હાવા જોઈએ. જે એમ હૈાય તે સાવદેવીએ પેાતાની કાઈ સંબંધી સિવદેવીને નિમિત્તે આ પેાથી લખાવી એવા અ ફલિત થાય. ગમે તેમ હા, પણ એટલું તે નિઃશંક છે કે આ સાતે કૃતિએ એક જ હાથે લખાયેલ છે, તે લખનાર નહિ તે લખાવનાર એક બહેન છે અને તે પણ એક બહેનને નિમિત્તે. યાગશતક એ પધબન્ધ ગ્રંથ છે. એના નામ પ્રમાણે એમાં સા પધો છે અને તે પ્રાકૃત ભાષામાં આŠછન્ડ યેાગશતકમાં યાગના વિષય ચર્ચાયેલ છે. જૈન પ્રપરામાં પ્રચલિત એવી પરિભાષાએ તેમજ વર્ગીકરણને અનુસરી ગ્રંથની રચના થયેલી છે, છતાં તેમાં યેાગ્ય સ્થળે બૌદ્ધ અને સાંખ્યયેાગની પરિભાષાઓ તેમજ તેમનાં મંતવ્યા સાથે જૈન પરિભાષા અને મંતવ્યાની તુલના કરી યથાયેાગ્ય સમન્વય પણુ કરવામાં આવ્યા છે. યાગશતકની અંતર્યંત સમગ્ર વસ્તુઓના પરિચય આગળ વિગતે આપવામાં આવેલ વિષયાનુક્રમ ઉપરથી થઈ શકે તેમ ાત્રાથી અત્રે એની પુનરુક્તિ અસ્થાને છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત યોગશતક જો કે આધ્યાત્મિક ગ્રંથ છે, પણ તપાસ કિરતાં “યોગશતક” નામની અન્ય કૃતિની પણ જાણ થઈ. એ કૃતિ વૈધક વિષયને લગતી છે, અને તે સંસ્કૃતમાં છે. “શતક ” હોવા છતાં એની પ્રાપ્ત પ્રતિઓમાં “૧૨૪ પધો છે. એ વૈધક વિષયક કૃતિની અનેક પ્રતિએ જૈન ભંડારમાં સુલભ પણ છે. અમે મુનિ શ્રી પુણ્યવિજયજી મારફત પાટણસ્થિત હેમચંદ્ર જ્ઞાનમંદિરમાંની એક પ્રતિ મેળવી અને તે જોઈ. દરમ્યાન નયચકસંપાદક મુનિ શ્રી અંબૂવિજયજી દ્વારા માલૂમ પડયું કે ટિબેટન ગ્રંથોમાં પણ એક “યોગશતક' છે. આ ઉપરથી અમે શાંતિનિકેતન અને નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠમાં તપાસ કરી તે માલુમ પડ્યું કે ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલો તે યોગશતક ગ્રંથ પણ વિધકને લગતો છે. એ અનુવાદ સંસ્કૃત ઉપરથી જ થયું છે એ નિઃશંક છે. આ ઉપરથી અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે ટિબેટનમાં અનુવાદિત “યોગશતક” અને પાટણના ભંડારમાંથી મળેલ “યોગશતક” એ બંને એક જ છે કે જુદા જુદા. છેવટે નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક ડો. નથમલજી ટાટિયાએ ત્યાંના લામા પાસે ટિબેટન ઉપરથી થોડે સાર કઢાવી અમને મોકલી આપ્યો. જો કે એ સાર શરૂઆતનાં બે પોને અને છેવટના એક પધન જ હતા, છતાં શરૂઆતનાં બે પધોના સારની પાટણથી પ્રાપ્ત “યોગશતક "માંના શરૂઆતના બે સંસ્કૃત પદ્ય સાથે અર્થદષ્ટિએ સરખામણી કરી તો એમ લાગ્યું છે કે શરૂઆતનાં એ બે પધો બંનેમાં એક જ છે. ટિબેટન અનુવાદમાંના ત્રીજા પધથી માંડી આગળના પધોને સાર અદ્યાપિ ઉપલબ્ધ થયો નથી, એટલે એમ તે અત્યારે કહી ન શકાય કે આગળને ભાગટિબેટન અને સંસ્કૃત “યોગશતક'માં કેટલે અંશે સમાન છે કે જુદે છે, પણ શરૂઆતનાં બે પધોને ભાવ બન્નેમાં સમાન હવાથી એવી અટકળ થાય છે કે મૂળ કૃતિ એક હશે અને તેને ટિબેટનમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ થઈ તે ટિબેટમાં સચવાઈ રહ્યો, જ્યારે બીજી બાજુ મૂળ સંસ્કૃત ગ્રંથ ભારતમાં, ખાસ કરી જૈન ભંડારમાં જ, સચવાઈ રહ્યો. ટિબેટન અનુવાદમાં કુલ ૧૧૦ પદ્ય છે. તેમાંનું છેલ્લું પદ્ય ઉપસંહારરૂપે હાઈ, સામાન્ય રીતે બૌદ્ધ ગ્રંથમાં મળી આવે છે તે રીતે, ગ્રંથકાર તેમાં પિતાની કૃતિના પુણ્યના બદલામાં સૌનું આરોગ્ય ઇરછે છે. પાટણથી પ્રાપ્ત સંસ્કૃત વૈધક ગ્રંથનું ૧૧૦મું પધ જોયું તો તે ટિબેટન પધથી જુદું પડે છે. વળી ટિબેટન કરતાં મૂળ સંસ્કૃતમાં ૧૪ પધો તે વધારે છે જ. અમે શરૂઆતનાં બે પધો જ અત્યારે મેળવી શક્યા છીએ, એટલે આખા ગ્રંથ પરત્વે સરખામણી કરવાનું કામ અત્યારે શક્ય નથી.' ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથ યોગશતકના કર્તા આચાર્ય શ્રી હરિભદ્ર છે. હરિભદ્ર નામના અનેક આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. તે બધામાં જે યાકિનીમહત્તરાસૂનુ તરીકે પ્રસિદ્ધ છે અને સમયની દૃષ્ટિએ જે સૌથી પહેલાં મનાય છે તે જ અહીં પ્રસ્તુત છે. હરિભદ્રને સત્તાસમય પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે વિ. સં. પ૩૦ થી ૫૮૫ ગણાતો. ડો. યાકેબીએ ઉપમિતિભવ પ્રપંચા કથાની પ્રસ્તાવનામાં વિક્રમને નવમેસત્તાસમય દશમે સેંકે સ્વીકારેલો. શ્રી કલ્યાણવિજય જીએ પિતાની ધર્મસંગ્રહણની સંસ્કૃત પ્રસ્તાવનામાં એને નિરાસ કરી વિક્રમને છઠ્ઠો સંકે સ્થાપવા ૧. અનેક હરિભકની માહિતી માટે જુઓ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પા. ૮૮૨. ૨. એજન પા.૧૫૫. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કર્યાં છે,' પર`તુ શ્રી જિનવિજયજીએ અનેક ખાદ્ઘ તેમજ આંતર પ્રમાણૢાની સમાàાચના કરી તેમના સમય વિ.સં. ૭૫૭ થી ૮૨૭ નિશ્ચિતપણે સાબિત કર્યાં છે અને તે જ હવે સમાન્ય પશુ થયા છે. આ. હરિભદ્રના અનેક ગ્રંથા ઉપલબ્ધ છતાં એમાં ચાંય એમના જીવન સંબંધી કાઈ વિશેષ માહિતી મળતી નથી. જે કાંઈ થાડું તેમના કેટલાક પ્રથાની અંતિમ પ્રશસ્તિમાંથી જાણવા મળે છે તે આ પ્રમાણે છે. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના તેમજ વિધાધર ગુચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધમાતા સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. આ બધીય ખાખતાના નિર્દેશ તેમણે એક સાથે તેા આવશ્યકસૂત્રની ‘શિષ્યહિતા’ નામની પેાતાની ટીકાના અંતમાં કરી દીધા છે.જ અન્ય સ્થળોએ એક યા બીજી વિગતના જ ઉલ્લેખ છે. આ ઉપરાંત તેમના જીવન વિશેની માહિતી નીચેના ઉત્તર જીવનવૃત્ત • ૧. પા. ૨૩ થી ૩૪. ૨. જૈન સાહિત્ય સ’શાષક ભાગ ૧, અંક ૧, પા. ૫૩. લેખનું નામ છે: 'હરિભદ્રસૂરિકા સમયનિ ય.’ ૩. ડાઁ. ચાકાખીએ પણ પેાતાના મત ભૂલભરેલા હતા એમ સમરાઇચ્ચકહાની પેાતાની પ્રસ્તાવનામાં સ્વીકારી શ્રી જિનવિજયજીના મતને જ માન્ય રાખ્યા છે. શ્રી કલ્યાણવિજયજી પણ પ્રોવચરિત’ની પ્રસ્તાવના (પા. ૫૪)માં પેાતાના પ્રથમ મત સુધારી શ્રી જિનવિજયજીના મતને સ્વીકારે છે. ત્યારે પ્રેા. કે. વી. અભ્ય’કર વિશતિવિ'શિકા'ની પ્રસ્તાવના (પા. ૧)માં આ. હરિભદ્રને વિક્રમના દશમા સૈકામાં મૂકે છે. ४. " समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्य जिनदत्त शिष्यस्य धर्म तो यकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य ।" Page #21 -------------------------------------------------------------------------- ________________ કાલીન ગ્રંથોમાં ઉપલબ્ધ છે, જેમાંની કેટલીક ઐતિહાસિક હેવાને સંભવ છે: ૧. આ. હરિભદ્રના ઉપદેશપદની મુનિચંદ્રની ટીકાના (વિ. સં. ૧૧૭૪, ઈ. સ. ૧૧૧૮) અંત ભાગ. મુદ્રિત. ૨, જિનદત્તકૃત ગણધરસાર્ધશતક (વિ. સં. ૧૧૬૯–૧૨૧૧ ઈ. સ. ૧૧૧૨–૧૧૫૪). મુદ્રિત. ૩. પ્રભાચંદ્રકૃત પ્રભાવચરિત, નવમે શંગ (વિ. સં. ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮). મુદ્રિત. ૪. રાજશેખરને પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૫, ઈ. સ. ૧૩૪૯). મુદ્રિત. ૫. સુમતિગણિની ગણધરસાર્ધશતકની વૃત્તિ (વિ. સં. ૧૨૫ ઈ. સ. ૧૨૩૯). અમુદ્રિત. ઉપર ૧, ૩, ૪, ૫ માં જણાવ્યા મુજબ આ. હરિભદ્રનું જન્મસ્થાન ચિત્રકૂટ એટલે હાલનું ચિત્તોડ હતું. પિતે દીક્ષા લીધી ત્યાંસુધી આ. હરિભદ્ર ઘણું કરી ચિત્તોડમાં હતા, પરંતુ ત્યાર પછી સાધુ તરીકેનું એમનું ઘણુંખરું જીવન રજપૂતાનાનાં આસપાસનાં સ્થળોમાં અને ગુજરાતના પ્રદેશમાં પસાર થયું હોય એમ લાગે છે, કેમકે એ પ્રદેશમાં વસતા ઉદ્યોતનસૂરિના તેઓ ગુરુ થતા હતા. ૧. આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થતી બધી વિગતેને પં. હરગોવિંદદાસે હરિભદ્રસૂરિચરિત્ર” (સંસ્કૃત)માં, શ્રી કલ્યાણવિજયજીએ ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવનામાં, શ્રી જિનવિજયજીએ હરિભદ્રસૂરિકા સમયનિર્ણય” નામના લેખમાં તેમજ યાકોબીએ સમરાઈશ્ચકહાની પ્રસ્તાવનામાં વિસ્તારથી ચચી છે. આ ઉપરાંત પં. બેચરદાસે “જૈનદર્શનની પ્રસ્તાવનામાં (ગુજરાતી, અને શ્રી. મેહનલાલ દેસાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં (પા. ૧૫૫થી) આ. હરિભદ્રની જીવનરેખા આલેખી છે. આ બધામાંથી આવશ્યક નિષ્કર્ષ અહીં આપવામાં આવ્યા છે. ૨, જુઓ યાકોબીની સમરાઈશ્ચકહાની અંગ્રેજી પ્રરતાવના પા. ૬. આને ગુજરાતી અનુવાદ “જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩માં કરવામાં આવ્યો છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગણધરસાર્ધશતકની વૃત્તિમાં કહ્યું છે કે આ. હરિભદ્ર જાતે બ્રાહ્મણ હતા અને પ્રભાવક ચરિતમાં પણ તેઓ રાજા જિતારિના પુરેહિત હતા એ નિર્દેશ છે. જો કે મૂળ ગણધરસાર્ધશતકમાં અને ઉપદેશપદની મુનિચંદ્રકૃત ટીકામાં આ બાબતને ઉલ્લેખ નથી, છતાં એ અસત્ય નથી એમ ચાકેબી માને છે, કેમકે આ. હરિભદ્રનું જનધર્મનું ઊંડું જ્ઞાન બાજુએ મૂકીએ તે પણ એમનું અન્યાખ્યા વિષયોનું જ્ઞાન એવા પ્રકારનું છે કે જે બ્રાહ્મણને જ કમપ્રાપ્ત હોય. વળી તેમની ધર્મ પરિવર્તનને લગતી મુખ્ય હકીકત જે સૌથી જૂના ઉલ્લેખમાં (મુનિચંદ્ર કૃત ટીકામાં મળે છે તે પણ એ જ વસ્તુ સૂચવે છે.' ડે. યાકોબી જણાવે છે કે “યાકિની સાધ્વીને પિતાની ધમમાતા તરીકે સ્વીકારીને હરિભદ્ર પિતાનું સાચા ધર્મમાં પરિવર્તન તેણીને આભારી માને છે. આ તેમને બીજે જન્મ કહી શકાય. આ પરિવર્તન કઈ રીતે થયું તે વિશેની કિંવદન્તી પ્રભાવચરિતમાં આ રીતે છે : હરિભદ્ર ચિત્રકૂટમાં રાજા જિતારિના પુરોહિત હતા. તેઓએ વિદ્વત્તાના અભિમાનથી પ્રતિજ્ઞા લીધેલી કે “જેનું કહેલું ન સમજું તેને હું શિષ્ય થાઉં.” એક વાર છૂટા પડેલ એક ઉન્મત્ત હાથીથી બચવા તેઓએ જૈન મંદિરને આશ્રય લીધે. ત્યાં તીર્થંકરની પ્રતિમાને જોઈ તેને તેઓએ ઉપહાસ કર્યો. બીજે દિવસે ઘેર જતાં રસ્તામાં મધરાતે તેઓએ એક વૃદ્ધ સાધ્વીને એક ગાથા ઉચ્ચારતી સાંભળી, જેનો અર્થ તે ન સમજી શક્યા. તેની ૧. જુઓ યાકોબીની સમરાઇચ્ચિકહાની અંગ્રેજી પ્રસ્તાવના પા. ૮ અગર તેને ગુજરાતી અનુવાદ પા. ૨૮૭-૮૮. ૨. એજન, અંગ્રેજી પા. ૮ અને ગુજરાતી પા. ૨૮૭-૮૮. २. चक्किद्धगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसवचकी केसव दुचक्की केसी य चक्की य॥ –-આવશ્યકનિયુક્તિ ગા. ૪૨૧. Page #23 -------------------------------------------------------------------------- ________________ પાસે જ્યારે તેઓ શિષ્ય થવા ગયા ત્યારે તેણે ગુરુ જિનભટસૂરિ પાસે જવા કહ્યું. જ્યારે શ્રી હરિભદ્રે ગુરુને ગાથાના અર્થ પૂછ્યો ત્યારે ગુરુએ કહ્યુ કે જૈન સૂત્રોના અર્ધાં જૈન પ્રવ્રજ્યા લઈને જે વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે. આથી તેઓએ દીક્ષા લીધી અને યાકિની મહત્તરાને ધમાતા તરીકે સ્વીકારી, શ્રી હરિભદ્રની વિદ્વત્તા ને તેમના ચારિત્ર્યને કારણે ગુરુએ તેમને પેાતાના પટ્ટધર બનાવ્યા.”૧ શ્રી હરિભદ્ર સામાન્ય રીતે તેમના દરેક ગ્રંથને અંતે વિરહ' શબ્દ વાપરે છે, તે એમના ગ્રંથા પારખવા માટે એક ચિહ્ન છે. પર પરાગત કિંવદુન્તી પ્રમાણે ‘ વિરહ ' શબ્દ શ્રી હરિભદ્રના ખે ભાણેજ શિષ્યા હુસ અને પરમહંસનેા વિયાગ સૂચવે છે, જો કે શ્રી હરિભદ્ર પાતે કાંય પણ આ ખાખતના નિર્દેશ કરતા નથી. આ સંબંધી કિંવદન્તી ટૂંકમાં આ પ્રમાણે છે. શ્રી. હરિભદ્રે પેાતાના હંસને પરમહંસ નામના બે ભાણેજોને દીક્ષા આપી શિષ્ય કર્યાં. શાસ્ત્રાભ્યાસ કર્યાં પછી ખૌદ્ધશાસ્ત્ર શીખવા તેઓ ખૌદ્ધ વિદ્યાસ્થાનમાં ગયા. ત્યાં ગુરુને જૈનસાધુએ હોવાની શંકા જતાં પારખું કરવાની ઇચ્છા થઈ, એટલે તેણે ચાલવાના માર્ગ પર જિનપ્રતિમા રખાવી બધા શિષ્યાને તે ઉપરથી ચાલવા કહ્યું. હંસ ને પરમહંસ પ્રતિમા પર ખડીથી ત્રણ રેખા કરી અને એ રીતે જિનપ્રતિમાને ખુપ્રતિમા બનાવી તે ઉપર પગ દઈ અર્થ—પ્રથમ એ ચક્રવતી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચક્રી, તે પછી કેશવ અને ચક્રવર્તી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવતી થયા. ૧. જિતારિ રાન્તના પુરહિતની બાબત તેમજ હાથીના પ્રસંગ ખાટ્ટ કરતાં ઉક્ત અહેવાલની બધી બાબતેને સવાદ મુનિચ'દ્રસૂરિના ઉલ્લેખમાં ટૂ'માં મળે છે. તે ઉપરથી કહી શકાય કે આ કિંવદન્તી પ્રાચીન છે અને તેમાં ખાસ કોઈ અત્યુક્તિ ન હ।ઈ તેને સત્ય માની શકાય.( જુએ યાકાબીની સમરાઇચ્ચકહાની પ્રસ્તાવના પા. ૯) Page #24 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યા. પેાતાને મારી નાંખવાના ખૌદ્ધોના વિચાર જણાતાં તેઓએ તે સ્થળના ત્યાગ કર્યાં. પાછળ બૌદ્ધ રાજાનું લશ્કર આવ્યું. હંસ લડતાં લડતાં મરાયેા. પરમહ ́સ પાસેના નગરના રાજા સુરપાલની સહાયતાથી ગુરુ પાસે પહેાંચ્યા ને સર્વ વાત કહી સ્વ`સ્થ થયા.૧ શ્રી હરિભદ્ર કુપિત થયા. તેઓએ બૌદ્ધો સાથે શાસ્ત્રા કર્યાં. ‘ જે હારે તે ધગધગતા કડાયામાં પડે’ એ શરત હતી. બૌદ્ધાચાર્યો હારતાં ખળતા તેલમાં ડૅામાયા. શ્રી હરિભદ્રના ગુરુને ખખર પડતાં કાપની પ્રશાંતિ માટે તેમણે ત્રણ ગાથાએ લખી માકલી. • શ્રી હરિભદ્રને પશ્ચાત્તાપ થયેા. આ ત્રણ ગાથાએ પરથી તેએએ સમરાદિત્યકથા પ્રાકૃતમાં રચી હાવાનું કહેવાય છે. તેઓએ ૧૪૪૦ કે ૧૪૪૪ બૌદ્ધોને સહારવાના સંકલ્પ કર્યાં હાવાથી તેના પ્રાયશ્ચિત્ત લેખે તેઓએ તેટલા ગ્રંથા ચ્યા હાવાનું મનાય છે,૨ ૧. લગભગ આવી જ કથા આપણને પ્રસિદ્ધ દિગમ્બર વિદ્વાન અકલ કના સબંધમાં મળે છે. અકલ' અને તેમના નાનાભાઈ નિકલ ક છૂપી રીતે બૌદ્ધ મઠમાં વિદ્યાધ્યયન કરવા જાય છે. પકડાઈ જતાં બંનેને કારાગારમાં નાખવામાં આવે છે. ત્યાંથી રાત્રિએ તે આત્મરક્ષા માટે ભાગી જાય છે. તેઓને પકડવા ધાડેસવારેા પાછળ પડે છે. અકલાક જિનશાસનના પ્રચારના ઉદ્દેશ પેાતાના વિદ્યામળે સિદ્ધ કરી શકશે એમ માની નિકલ’ક તેમને એક તળાવમાં છુપાઈ જવા કહે છે ને પેાતે સૈનિકા વડે ભરાય છે. સૈનિકાના ગયા માર્દ્ર અકલ' બહાર આવે છે—આ પ્રકારની કથા ચાલી આવે છે, જો કે અકલ'ક પેાતે ક્યાંય પેાતાના ભાઈ નિકલંકના ઉલ્લેખ કરતા નથી. આ કથાની ઐતિહાસિકતા માખત તેમજ હ'સ-પરમહંસની કથા પર એના પ્રભાવ વિશે વિસ્તૃત ચર્ચા શ્રી. કૈલાસચ'દ્ર શાસ્ત્રીએ કરી છે. (જુએ ન્યાયકુમુદચંદ્ર-સાગ ૧, પા. ૩૦ થી ૩૫.) ૨. આવી જ આખ્યાયિકા થાડા ફેરફાર સાથે રાજશેખરના પ્રબન્ધકાશ'માં ઉલ્લિખિત છે. યાકાખી લખે છે કે આ કિ’વદન્તીમાં ક'ઈક તથ્ય હાઈ શકે, પર`તુ ઝીણવટથી જોનાર અભ્યાસી તેને હરિભદ્રના જીવનના ઐતિહાસિક બનાવ તરીકે નહું સ્વીકારે. ( સમરાઇચૂકહાની અંગ્રેજી પ્રસ્તાવના પા. ૧૭ અને ગુજરાતી અનુવાદ પા. ૨૯૪.) Page #25 -------------------------------------------------------------------------- ________________ १० શ્રી હરિભદ્રના જીવનવ્રુત્ત માટે ઉપર આપેલ આધાર ગ્રંથામાં ભદ્રેશ્વરસૂરિના ‘ કહાવતી ’ ( પ્રાકૃત ) ગ્રંથને લીધેા નથી. શ્રી જિનવિજયજીના લેખને આધારે યાકાખીએ એના નિર્દેશમાત્ર કર્યાં છે.૧ આ ગ્રંથ અમુદ્રિત છે અને એની એક જ તાડપત્રીય પ્રતિ પાટણના ગ્રંથભંડારમાં છે. આમાં શ્રી હરિભદ્રસૂરિના પ્રખ"ધ સૌથી છેલ્લા છે. એટલું જ નહિ, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના સંબંધમાં ‘ સંપય... દેવàાય’ ગએ ’ અર્થાત્ ‘ હમણાં જ દેવલેાક પામ્યા ’ એવા શબ્દે વપરાયેલ છે. આ ઉપરથી ડૉ. ઉમાકાંત શાહ કહાવલીને પ્રાચીન માને છે.૨ શ્રી કલ્યાણવિજયજીએ પ્રભાવક ચરિતની પેાતાની ગુજરાતી પ્રસ્તાવનામાં કહાવલીમાં ઉપલબ્ધ થતી વિગતાના સૌથી પ્રથમ ઉપયાગ કર્યાં છે. તે પણ એને અન્ય આધારગ્રંથા કરતાં પ્રાચીન તેમજ વધુ પ્રામા ણિક માને છે. શ્રી જિનવિજયજી તેમજ શ્રી પુણ્યવિજયજી સાથે પરામર્શ કરતાં માલૂમ પડયું કે તેએ પણ એવા જ મત ધરાવે છે. આથી એ ગ્રંથમાં ઉપલબ્ધ થતી વિગતાની ખાસ નોંધ લેવી ઘટે. કહાવલીમાં શ્રી હરિભદ્રના જન્મસ્થાન તરીકે ચિત્તાડના નિર્દેશ નથી, પશુ તે ‘પિવ ગુઈ ખંભપુણી’ના રહેવાસી હતા અને ‘જેનું ખેાલેલું ન સમજુ તેના શિષ્ય થા” એ પ્રતિજ્ઞા સાથે ફરતા ૧. એજત પા. ૬. " " ૨. જએ · જૈન સત્યપ્રકાશ ઃ વર્ષ ૧૭, અ’ક ૪, પા. ૮૯-૯૦. ૩. પા. ૫૦ થી આગળ. તે પછી શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંતજયપતાકા'ની પેાતાની અંગ્રેજી પ્રસ્તાવના ( ભાગ ૧. પા. ૨૧ )માં તેમજ શ્રી કૈલાસ'દ્ર શાસ્ત્રીએ ન્યાયમુચ'દ્રની પ્રસ્તાવના ( ભાગ. ૧. પા. ૩૨-૩૩)માં કહાવલીની અમુક વિગતને વશ ક્યાં છે. ૪. શ્રી કલ્યાણવિજયજી ‘પિવ’ગુઈ નામની કાઈ બ્રહ્મપુરી' એમ કલ્પના કરે છે. જુએ પ્રભાવકચરિત (ગુજરાતી)ની પ્રસ્તાવના પા. ૫૦. Page #26 -------------------------------------------------------------------------- ________________ ફરતા તેઓ ચિત્તોડ આવ્યા હતા એવો તેમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત એમની માતા ગંગાને પિતા શંકરભને પણ નિર્દેશ કહાવલીમાં છે જે અન્યત્ર નથી. તેમના ધર્મ પરિવર્તનની હકીકતમાં પણ અહીં થોડી ભિન્નતા છે. ગુરુનું નામ જિનભટ નહિ, પણ જિનદત્તસૂરિ જણાવ્યું છે. જ્યારે ગુરુએ “ચકિદુર્ગ ગાથાને અર્થ આ. હરિભદ્રને સમજાવ્યો ત્યારે આ. હરિભદ્રે તેમને ધર્મના સ્વરૂપ તેમજ ફળ વિશે પૂછયું. ગુએ કહ્યું: “સસ્પૃહને માટે ધર્મનું ફળ સ્વર્ગાદિની પ્રાપ્તિ છે, જ્યારે નિ:સ્પૃહને માટે ધર્મનું ફળ “ભવવિરહ છે.” હરિભદ્રે કહ્યું, “મને ભવવિરહ જ પ્રિય છે, માટે તેમ કરે.” આથી ગુરુએ તેમને જૈન દીક્ષા આપી. ત્યારબાદ આચાર્યપદ આપી પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. શ્રી હરિભદ્ર “ભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ કેવી રીતે થયા એ વિશે પણ કહાવલીમાં જુદી જ વિગત છે. શ્રી હરિભદ્ર જયારે ભોજન કરવા બેસતા ત્યારે તેમને ભક્ત લલિગ શંખ વગાડતે. તે સાંભળી વાચકો આવતા. લદિલગ તેઓને ભોજન કરાવતો. પાછા વળતા યાચકે શ્રી હરિભદ્રને નમસ્કાર કરતા અને શ્રી હરિભદ્ર તેમને “ભવવિરહ કરવામાં ઉધમવત થાઓ” એમ આશીર્વાદ આપતા. આ સાંભળી “ઘણું જ ભવવિરહસૂરિ' આમ બોલતા તે પિતાને સ્થાને જતા. આ રીતે આ. હરિભદ્ર જૈભવવિરહસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા. ઉપરના પ્રસંગે પરથી એમ લાગે છે કે શ્રી હરિભદ્રસૂરિ ‘વિરહાંક' કહેવાયા તેનું ખરું કારણ તેમની ભવવિરહની ધગશ હતી, નહિ કે પછીના પ્રબંધે કહે છે તે પ્રમાણે એમના શિષ્યોને વિરહ. શ્રી હરિભદ્રના શિષ્ય વિશે પણ કહાવલીમાં અન્ય ગ્રંથો કરતાં જુદી વિગત મળે છે. તેમાં કહ્યું છે કે “શ્રી હરિભદ્રને સર્વશાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે Page #27 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડમાં બૌદ્ધ મતનું પ્રાબલ્ય હતું, તેથી હરિભદ્રના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઘણી ઈર્ષ્યા કરતા હતા અને એ જ કારણથી તે બન્ને શિષ્યોને બૌદ્ધોએ એકાંતમાં મારી નાખ્યા. આની ખબર પડતાં શ્રી હરિભદ્ર અનશન કરવાનો નિર્ધાર કર્યો, પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોકવામાં આવ્યા. છેવટે ગ્રંથરાશિને જ પોતાની શિષ્યસંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમી થયા.” શ્રી કલ્યાણવિજયજીના મત અનુસાર કહાવલીનું ઉપરનું લખાણ વધુ પ્રાચીન ને પ્રામાણિક છે, કેમકે હંસ ને પરમહંસ જેવાં નામે જિન શ્રમણામાં પ્રચલિત નથી; એ નામે કદિપત હેવી જોઈએ અને નહિ તો ઉપનામ હેઈ શકે, પણ આવાં મૂળ નામો હોવાં સંભવતાં નથી.૧ અમને પણ કહાવલીને ઉલ્લેખ વધારે વજનદાર લાગે છે. શ્રી હરિભદ્રના ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. પૂર્વ પરંપરા પ્રમાણે તેઓ ૧૪૦૦, ૧૪૪૦ અથવા ૧૪૪૪ પ્રકરણોના કર્તા | મનાય છે. શ્રી હરિભદ્ર પ્રાકત ને સંસ્કૃત કૃતિઓ બન્ને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બન્ને શિલીમાં લખ્યું છે. તેઓએ માત્ર અનેક ગ્રંથે જ નથી લખ્યા, પરંતુ અનેકવિધ વિષયો પણ મૌલિક રીતે સ્પર્યા ૧. જઓ પ્રભાવક્યરિતની પ્રસ્તાવના પા. પ૩. ૨. આમાં ૧૪૦૦ ની પર પરા જૂની છે અને એને નિર્દેશ સૌ પ્રથમ મુનિચંદ્રસૂરિએ (વિ. સં. ૧૧૭૪) ઉપદેશપદની ટીકામાં કર્યો છે. આ સિવાયના ઉલેખે માટે જ ઓ પં. બેચરદાસ કૃત જૈનદર્શન’ની પ્રસ્તાવના પા. ૪-૭. શ્રી રાજશેખરસૂરિ પિતાના પ્રબંધકોશ'માં શ્રી હરિભદ્રના ૧૪૪૦ ગ્રંથો લેવાનું જણાવે છે. ૧૫મા સિકાના શ્રી રત્નશેખરસૂરિ પોતાના “શ્રાદ્ધપ્રતિકમણુર્થદીપિકા'માં શ્રી હરિભદ્રના ૧૪૪૪ ગ્રંથ હોવાનું સૂચવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ છે. તેમણે ચારેચાર અનુગવિષયક ગ્રંથો લખ્યા છે. દા. ત. ધર્મસંગ્રહણ, ષદર્શનસમુચ્ચય આદિ દ્રવ્યાનુયોગવિષયક ક્ષેત્રસમાસવૃત્તિ આદિ ગણિતાનુયોગવિષયક; પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, ઉપદેશપદ, સંધપ્રકરણ આદિ ચરણકરણાનુયોગવિષયક અને સમરાઇઍકહા, ધૂખ્યાન, કથાકેશ, વગેરે ધર્મકથાનુયોગવિષયક. ઉપરાંત અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ન્યાયપ્રવેશવૃત્તિ જેવા ગ્રંથો તેમની ન્યાયવિષયક પ્રતિભા ને અભ્યાસને સચોટ ખ્યાલ આપવા પૂરતા છે. અનેક યોગશાસ્ત્રોના દેહનરૂપ તેમજ જૈન યોગસાહિત્યમાં એક નવો જ ચીલે. પાડનાર તેમના યોગવિષયક ગ્રંથો (યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય આદિ) વિષયવૈવિધ્યમાં ઉમેરે કરે છે. શ્રી હરિભદ્રના ગ્રંથની યાદી અનેક લેખકોએ આપી છે, પરંતુ તે બધી સંપૂર્ણ પણે એકબીજાને મળતી આવતી નથી. શ્રી હરિભદ્રના પિતાના ગ્રંથમાં આવેલા ઉલેખોને આધારે, અન્ય ગ્રંથકારોએ કરેલા હરિભદ્રીય ગ્રંથના ઉલ્લેખોને આધારે તેમજ વેબર, પિટર્સન, ભાંડારકર વગેરેની ને અને બીજાં ડે. યાકોબીના મત અનુસાર આ પરંપરાગત કથન અતિશકિત ભરેલું હોય અથવા એમ માનવું જોઈએ કે પ્રકરણ એ પદ્ધતિસર તૈયાર કરેલ જુદે ગ્રંથ ન હોય, પરંતુ પંચાશકનાં ૫૦ પ્રકરણો, અષ્ટકનાં ૩૨, પડશકનાં ૧૬ વગેરે એવા મર્યાદિત અર્થમાં એ સંખ્યાને ઉપયોગ થયો હોય. જુઓ સમરાઇશ્ચકહાની પ્રસ્તાવના પા. ૧૧. . ૧. શ્રી મણિલાલ નભુભાઇએ ધર્મબિંદુના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં, પં. હરગોવિંદદાસે હરિભદ્રના સંસ્કૃત જીવનચરિત્રમાં, શ્રી કલ્યાણવિજયજીએ ધર્મસંગ્રહણની સંસ્કૃત પ્રસ્તાવનામાં, પં. બેચરદાસે જૈનદર્શન'ની પ્રસ્તાવનામાં, શ્રી મોહનલાલ દેસાઈ એ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં, શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંત જયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના (ભા. ૧-૨)માં આ. હરિભદ્રના ગ્રંથોની યાદી આપેલી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધનાને આધારે શ્રી કલ્યાણવિજયજીએ પિતાની યાદી તૈયાર કરી છે. એમાં ૮૮ ગ્રંથને સમાવેશ થાય છે. તેઓએ પ્રાપ્ય, અપ્રાપ્ય, શંકિત અને સંભવિતતાની કેટિને પણ ઠીક ઠીક ઊહાપોહ કર્યો છે. શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંત જયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના (ભાગ ૧)માં શ્રી હરિભદ્રને નામે ચડેલા એવા ૮૭ ગ્રંથની યાદી આપી છે, અને સાથે સાથે અનેકાંતજયપતાકાના બીજા ભાગની પ્રસ્તાવનામાં એ બધા ગ્રંથની સમીક્ષા કરી એમાંથી જેટલા નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના જ છે તે તેમણે પ્રમાણે સાથે જુદા તારવ્યા છે, તેમજ તે ગ્રંથના વિષયને ટૂંક પરિચય પણ આપ્યો છે. આમાં આજ સુધી નહિ નેંધાયેલા એવા પણ કેટલાક ગ્રંથને સમાવેશ થાય છે.૧ આ બન્ને યાદીઓને સામે રાખી મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે પરામર્શ કરી અમે એક સ્વતંત્ર યાદી તૈયાર કરી છે. (જુઓ પરિશિષ્ટ ૬.) આ. હરિભદ્રસૂરિના સાહિત્યના અવલોકન પરથી તેમણે આપેલા ફાળાની વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં એટલું ટૂંકમાં નેધવું જરૂરી છે કે આગમોની ટીકા સંસ્કૃતમાં રચનાર સૌથી પહેલા શ્રી હરિભદ્ર જ છે. જેમાં કોઈ મતનું ખંડન ન હેતાં માત્ર તટસ્થભાવે ૧. દા. ત. ભાવનાસિદ્ધિ, આત્મસિદ્ધિ, અનેકાંતસિદ્ધિ, વર્ગકેવલિસૂત્ર વગેરે. પરંતુ કેટલાક જે નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના કહી શકાય એમ છે એવા છૂટી પણ ગયા છે; જેમ કે યોગશતક, લઘુક્ષેત્રસમાસ વગેરે. (જુએ પરિશિષ્ટ ૬) ૨. આગમગ્રંશે પરની જૂની ટીકાઓ, નિયુક્તિઓ, ભાષ્ય અને ચૂણિઓ આ.હરિભદ્રના પહેલાં પ્રાકૃતમાં લખાયેલી મળે છે. નન્દીસૂત્ર પરની જિનદાસગણુની ચૂર્ણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ હોવાનું મનાય છે. તે પણ પ્રાકૃતમાં જ છે. કોઈ પણ આગમગ્રંથ પર જૂની સંસ્કૃત ટીકા જાણમાં ન હોઈ એમ કહી શકાય કે આ ફેરફાર આ. હરિભદ્રથી જ શરૂ થયો હતો, જે ઉત્તરકાળમાં પણ ચાલુ રહ્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ १५ દર્શનનું પ્રામાણિક નિરૂપણુ જ હોય એવો પડ્રદર્શન પર ગ્રંથ લખનાર પણ સૌથી પહેલા તેઓ જ છે. એ જ રીતે તત્ત્વચિંતન, આચાર ને યોગના વિષયમાં તુલના તેમજ સમન્વય દ્વારા નિરૂપણ કરવાનું પ્રસ્થાન ભારતીય વાદ્રુમયમાં તેમણે જ પ્રારહ્યું છે. વિશિષ્ટ ફાળે આ. હરિભદ્રના આંતરિક જીવન યા વ્યક્તિત્વને સ્પષ્ટ પરિચય કરવાનું એકમાત્ર સાધન તે એમના ઉપલબ્ધ બધા જ ગ્રંથોનું વિષયવાર વિગતથી તટસ્થભાવે અવલોકન કરવું એ છે, પરંતુ અત્રે એવા સમગ્ર અવલોકનને અવકાશ નથી; છતાં તેમના વ્યક્તિત્વને અધૂરો પણ સાચો અને સ્પષ્ટ પરિચય કરાવવો. આવશ્યક છે. એ દૃષ્ટિએ અમે તેમના કેટલાક ગ્રંથો પસંદ કરી તેમણે કથાકાર, તત્ત્વચિંતક, આચારસંશોધક અને યોગાભ્યાસી તરીકે તે તે વિષયમાં કે વિશિષ્ટ ફાળો આપ્યો છે એ યથાસંભવ વિચારીશું. શ્રી હરિભદ્રને નામે એક કથાકેશ નામનો ગ્રંથ ઉલેખા ગયેલ છે પણ તે ઉપલબ્ધ નથી, પરંતુ તેમની સમરાઈકહા (સમરાદિત્યકથા) ઉપલબ્ધ છે. આ કૃતિ પ્રાકૃતમાં છે. એની સુકુમારશિલી, ભાષાસૌષ્ઠવ તેમજ મુખ્ય વક્તવ્યને સ્પષ્ટ કરવા માટે સિદ્ધ કરાયેલી વસ્તુસંકલન એ બધું તેમના વિશિષ્ટ કવિત્વનું સૂચક છે. ૧. શ્રી હરિભક પહેલાં કોઈએ આવું નિરૂપણ કર્યાનું પ્રમાણ આજ સુધી જ્ઞાત નથી. ૨. યાકોબીએ સમરાઈકહાનું સંપાદન કરેલું છે. તેમણે પોતાની અંગ્રેજી પ્રસ્તાવનામાં તે કથાનું હાર્દ ને મહત્ત્વ દર્શાવેલ છે. શ્રી જિનવિજયજીએ “કુવલયમાલા” નામના લેખમાં પ્રસંગવશ સમરાઇઍકહાની યોગ્ય મુલવણું ટૂંકમાં કરી છે. (જુએ, વસંત સ્મારક ગ્રંથ, પા. ૨૬૨-૨૬૪) કથાકાર Page #31 -------------------------------------------------------------------------- ________________ १६ જૈન પરંપરામાં કથાનુયાગ એ એક શાસ્ત્રના પ્રકાર મનાયા છે. આગમિક સાહિત્યમાં આવતી કથાએ ઉપરાંત પણ અનેકવિષ કથાઓ લખવાની પ્રણાલી શ્રી હરિભદ્ર પહેલાંથી પણ ચાલુ તા હતી જ. તરંગવતી, વસુદેવહિંડી, ધમ્મિલહૂિંડી, પમચરિય આદિ અનેક ચરિત કે કથાગ્રંથા રચાયેલાં, જેમાંથી કેટલાક ઉપલબ્ધ પશુ છે, પરંતુ એ બધામાં સમરાદિત્યકથાનું સ્થાન અનાખુ છે. એક તેા તેની ભાષા સરલ હાઈ સુખેાધ છે, વના કંટાળા આપે તેવાં લાંબાં નથી અને અવાન્તર કથાએ એવી રીતે ગૂંથાઈ છે કે જેથી મુખ્ય કથાવસ્તુના સંબંધ વાચક્રના મનશ્ચક્ષુ સમીપ અવિચ્છિન્ન રહે છે અને ઉત્તરાત્તર રસ પેાષાતા જાય છે. આવાં જ લખાણેાથી સુપ્રસિદ્ધ કવિ ધનપાલે તિલકમંજરીની પ્રસ્તાવનામાં તેની પ્રશંસા કરતાં કહ્યું છે કેઃ निरोद्धुं पार्यते केन समरादित्यजन्मनः । प्रशमस्य वशीभूतं समरादित्यजन्मनः અર્થાત્ સમરાદિત્યકથાના વાંચનથી ઉત્પન્ન થયેલ પ્રશમરસને વશ થયેલું મન જ્યારે વૈર-વિગ્રહ આદિ ઉપાધિ ત્યજવા માંડે છે ત્યારે એ મનને કાઈ રોકી શકતું નથી. ' ધનપાલ પછી આ. હેમચંદ્રે પણ પેાતાના કાવ્યાનુશાસનમાં એને સલકથા તરીકે ઓળખાવી છે.૧ કવિ ધનપાલ પહેલાં પણ શ્રી હરિભદ્રના વિદ્યાશિષ્ય ઉદ્યોતનસૂરિએ તે જાણે સમરાદ્વિત્યકથાના પ્રભાવથી પ્રેરાઈને જ પેાતાની ‘ કુવલયમાલા ' કથા રચી હૈાય એમ લાગે છે.૨ સમરાદિત્યકથાનું મહત્ત્વ દિવસે દિવસે એટલું બધું વધતું ચાલ્યું કે આગળ જતાં તેના સંસ્કૃતમાં સક્ષેપ થયા અને ગુજરાતી ભાષામાં પણ સમરાદિત્યરાસ રચાયા. १. समस्त फलान्तेति वृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा | કાવ્યાનુશાસન અ. ૮. સૂ. ૮. ૨. જુએ શ્રી જિનવિજયજીના ‘કુવલયમાલા' લેખ, વસ’ત સ્મારક ગ્રંથ, પા. ૨૬૨-૬૪. Page #32 -------------------------------------------------------------------------- ________________ રર મા તીર્થંકર નેમિનાથ અને સાધ્વી રામતી એ બને પાત્રો જૈન પરંપરામાં સુવિખ્યાત છે. જેમ-રામતીના નવ ભવની કથા પણ જાણીતી છે. દરેક ભવમાં એ બને પતિ પત્ની તરીકે સહજીવન ગાળે છે અને પુરુષાર્થથી વિકાસ કરતાં કરતાં છેલા નવમા ભવમાં બન્ને મુક્તિપદ સાધે છે. આ નવે ભવમાં બનેને પુરુષાર્થ એકધારો વિકાસશીલ ને સંવાદી રહ્યો છે, જ્યારે સમરાદિત્યકથાનાં મુખ્ય બે પાત્રો રાજકુમાર ગુણસેન અને પુરોહિતપુત્ર અગ્નિશમની કથા જુદી જ રીતે શરૂ થાય છે. આ બન્નેનું ભવ ભવમાં એક યા બીજી રીતે સાહચર્ય સધાય છે, પણ તે સંવાદમાં પરિણમતું નથી. પિતાની બેડેળ આકૃતિની ગુણસેને વારંવાર કરેલ મશ્કરીથી કંટાળી અગ્નિશમ તાપસ બને છે જેથી બીજે જન્મે એવી વિડ બના સહવી ન પડે. કાલાંતરે ગુણસેનને અગ્નિશર્માને મેળાપ થાય છે. ગુણસેન પોતાના અપરાધની માફી માગી અગ્નિશમને માસે પવાસને પારણે પિતાને ત્યાં ભિક્ષા લેવા આગ્રહપૂર્વક નિમંત્રે છે. માસાંતે અગ્નિશર્મા ત્યાં જાય છે, પણ એક યા બીજે કારણે તેના પ્રત્યે ધ્યાન અપાતું નથી. આમ ચાર વાર બનવાથી અશિર્મા ક્રોધે ભરાઈ જન્મોજન્મ ગુણસેનનું વેર લેવા સંકલ્પ કરે છે. જ્યારે ગુણસેન સાધુ બને છે ત્યારે દેવયોનિમાં ગયેલ અગ્નિશર્માને જીવ વૈરવૃત્તિને કારણે તેના પર અગ્નિકણ વરસાવી તેને જીવ લે છે, પરંતુ ગુણસેન જરાય રોષ લાવ્યા સિવાય ક્ષમાથી બધું સહી લે છે. આમ એક પછી એક જન્મમાં અગ્નિશમને જીવ ગુણસેનના જીવને ઘાત કરે છે, પણ તે તે ક્ષમાપૂર્વક સહી લે છે અને એ રીતે ઉત્કર્ષ પામતાં મુક્તિ મેળવે છે, જ્યારે અગ્નિશમને આત્મા અધોગતિ પામે છે. આ રીતે સત્કમ તેમજ પુરુષાર્થનું અને અસત્કર્મ તેમજ અસપુરુષાર્થનું ફળ કેવું હોય એ મુખ્ય વક્તવ્યને દર્શાવવા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી હરિભદ્ર ગુણસેન અને અગ્નિશમના નવ ભવની કથા અવાન્તર આખ્યાને તેમજ પ્રાસંગિક સુભાષિતે અને ઉપદેશ સાથે એવી સચોટ શિલીએ રચી છે કે તે વાંચનારનું ચિત્ત જીતી જ લે છે. તેથી જ એના પ્રત્યે અર્વાચીન વિદ્વાનો પણ આકર્ષાય છે. શ્રી હરિભદ્ર જ્યારે પ્રજ્ઞાપના, દશવૈકાલિક, અનુયોગદ્વાર આદિ જૈન આગમ પર સર્વપ્રથમ સંસ્કૃત ટીકા લખવાનું શરૂ કર્યું ત્યારે તે તેમને પૂર્વાચાર્યવિરચિત તત્વચિંતક આગમોની સંસ્કૃતમાં માત્ર સમજૂતી જ આપ વાની હતી. તેથી તેમાં તેમની કઈ વિષયગત નવતા ન દેખાય તે સમજી શકાય એમ છે, પરંતુ જયારે તેઓએ તત્વચિંતન અને આચારના એક કે અનેક મુદ્દાઓને લઈ સ્વતંત્રપણે તેના ઉપર વિચારવા અને લખવા માંડયું ત્યારે તેમાં તેમનું વ્યક્તિત્વ તદ્દન નિરાળી રીતે ઊપસી આવતું દેખાય છે. પ્રથમ તત્ત્વચિંતનને લઈ આ વિધાન સ્પષ્ટ કરીએ. તત્વજ્ઞાનને લગતા એક કે અનેક પ્રશ્નો પર આ. હરિભદ્ર એકંદર લખ્યું છે ઘણું, પણ એમના વિશિષ્ટ ફાળાને સ્પષ્ટ ખ્યાલ આપવા માટે અહીં એવાં લખાણને ત્રણ ભાગમાં વહેંચી નાખીશું: પહેલા ભાગમાં અનેકાંત જયપતાકા જેવા, બીજામાં શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા અને ત્રીજામાં વદર્શનસમુચ્ચય જેવા ગ્રંથે આવે. અનેકાંત જયપતાકામાં આ. હરિભદ્ર જૈન પરંપરાના પ્રાણભૂત ગણાતા અનેકાંતવાદનું તર્કપુરસર સ્થાપન કરે છે અને સાથે સાથે બીજા પ્રસિદ્ધ એવા એકાંતવાદનું નિરસન કરે છે, એટલું જ નહિ, એ નિરસનમાં ગર્ભિત રીતે ઈતર વાદે પર વિજય મેળવવાની વૃત્તિ હોય તેમ પણ એ “જયપતાકા' શબ્દથી ૧. જેમકે એકાંત-નિત્યત્વવાદ, એકાંત-અનિત્યવાદ, એકાંત-સતવાદ, એકાંત-અસતવાદ વગેરે. Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમજ એ ગ્રંથમાં વપરાયેલા “શક્તિ' જેવા શબ્દોથી લાગે છે. ન્યાયસૂત્રના પ્રણેતા અક્ષપાદે તત્વનિર્ણયને સાચવવા અને સ્થિર રાખવા માટે જ૯૫કથા અને વિતંડાકથાની આવશ્યકતાનું સમર્થન કરતાં કહ્યું છે કે જેમ ઊગતા છોડને સાચવવા માટે કાંટાની વાડ પણ જરૂરી છે, તેમ અધ્યાત્મક્ષેત્રે પણ તત્ત્વનિર્ણયની સ્થિરતા માટે વિજયકથા અને માત્ર ખંડનપરાયણ ચર્ચા-વિતંડા સુધ્ધાં આવશ્યક છે. અક્ષ પાદે આ વિધાન કર્યું એ કંઈ આકસ્મિક નથી. એની પૂર્વે કેટલીય શતાબ્દીઓ થયાં ભિન્ન ભિન્ન દાશનિકોમાં જલ્પકથા અને વિતંડાકથા ચાલતી. નાગાર્જુન જેવા શૂન્યવાદી વિદ્વાનોએ કરેલ પરીક્ષાઓ અને વિગ્રહ અર્થાત્ ખંડનનું વલણ જોતાં એમ લાગે છે કે દાર્શનિક માનસ ધીરે ધીરે વિતંડા તરફ પણ વધ્યે જતું હતું. વળી અક્ષપાદ પછીના ઉદ્યોતકર આદિ જેવાના નિબંધો સ્પષ્ટ સૂચવે છે કે પ્રકાંડ પંડિતે પણ વિજયકથામાં વધારે રસ લેતા. દાર્શનિક ગોષ્ઠીઓમાં તત્ત્વજિજ્ઞાસાપ્રધાન વાદકથાનું સ્થાન ન હતું એમ નહિ, પરંતુ એ સ્થાન જલ્પ અને વિતંડા કથા કરતાં કંઈક ગૌણ થઈ જતું અને વિરલ પણ થઈ જતું. આવી દાર્શનિક પંડિતની અધ્યયન-અધ્યાપન તેમજ ચિંતન, મનન અને લેખનની પ્રણાલીમાં ઊછરનાર અને અધ્યયન કરનાર ગમે તેવા વિદ્વાન હોય તોય એકાએક તે જ૫ અને વિતંડાથી १. 'तत्त्वाध्यवसायसंरक्षाणार्थं जल्पवितण्डे, बीजप्ररोहसंरक्षणार्थं कण्टकશાણાવાળવત્ ' ન્યાયસૂત્ર ૪, ૨, ૫૦. ૨. ઓ પં. સુખલાલજીનો લેખ “તો પપ્લવસિંહ, ભારતીય વિદ્યા, ભા. ર. અં. ૧ માં, તથા નાગાર્જુનકૃત “માધ્યમિકકારિકા અને વિગ્રહવ્યાવર્તિની.' ૩. ન્યાયવાર્તિક, ન્યાયમંજરી આદિ. ૪. વાદ, જલ્પ અને વિતંડાના અર્થ અને ઇતિહાસ માટે જુઓ ૫. સુખલાલજી સંપાદિત પ્રમાણમીમાંસા-ભાષાટિપ્પણું પૃ. ૧૧૦ થી. Page #35 -------------------------------------------------------------------------- ________________ તદ્દન અલિપ્ત રહી શકે અને વાદકથામાં જ રસ લે એવી આશા. કાંઈક વધારે પડતી ગણાય. વિચાર કરતાં એમ લાગે છે કે શ્રી હરિભદ્રે જયારે અનેકાંતજયપતાકા લખી ત્યારે દાનિક બહુમુખી વિદ્વત્તા હેાવા છતાં તેમનું માનસ કાંઈક અંશે પ્રતિવાદીએ ઉપર વિજય મેળવવા ભણી વળેલું. તેથી જ તેમણે પ્રતિવાદીઓની ઉક્તિ-એને ‘શાક્તિ’ જેવા વિશેષણથી નિર્દેશી છે અને પેાતાના પક્ષની ચર્ચાને ‘જયપતાકા' તરીકે બિરદાવી છે. આમ છતાં અનેકાંતજય-પતાકામાં તેમનું સૂક્ષ્મ ચિંતન કે બહુશ્રુતપણું જરાય ઊતરતી કક્ષાનું નથી. પરંતુ આ. હરિભદ્રના આત્મા સ્થિતિચુસ્ત નથી. તેમને જેમ જન્મસિદ્ધ વૈદિક પરંપરાના ત્યાગ અને શ્રમણત્વને સ્વીકાર કરવામાં વાર ન લાગી તેમ તેમને પેાતાની વિજિગીષુ વૃત્તિ દબાવી તત્ત્વજિજ્ઞાસુ વાદકથાના આશ્રય લઈ દાનિક ચર્ચા કરતાં જરાય સાચ ન થયા. તેથી તેમણે શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથા રચવામાં એ જ વાદકથા અગર તેમની પેાતાની પરિભાષામાં કહીએ તે। ધર્મકથાના આશ્રય લીધેા. અનેકાંતજયપતાકામાં ચર્ચાના વિષય તેા જૈનપર પરાસમત અનેકાંત જ છે, અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ દૃષ્ટિ તેા અનેકાંતની જ છે. એમાં આત્મતત્ત્વ અને તેને સ્પર્શ કરતા અનેક નાના મેાટા મુદ્દાએની અનેકાંતદષ્ટિએ સ્થાપના છે. એ સ્થાપના કરતી વખતે શ્રી હરિભદ્રે જૈન દૃષ્ટિથી જુદા પડતા જૈનેતર વૈદ્ઘિક અને બૌદ્ધ બધા જ વાદેાની તલસ્પર્શી સમીક્ષા કરી છે. આ સમીક્ષામાં તેમણે અનેકાંતજયપતાકાની પેઠે તાર્કિક પદ્ધતિના ઉપયાગ તેા કર્યાં છે, પરંતુ એમાં એમણે ઇતર વાદીએ પ્રત્યે જે ઉદારવૃત્તિ અને મહાનુભાવતા દર્શાવી * ૧. જુએ અનેકાંતજયપતાકા—શયોક્ત્તિમિમ હિતાર્ ગદાન (લે. ૬ સુરજીવાત્ વા શોશીનામ્ ( લેા. ૭), શટોfવિમૂઢા-(લેા. ૯). ૨. જુએ અષ્ટપ્રકરણ, ૧૨મું વાદીષ્ટક. Page #36 -------------------------------------------------------------------------- ________________ २१ છે તે આ. હરિભદ્ર પહેલાંના કે પછીના કોઈ પણ જૈન કે જૈનતર વિદ્વાને કરેલી દાનિક સમીક્ષામાં ભાગ્યેજ દેખાય છે.૧ અનેકાંતજયપતાકામાં જે એકાંતવાદેને તેમણે શાક્તિ તરીકે એળખાવેલ તે જ વાઢેાના પ્રસિદ્ધ પુરસ્કર્તા કપિલ, બુદ્ધ, પતજલિ જેવા અનેક આચાર્યંને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં દિવ્ય, મહાત્મા, મહામુનિ જેવાં વિશેષણાથી પ્રશ'સીને કહ્યું છે કે આવા ઋષિએ ઞા ન નિરૂપે. આમ કહી તેમણે કપિલ, બુદ્ધ જેવા પ્રવતાનાં તે તે મંતવ્યાનું હાર્દ પેાતાના સિદ્ધાંત સાથે અવિસંવાદી બને એ રીતે તારવવા પ્રયત્ન કર્યાં છે. બૌદ્ધ વિદ્વાન ધમકીર્તિ અને શાંતરક્ષિતે પણ વિરોધી વાદાની સમીક્ષા તેા કરી છે, પરંતુ તેમણે એકેય સમીક્ષામાં ખૌદ્ધ કે બૌદ્ધતર વાદેનેા આ. હરિભદ્રની પેઠે સમન્વય કર્યાં નથી. શાંતરક્ષિત ‘તત્ત્વસંગ્રહ’માં સાંખ્યસંમત પ્રકૃતિવાદની અને ફૂટસ્થનિત્યવાદની પરીક્ષા કરે છે, પરંતુ તે માત્ર સાંખ્યમતના ખંડન પૂરતી છે, જ્યારે આ. હરિભદ્ર સાંખ્યમતની સમીક્ષાને અંતે પ્રકૃતિવાદનું જે રહસ્ય દર્શાવે છે તે જનસૌંમત કર્મ પ્રકૃતિવાદની યાદ આપવા સાથે દૂર ભૂતકાળમાં એ બન્ને વાદા પાછળ કાઈ સમાન ભૂમિકા હેાવાનું સૂચન કરે છે. તેઓ કહે છે કે 6 જેમ જૈન દૃષ્ટિએ ભૂતક અને અદ્ભૂત આત્માના સંબંધ ઘટે છે તેમ સાંખ્યસમત પ્રકૃતિવાદ પણ સત્ય સમજવે, કારણ કે તે કપિલે નિરૂપ્યા છે અને કપિલ તેા દિવ્ય મહામુનિ છે.’૨ ૨. ૧. ઉદયનાચાર્ય' ‘કુસુમાંજલિ’ના પ્રારંભમાં ઇશ્વરાપાસના વિશે લખતાં જુદા જુદા પક્ષોનાં વલણાના સમન્વય કર્યો છે તે નેધપાત્ર છે. मूर्त्तयाऽप्यात्मनो योगो, घटेन नभसो यथा । उपघातादिभावश्च, ज्ञानस्येव सुरादिना ॥ एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । પિજોવતથૈવ, વિજ્યો હિસ મન્હામુનિ: || —શાસ્રવાર્તાસમુચ્ચય, લેાક ૨૩૬ ૩૭. Page #37 -------------------------------------------------------------------------- ________________ २२ ઉદ્યોતકર જેવા રૈયાયિકાએ ઈશ્વરકત્વવાદનું સમર્થાંન કર્યું છે, પણ તેમણે એની ખીજી વિરોધી ખાજુના કાઇ સમન્વય નથી દર્શાવ્યા. એ જ રીતે શાંતરક્ષિતે ઈશ્વરકત્વવાદનું નિરસન કરતાં તેની ખીજી બાજુ પ્રત્યે જરાય સહાનુભૂતિ દર્શાવી નથી, જયારે આ. હરિભદ્ર ઈશ્વરકત્વવાદની સમીક્ષા જુદી જ ભૂમિકા પર રહી કરે છે. તેઓ, ઈશ્વર સૃષ્ટિના કર્તા નથી એ સ્વમતનું સમન કરવા છતાં કંઈ દષ્ટિએ ઈશ્વરને કર્તા કહી કે માની શકાય અગર તેની ઉપાસના કરી શકાય એ રહસ્ય પણ દર્શાવે છે. તેએ કહે છે: ‘ સાધુપુરુષાએ ઈશ્વરકત્વવાદને આ રીતે યુક્ત માન્યા છે. ઈશ્વર એટલે પરમાત્મા. તેણે કહેલ તેનું આસેવન કરવાથી મુક્તિ પમાય છે અને આસેવન ન કરવાથી સંસારમાં ભટકવું પડે છે. આથી કરીને નિમિત્તરૂપે ઈશ્વરનું કપણું માનવામાં કાઈ ઢોષ નથી. જે શ્રદ્ધાળુએ! પરમેશ્વરને કર્તા માની શાસ્ત્રવાકયોમાં શ્રદ્ધા સેવે છે તેમની મનેાવૃત્તિ અને અધિકારને ધ્યાનમાં રાખી કત્વવાદના ઉપદેશ કરવામાં આવેલે છે. વળી આત્મા પાતે જ ખરી રીતે શક્તિધામ હેાવાથી ઈશ્વર છે, અને આત્મા તેા કર્તા છે જ, તેથી કત્વવાદ ઘટી શકે. વળી શાસ્રકારા નિ:સ્પૃહ અને ઉપકારપરાયણ હાય છે, તે તે યુક્તિવિરુદ્ધ શા માટે ખેલે ? આથી કરી તેએના વક્તવ્યનું તાત્પ હિતેષી પુરુષે તર્કશાસ્ત્રને અનુસરી શોધવું જોઈએ.’૨ આમ કહી તેઓ ઈશ્વરના કે પણાની ખાખતમાં અનેકાંતદૃષ્ટિ વિકસાવે છે. ૧. જુઓ ન્યાયસૂત્ર ૪, ૧, ૧૯-૨૧ પરનું ન્યાયવાર્ત્તિક. ૨. ततश्वेश्वर कर्तृत्ववादोऽयं युज्यते परम् । મુખ્ય ન્યાયાવિરોધેન, થાઈઽદુ: અનુચઃ ॥ ईश्वरः परमात्मैव, तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૧ એ જ રીતે ધમકીર્તિ અને શાંતરક્ષિતે જૈનસમત સ્યાદ્વાદ કે અનેકાંતદૃષ્ટિની સમીક્ષામાં પેાતાનાથી ભિન્ન એવા દૃષ્ટિબિંદુના મમ શેાધી સમન્વય કરવા કોઈ પ્રયત્ન કર્યાં નથી, જ્યારે આ. હરિભદ્રે વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ મ`તવ્યની સમીક્ષા કરવા છતાં એક અતિગંભીર અને સૂક્ષ્મદર્શી દાનિકને શેાભે તેવી ભાષામાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું રહસ્ય બતાવવા સાથે તેના પુરસ્કર્તા તરીકે સંમાનિત એવા તથાગત પ્રત્યે હાર્દિક બહુમાન દર્શાવ્યું છે. તેઓ કહે છે : ‘ક્ષણિકવાદની પેઠે વિજ્ઞાનવાદ પણ બુદ્ધે આસક્તિ અને ખાદ્યા પરાયણતા નિવારવા માટે યોગ્ય અધિકારીએ પર કરુણા કરી ઉપદેશ્યા છે, કેમકે બુદ્ધ જેવા મહામુનિના ઉપદેશ રહસ્ય વિનાના ન હોઈ શકે. વળી ખુદ્ધે શૂન્યવાદ ઉપદેશેલ કહેવાય છે, તે પણ ખાસ પ્રકારના અધિકારીએના હિતની દૃષ્ટિએ, એમ સમજાય છે.'ર શંકરાચાર્યે ખીજા અનેક ', तदनासेवनादेव, यत्संसारोऽपि तत्त्वतः । " तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥ कर्त्ताऽयमिति तद्वाक्ये, यतः केषाञ्चिदादरः । अतस्तदानुगुण्येन, तस्य कर्तृत्वदेशना ॥ परमैश्वर्ययुक्तत्वान्मत आत्मैव चेश्वरः । स च कर्तेति निर्दोषः कर्तृवादो व्यवस्थितः ॥ शास्त्रकारा महात्मानः प्रायो वीतस्पृहा भवे । सत्त्वार्थसंप्रवृत्ताच कथं तेऽयुक्तभाषिणः ॥ अभिप्रायस्ततस्तेषां सम्यग्मृभ्यो हितैषिणा । न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥ —શાસ્રવાસમુચ્ચય, શ્લાક ૨૦૩-૯. ૧. પ્રમાણુવાર્તિક ૩, ૧૮૦–૮૨. ૨. અન્ય મિષયે મેતાથાનિવૃત્તયે । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्स्वतः || Page #39 -------------------------------------------------------------------------- ________________ વિરોધી દૈતવાદીઓના વાદોની પેઠે જૈનસંમત અનેકાંતવાદની પણ પર્યાલોચના કરી છે. તેમણે એ પર્યાલોચનામાં કેવળ શાબ્દિક વિરોધની ભૂમિકાને આશ્રય લઈ વિજિગીષ કથા કરી છે, જ્યારે આ. હરિભદ્ર ઔપનિષદ અહમતની સમાલોચના કરતી વખતે જન મૈતવાદનું સ્થાપન કરવા છતાં અદ્વૈતનું રહસ્ય શું હોઈ શકે એ પિતાની દૃષ્ટિએ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ જણાવે છે કે “સર્વત્ર સમભાવ કેળવવાના ઉદ્દેશથી અદ્વૈતને ઉપદેશ છે.” એમ લાગે છે કે જેમ જેમ શ્રી હરિભદ્ર નવનવા દાર્શનિક ગ્રંથ લખવા પ્રેરાતા ગયા તેમ તેમ તેમનામાં મધ્યસ્થ વલણને અને તેને પરિણામે એક પ્રકારની વિશિષ્ટ પ્રજ્ઞાને પણ ઉદય થયો. તેથી જ કદાચ તે સમયે દાર્શનિક विज्ञानमात्रमप्येवं, बाह्यसङ्गनिवृत्तये । विनेयान् कांश्चिदानित्य, यद्वा तद्देशनाऽर्हतः ॥ न चैतदपि न न्याय्य, यतो बुद्धो महामुनिः। सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥ एवं च शून्यवादोऽपि, तद्विनेयानुगुण्यतः । अभिप्रायत इत्युक्तो, लक्ष्यते तत्त्ववेदिना ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૪૬૪-૬૬ અને ૪૭૬. ૧. શાંકરભાષ્ય ૨, ૨, ૩૩-૩૬. २. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । અતાના શાસ્ત્ર, નિâિછા તુ તરવતઃ | –શાસ્ત્રવાતસમુ, . ૫૫૦. 3. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ –લેક્તત્વનિર્ણય, લો. ૩૮. आत्मीयः परकीयो वा क: सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ –ોગબિંદુ, લો. પ૨૫. Page #40 -------------------------------------------------------------------------- ________________ २५ ક્ષેત્રમાં પ્રચલિત ખંડનાત્મક વાદવિવાદે તેએને શુષ્ક, નિર૧ અને મૂળ ધ્યેયને વિઘાતક લાગ્યા હૈાય. ગમે તેમ હા, પણ એટલું તેા નિશ્ચિત છે કે આ. હરિભદ્રે ભિન્ન ભિન્ન વાદેાના ખંડન માત્રમાં ન પડતાં પેાતાને જે સત્ય પ્રતીત થયું તેની સાથે એ બધા વાદે! કઈ રીતે અવિસંવાદી બની શકે એ દર્શાવવાની કળા તા સાધી જ છે, અને એ રીતે તત્ત્વચિંતન તથા નિરૂપણુના એક વિધાયક મા સૂચવ્યા છે. દાર્શનિક ક્ષેત્ર પરત્વે આ. હરિભદ્રના, શબ્દદેહે નાના છતાં અદેહે અતિ' મહત્ત્વના એવે, ફાળા છે ષડ્જનસમુચ્ચય. આ. હરિભદ્ર પહેલાના અને પછીના વિશિષ્ટ જૈન-જૈનેતર આચાર્યાએ પેાતપેાતાના ગ્રામાં લગભગ ખયાં જ ભારતીય દનાની પર્યાલાચના કરી છે, પણ તે પર્યાલેાચનાની ભૂમિકા પાતપેાતાના મતનું સમર્થાંન અને પરમતનું નિરાકરણ કરવા પૂરતી જ રહી છે, નહિ કે સ` દુનાનું માત્ર પ્રતિપાદનાત્મક સમભાવી નિરૂપશુ. અલબત્ત, શ્રી હરિભદ્ર પહેલાં સિદ્ધસેન દિવાકરે આ દિશામાં પ્રારભ કરેàા,ર પણ શ્રી હરિભદ્રે એ પ્રારંભને યાગ્ય રીતે વિકસાવ્યા છે. એમણે ષડ્સનસમુચ્ચયમાં કોઈ પણ એક મતનું 2. વાનપ્રસ્થાવારળમ્ । યામિ'દુ, મ્લા, ૬૫ वादांश्व प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ॥ मुक्त्वातो वाद संघट्टमध्यात्ममनुचिन्त्यताम् । नाविधूते तमःस्कन्धे ज्ञेये ज्ञानं प्रवर्तते ॥ —યાગબિંદું, શ્લો. ૬૭, ૬૯. ............ આ બન્ને ક્ષેાકા ચરકસંહિતા ( સૂત્રસ્થાન અધ્યાય ૨૫, લાક ૨૭-૨૮. ) માં અક્ષરશઃ મળે છે. ૨. જએ તેમની બત્રીશી નં. ૯, ૧૨, ૧૪, ૧૫ ઇત્યાદિ અને ગુજરાતી સન્મુતિપ્રકરણ પા, ૧૮૭, Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્થાપન અને બીજાનું ઉત્થાપન કરવાની દૃષ્ટિ ન રાખતાં છયે દર્શનને માન્ય એવાં મૂળ મૂળ તત્ત્વોનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે. એટલું જ નહિ, પણ તેમણે આખા દાર્શનિક જગતમાં અવગણાયેલ એવા ચાર્વાક મતની પણ એક દશન તરીકે ગણના કરી છે. આમ પદર્શનસમુચ્ચય એ આ. હરિભદ્રની એક અનોખી સૂઝને સચેટ પુરાવો છે અને ભારતીય દર્શન સાહિત્યના ઇતિહાસમાં પણ એ એક વિશિષ્ટ રચના બની રહે છે. તત્વચિંતનની પેઠે આચાર વિષય લઈને પણ આચાર્ય હરિભદ્ર ભિન્ન ભિન્ન દૃષ્ટિથી નવું તેમજ આચાર સંશોધક વિશિષ્ટ સર્જન કર્યું છે. એવા સર્જનને અહીં ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલા પ્રકારના સાહિત્યમાં નિગ્રંથ પરંપરામાં પરાપૂર્વથી ચાલ્યા આવતા ગૃહસ્થ અને યતિધર્મનું સંક્ષેપ તેમજ વિસ્તારથી વાચક ઉમાસ્વાતિના તત્વાર્થ, પ્રશમરતિ આદિ જેવા ગ્રંથોની પેઠે નિરૂપણ કરવામાં આવ્યું છે. આવું સાહિત્ય નિર્માણ કરવા પાછળ આ. હરિભદ્રની દષ્ટિ એ રહી લાગે છે કે જેઓ આગમકાલીન અને ઉત્તરકાલીન જન પરંપરાના નિવૃત્તિલક્ષી આચારોનું અધ્યયન કે પરિશીલન કરવા ઇછે તેમને નાના મોટા પ્રકરણ દ્વારા તેની સામગ્રી પૂરી પાડવી. આ પ્રકારના સાહિત્યમાં વિશિકાઓ, પંચવસ્તુ, પંચાશક, શ્રાવકપ્રજ્ઞપ્તિ જેવા ગ્રંથે આવે છે. આચાર્ય હરિભદ્ર આચારવિષયક સાહિત્યને જે બીજો પ્રકાર ખેડ્યો છે તે ઐતિહાસિક તેમજ જૈન સંસ્કૃતિની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમના પહેલાં જ નિગ્રંથ પરંપરામાં નિવૃત્તિલક્ષી આચારમાં શિથિલતા અને વિકૃતિઓ પ્રવેશી હતી ૧ અને તેમના સમય સુધીમાં વધારે તીવ્ર પણ બની ગઈ હતી. ૧. ઉત્તરાધ્યયન અ. ૧૭ તેમજ સૂત્રકૃતાંગ ૧, ૭. ૨. જુઓ સંબોધપ્રકરણ, પા. ૧૩-૧૮. . Page #42 -------------------------------------------------------------------------- ________________ આ બધી વિકૃતિઓનું આ. હરિભદ્ર સંબોધપ્રકરણ જેવા ગ્રંથમાં વિસ્તૃત વર્ણન કર્યું છે જે તત્કાલીન નિગ્રંથ સંઘની સ્થિતિનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. તેઓ જણાવે છે કે “જૈન સાધુ ચૈત્યમાં અને મઠમાં રહે છે, પિતાની જાત માટે દેવદ્રવ્યને ઉપયોગ કરે છે, વિવિધ રંગના સુગંધી વચ્ચે પહેરે છે, આહાર માટે ખુશામત કરે છે, પૈસાને માટે અંગ-ઉપાંગ વગેરે સૂત્રો શ્રાવકોની સામે વાંચે છે, ગુણવંત જન તરફ દ્વેષ રાખે છે, પૈસા આપીને નાના બાળકોને ચેલા કરવા માટે વેચાતા લે છે, મુગ્ધજનેને ઠગે છે, અંતર-મંતર કરે છે, વ્યાજવટું તેમજ ધીરધાર કરે છે, પિતાને માટે વસ્ત્ર, પાત્ર અને દ્રવ્ય પોતાના ગૃહસ્થને ઘરે ભેગું કરાવે છે, ચેલાઓ માટે પરસ્પર લડી મરે છે” ઈત્યાદિ. અંતમાં તેઓ જણાવે છે કે “ આ સાધુઓ નથી, પણ પિટભરાઓનું પેડું છે. અને જેઓ એમ કહે છે કે આ સાધુઓ તીર્થકરને વેશ પહેરે છે માટે વંદનીય છે. તેઓ ધિક્કારને પાત્ર છેઆ શિરળની વાતને પિકાર કોની પાસે કરીએ ?”૧ ઇત્યાદિ. આ. હરિભદ્ર જે કટુક સત્યનું આલેખન કર્યું છે તે ઉપરથી તેમની શુદ્ધ ધર્મ પ્રત્યેની સમજણ અને રુચિ કેવાં હતાં તે સ્પષ્ટ થાય છે. પરંતુ તેઓ વિકૃતિઓનું વર્ણન માત્ર કરી ચૂપ નથી રહ્યા, તેમણે એ વિકૃતિઓ નિવારવાના વિધાયક ઉપાયો પણ દર્શાવ્યા છે. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિને કેવી રીતે ઉપયોગ કરવો એ દર્શાવતાં તેઓ કહે છે કે “જિનદ્રવ્ય તે જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારું મંગળદ્રવ્ય છે, શાશ્વતદ્રવ્ય છે અને નિધિદ્રવ્ય છે. એ જ રીતે શ્રાવકોને આગમની સૂક્ષ્મ વાતેના અધિકારી ઠરાવવા અને સૂત્રો ૧. જુઓ સબોધપ્રકરણ, પા. ૧૩-૧૮ તથા તેના સાર માટે જ પં. બેચરદાસ કૃત ‘જૈનદર્શન ની પ્રસ્તાવના પા ૧૨-૧૪. ૨. સં ધપ્રકરણ પા. ૪, ગા. ૯૬ થી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વાંચીને તેએ પાસેથી પૈસા લેવા એ તે સંથા અનુચિત છે.૧ ’ આ ઉપરાંત પેાતાના પંચવસ્તુ, ધૅાડશક, અષ્ટક આદુિ ગ્રંથામાં તેમણે જિનપૂજા, જિનબિંબપ્રતિષ્ઠા, જિનગૃહ, જૈનદીક્ષા, જૈનસાધુની ભિક્ષા વગેરે અનેક વિષયેા પર પેાતાનાં સ્પષ્ટ મતવ્યા દર્શાવ્યાં છે. તેમના આચાર સંબંધી સાહિત્યને ત્રીજો પ્રકાર એ એક રીતે ઉપર બતાવેલ બન્ને પ્રકારેાથી તેની મૌલિકતાને કારણે જુદે પડે છે. આ. રિભદ્ર પહેલાં ઠંડ આગમકાળથી નિગ્રંથ પરંપરાને તેમાં પ્રવેશેલી વિકૃતિએથી બચાવવા તેમજ નવી વિકૃતિએથી સાવધાન રાખવા શ્વેતાંબર–ર્નિંગ'ખર પર પરામાં જુદી જુદી રીતે અનેક ગ્રંથા રચાતા તે આવેલા જ,૨ પર`તુ અમે જાણીએ છીએ ત્યાંલગી એવા બધા ગ્રંથા મુખ્યપણે સાધુસને ઉદ્દેશીને જ લખાતા. આ. હરિભદ્ર પહેલાં ગૃહસ્થવર્ગને ઉદ્દેશી પ્રવૃત્તિધર્મ નું વિધાન કાઈ જૈનાચાર્યે સ્વતંત્રપણે કર્યાંનું પ્રમાણુ હજી સુધી જ્ઞાત નથી. આ ખાખતમાં તેમણે પહેલ કરી છે. શ્રાવકધમ સ્વીકારનાર ગૃહસ્થે શેના શેના ત્યાગ કરવા અને એ પરિમિત ત્યાગને શુદ્ધ રાખવા તેમજ પેાષવા તેણે કેવા કેવા અતિચારેાથી બચવું, જીવન ટકાવવા કેવી કેવી મર્યાદાએ બાંધવી વગેરે તેા પહેલેથી જ અણુવ્રત, શીલવત આદિ દ્વારા નિરૂપાતું ચાલ્યું આવતું. પરંતુ આ. હરિભદ્રે જોયું કે સાધુધમની નિવૃત્તિ અને પ્રવૃત્તિ ખન્નેના વિધાના તા જૈન આચારગ્રંથામાં છે, જ્યારે ગૃહસ્થવર્ગ માટે માત્ર નિવૃત્તિલક્ષી વહુના છે, પ્રવૃતિલક્ષી સીધું વિધાન કરનાર કોઈ ગ્રંથ નથી. આ. હિરભદ્ર મૂળે બ્રાહ્મણુ અને તે પણ વેદ, સ્મૃતિ, પુરાણુ, દન આદિના નિષ્ણાત પંડિત. તેથી વૈદિક પર પરાના ધમ સૂત્રો તેમજ સ્મૃતિગ્રંથામાં આવતાં ગૃહસ્થાશ્રમને લગતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં વિધાના તેમની સામે ૧. સોધપ્રકરણ પા. ૧૩ ગા. ૨૬-૨૭. ૨. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ. Page #44 -------------------------------------------------------------------------- ________________ २९ હતાં જ. તે સાથે જ નિગ્રંથ સાહિત્યમાં મળતાં ગૃહસ્થધર્મનાં વિધાને પણ તેમના જેવામાં આવ્યાં. બન્નેની તુલના કરતાં તેમને જણાયું હોવું જોઈએ કે ગૃહસ્થવર્ગ એ સમગ્ર સમાજનું મધ્યબિંદુ છે. બધા આશ્રમ છેવટે એની આસપાસ ગોઠવાય છે અને વિકસે છે. એવા ગૃહસ્થવર્ગ માટે કેવળ આ ન કરવું, તે ન કરવું ઈત્યાદિ વિધાને એ જીવનધર્મ માટે પૂરતાં નથી. જો નિવૃત્તિપરાયણ સાધુસંઘ માટે પણ તેને યોગ્ય પ્રવૃત્તિનાં વિધાને આવશ્યક છે તે ગૃહસ્થવર્ગ માટે તે એવાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રવૃત્તિ વિધાનની તેથીય વધારે આવશ્યકતા છે. આવા વિચારથી જ જાણે તેમણે ધર્મબિંદુપ્રકરણની રચના કરી હોય એમ લાગે છે. ધર્મબિંદુમાં આ. હરિભદ્ર દર્શાવ્યું છે કે ગૃહસ્થ તરીકે સમ્યગ્દષ્ટિ અને અણુવ્રતો ધારણ કરવા હોય તોય તે પહેલાં પૂર્વતૈયારીરૂપે ઘણું કરવાનું રહે છે. તેથી તેમણે શ્રાવકધર્મની પૂર્વતૈયારી લેખે ગૃહસ્થો માટે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને મેળ બેસે એવાં થોડાં પણ મહત્ત્વનાં વિધાને કર્યો. આવાં વિધાને વૈદિક ધર્મસૂત્રો અને સ્મૃતિગ્રંથોમાં તો છે જ, પણ આ. હરિભદ્રને તે એ વિધાને જન સમાજને ઉદ્દેશી કરવાનાં હતાં. તેથી તેમણે એવાં પ્રવર્તક વિધાને અસંદિગ્ધ ભાષામાં કર્યો. આ વિધાન સ્મૃતિગ્રંથો જેટલાં વિસ્તૃત નથી, પણ જેટલાં છે તેમાં કઈ પણ વર્ણ કે વર્ગના ગૃહસ્થને વ્યવહારજીવનમાં કેમ વર્તવું એને ઉકેલ આપે જ છે. આ. હરિભદ્રનાં એ પ્રવતક વિધાને “માર્ગનુસારી ગુણ કહેવાય છે. સંખ્યામાં એ પાંત્રીસ જ છે, પણ તે સળંગ ગૃહસ્થજીવનનાં બધાં જ પાસાંને સ્પર્શ કરતાં હાઈ બહુ મહત્ત્વનાં છે. એમનું આ સર્જન એ જન પર પરા માટે જેટલું મૌલિક છે તેટલું જ તેની પૂર્વકાલીન એકદેશીયતાનું પૂરક હેઈ વિશિષ્ટ પણ છે. એ માર્ગનુસારી પાંત્રીસ ગુણો યા પ્રવૃત્તિવિધાને વિશેષ Page #45 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુએ ધર્મબિંદુમાંથી જાણી લેવાં. અહીં તો તે વિધાનનું પ્રવર્તક સ્વરૂપ કેવું છે તે બતાવવા પૂરતું તેમાંથી થોડાંક વિધાનેનું નિરૂપણ કરીશું: (૧) ગૃહસ્થ અર્થોપાર્જન માટે ધંધો કર્યો અને કઈ દૃષ્ટિથી કરવો એ દર્શાવતાં તેઓ કહે છે કે જે જે વ્યક્તિને જે જે કર્મ-પ્રવૃત્તિ પરંપરાથી પ્રાપ્ત હોય તે તેણે કરવી, શરત એટલી કે તે નિંદ્ય ન હોય અને શક્તિ બહારની ન હોય તેમજ તે ન્યાયપૂર્વક હેાય. એમાં ખાસ ભાર છે તે પ્રામાણિકતા ઉપર. (૨) લગ્નની બાબતમાં વિધાન કરતાં તેઓ કહે છે કે જેઓનાં કુલ, શીલ, ખાનપાન આદિમાં સમાનતા હોય અને જેઓ એક જ ગોત્રના ન હોય તેઓ પરસ્પર વિવાહ સંબંધ કરે. અહીં એમને ખાસ ભાર શીલ, સ્વભાવ, વ્યવહાર આદિની સમાનતા ઉપર છે. (૩) ગૃહસ્થ કેવી રીતે જીવન ચલાવે એ બાબત વિધાન કરતાં તેઓ કહે છે કે પિતાની સંપત્તિ પ્રમાણે જ વેષ રાખવો અને આવક પ્રમાણે જ ખર્ચ કરવો. (૪) વડીલો પ્રત્યે કઈ રીતે ગૃહસ્થ તે એનું વિધાન કરતાં કહ્યું છે કે માતા-પિતા જેવાં વડીલોની ઉપાસના કરવી અને જે ચારિત્ર કે જ્ઞાનથી શ્રેષ્ઠ હોય તેની પણ સેવા કરવી. એ જ રીતે દેવ અને અતિથિની સાથે દીન કે નિર્બળ જનની પ્રતિપત્તિ અર્થાત્ આદર કરવાનું પણ વિધાન કરે છે. આમાં વધારે ધ્યાન ખેંચે એવું તેમનું વિધાન પિતાના આશ્રિત જનની સંભાળ લેવા પરત્વે છે. તેઓ કહે છે કે આશ્રિતવર્ગનું પેષણ કરવું એટલું જ બસ નથી, પણ તેને ઉચિત કાર્યમાં જોડી રાખો. વળી આશ્રિતવર્ગ શું શું ઇચ્છે છે તે ભણું પણ દષ્ટિ રાખવી અને તેને સંકટમાંથી બચાવવા પણ ચત્ન કરો. એ જ રીતે એવા પિષ્યવર્ગનું વર્તન નિંદાયોગ્ય બનતું હોય તો તેની પણ ભાળ રાખવી અને પોતાના ગૌરવની રક્ષા કરવી, ઈત્યાદિ. - આ. હરિભદ્ર પહેલાંનાં પઉમચરિયલ, વસુદેવહિંદીર, આવ ૧. ઉદેશ ૪, ગાથા ૬૪ થી આગળ. ૨. પા. ૧૮૩ થી (આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકાશિત). Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્યકનિર્યુક્તિ અને તેનાં ભાષ્ય આદિ ગ્રંથમાં તેમજ તેમના કાંઈક ઉત્તરકાલીન જિનસેનપ્રણત આદિપુરાણ જેવા ગ્રંથમાં ઋષભદેવને હાથે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ વર્ણની સ્થાપના અને તેને અનુરૂપ પ્રવૃત્તિઓનું વર્ણન મળે છે. સાથે જ ભરત દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપના અને તેને યોગ્ય કર્તવ્યોનું વર્ણન પણ મળે છે. એટલું જ નહિ, પણ આ. જિનસેને તે વર્ણવિભાગ ઉપરાંત આશ્રમાનુસારી સંસ્કારનું પણ વર્ણન કર્યું છે. આ. હરિભદ્ર પિતે પણ જયારે આવશ્યકનિયુક્તિ અને ભાષ્યની વ્યાખ્યા કરી ત્યારે એ નિયુક્તિ અને ભાગમાં આવેલ વર્ણ ધર્મ અને આશ્રમસંસ્કારનું વર્ણન કર્યું છે. પરંતુ આ બધું વર્ણન એકંદરે ચાર વર્ણ અને ચાર આશ્રમને લગતા વૈદિક સ્મૃતિગ્રંથોના અનુકરણરૂપે થયેલું છે તેથી જ સ્મૃતિગ્રંથોમાં જે ચાર વર્ણોને વિભાગ અને તેનાં કર્તવ્યો બ્રહ્મા દ્વારા સ્થાપિત થયેલાં વર્ણવાયાં છે તે જ વર્ષે અને તેનાં કર્તવ્યો ભગવાન ઋષભદેવ તેમજ તેમના પુત્ર દ્વારા સ્થાપિત થયેલ વર્ણવાયાં છે. સ્મૃતિગ્રંથમાં જે સ્થાન બ્રહ્માનું હતું તે સ્થાન જૈન ગ્રંથમાં ઋષભદેવ અને ભરત લે છે એટલું જ. વધારામાં જૈન આચાર્યો પિતાના જુદા વેદો હોવાનું વર્ણવે છે અને તે મુળ જૈન વેદો પાછળથી અનાર્ય થયા એમ પણ કહે છે. આ. જિનસેન તો સ્માર્ત વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાનું જેનીકરણ કરતાં ઋષભદેવને હાથે સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા બે શૂદ્ર વર્ણ પણ સ્થપાવે છે, અને પ્રસિદ્ધ વેદને અક્ષર ૧. ગા. ૩૬૧ થી, પા. ૧૫૬. (આગમાદય-સમિતિ-પ્રકાશન).. ૨. આદિપુરાણ ભાગ ૧, પર્વ ૧૬, લેક ૧૪૨ થી (ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત). ૩. આદિપુરાણ ભાગ ૨, પર્વ ૩૫ તથા ૩૯ થી ૪ર. ૪. આદિપુરાણ ભાગ ૧, પર્વ ૧૬ શ્લેક ૧૮૫-૮૬. Page #47 -------------------------------------------------------------------------- ________________ મહેચ્છરૂપે નિર્દેશ છે. પરંતુ આચાર્ય હરિભદ્ર જ્યારે આધ્યાભિક ધર્મને અનુલક્ષી સ્વતંત્ર પ્રકરણો રચે છે ત્યારે તેઓ સામાજિક દૃષ્ટિવાળા વર્ણવિભાગાનુસારી પૌરાણિક વર્ણનને પુરાણ રાહ બદલી ન જે ચીલો પાડે છે. તેઓ મનુસ્મૃતિ વગેરે સ્માત ગ્રંથોમાં વિહિત કેટલાંક પ્રવર્તક વિધાનને આધ્યાત્મિક ધર્મની ભૂમિકારૂપે અનિવાર્ય રીતે ઉપયોગી ગણ અપનાવે છે અને પરંપરાથી ચાલ્યા આવતાં એકાંગી નિવર્તક વિધાનમાં પ્રવર્તક વિધાનેની માર્ગનુસારી ગુણારૂપે પૂર્તિ કરે છે. યોગ એ એક ઊર્ધ્વગામી આચારને પ્રકાર જ છે, છતાં યોગ વિશેના હરિભદ્રીય સાહિત્યને ઉપર વર્ણવેલ તેમના આચાર સંબંધી સાહિત્યમાં ન લેતાં તેથી જુદું પાડી યોગાભ્યાસી તેને પરિચય અત્રે આપવામાં આવે છે, તે એટલા માટે કે આ. હરિભદ્રનાં બધાં જ સર્જનમાં મૂર્ધન્ય સ્થાન લેવાની યોગ્યતા તેમના ગવિષયક ગ્રંથમાં છે અને તે ગ્રંથો જેમ જન પરંપરાને સ્પર્શે છે તેમ સમગ્ર ભારતીય યોગ પરંપરાઓને પણ આવરે છે. વળી જે ગ્રંથની પ્રસ્તાવનારૂપે આ બધું લખાણ છે તે ગ્રંથ પિતે જગવિષયક છે. આ. હરિભદ્રના યોગસાહિત્યની યથાવત્ મુલવણી કરવા માટે એ જરૂરી છે કે તે પહેલાંની આધ્યાત્મિક સાધના અને તેની પરંપરાઓ તેમજ તે વિષયના સાહિત્યને આપણે કે પણ સ્પષ્ટ પરિચય કરી લઈએ. - અંતર્મુખ થઈ પિતાની જાતને જ મુખ્યપણે તપાસવી અને એ તપાસતાં જે કલેશમળ અને તેનાં કારણે આધ્યાત્મિક સાધના છે ધ્યાનમાં આવે તેને નિવારવાની વૃત્તિ કે વલણ અને તેની પરંપરાઓ એનું જ નામ આધ્યાત્મિકતા. આવી ૧. આદિપુરાણ ભાગ ૨, પર્વ ૪૨,લોક ૧૭૮ થી આગળ. Page #48 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિકતા સિદ્ધ કરવાના માર્ગો અને પ્રયત્ન અનેકવિધ છે. તે. બધા જ આધ્યાત્મિક સાધનાની અંદર સમાય છે. લક્ષ્ય અને સાધ્ય એક હોવા છતાં તેને સિદ્ધ કરવાની પ્રક્રિયાઓ ઘણી વાર બહુ જુદી પડે છે અને જુદી દેખાય પણ છે, તે એટલા માટે કે કોઈ પ્રક્રિયા એક અંગ ઉપર તો બીજી પ્રક્રિયા બીજા અંગ ઉપર વધારે ભાર આપે છે. છતાં એ બધી પ્રક્રિયાઓ મૂળ લક્ષ્યને ઉદ્દેશી ચાલતી હોઈ છેવટે આધ્યાત્મિક સાધનાની પરંપરાઓ જ બની રહે છે. આવી પરંપરાઓ આજે પણ અનેક છે. આધ્યાત્મિક સાધનાની ચડતી-ઊતરતી તેમજ સ્થૂળ-સૂક્ષ્મ એવી બધી જ કક્ષાઓને અને એ કક્ષાઓનાં બધાં જ અંગાને દર્શાવતા બે શબ્દો પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં બહુ જ જાણીતા છે. તે છે તપ અને યોગ. આ બેમાંય તપ શબ્દ વધારેમાં વધારે પ્રાચીન અને વધારેમાં વધારે વ્યાપક રહ્યો છે. શ્રમણ અને બ્રાહ્મણ આ બે પરંપરામાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સમાઈ જાય છે. શ્રમણ શબ્દનું પ્રાકૃતરૂપ “સમણું છે. એને અર્થ વૃત્તિશમન તેમજ શ્ર અર્થાત્ તપ કરવું એ થાય છે. શ્રમણના પર્યાય અને પ્રકાર તરીકે તપસ્વી, તાપસ જેવા શબ્દો જાણીતા છે. એ સૂચવે છે કે શ્રમણુધર્મનું મૂળ તપમાં છે અને તપને કેન્દ્રમાં રાખીને જ શ્રમણુધર્મની પરંપરાઓ વિકસી અને વિસ્તરી છે. બ્રાહ્મણધર્મના મૂળમાં “બ્રહ્મન' છે. “બ્રહ્મન” એટલે કે યજ્ઞને કેન્દ્રમાં રાખીને જ બ્રાહ્મણધર્મની પરંપરાઓ વિકસી અને વિસ્તરી છે. તેમ છતાં યજ્ઞ સાથે સંબંધ ધરાવતા વૈદિક મંત્ર૧ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ તપની શક્તિ અને મહિમા દર્શાવતે તપાસ ૧. સર્વ તા: પતિવ્યનઃ સ્વઃ | વેદ ૧૦, ૧૧૭, ૧. વધારે ઉલ્લેખ માટે જુઓ વેદ ૧૦, ૧૦૯, ૪; ૧૦, ૧૫૪, ૨-૪૬ ૮, ૫૯, ૧. અથર્વવેદ ૪, ૩૫, ૧-૨ ઇત્યાદિ. Page #49 -------------------------------------------------------------------------- ________________ શબ્દને નિર્દેશ મળે છે, એટલું જ નહિ, પણ તપ અને સૂચવતે “શ્રમ્' ધાતુને તપના સંદર્ભમાં જ પ્રયોગ થયેલો શતપથ જેવા બ્રાહ્મણ ગ્રંથોમાં જોવામાં આવે છે. આરણ્યક અને ઉપનિષદોમાં તે સ્થૂળ યજ્ઞનું વલણ ઘટવાની સાથે જ જ્ઞાન અને તપનું વલણ વધારે વિકસતું દેખાય છે. આમ એક બાજુ તપમાર્ગને વિકાસ અને વિસ્તાર યજ્ઞમાર્ગથી સ્વતંત્ર થતો આવ્યો છે, તે બીજી બાજુ યજ્ઞમાર્ગ સાથે પણ એને વિકાસ અને વિસ્તાર થતો જ રહ્યો છે. તપનું પ્રાથમિક અને સ્થૂળ રૂપ દેહદમનના વિવિધ પ્રકારમાં છે. જેમ જેમ આધ્યાત્મિક શુદ્ધિમાં દેહદમનની ઉપયોગિતાને ખ્યાલ બદલાતો ગયો તેમ તેમ એ દેહદમનની વિરુદ્ધ પ્રતિક્રિયા પણ શરૂ થઈ. તેને લીધે એક બાજુથી દેહદમનનું વલણ ઓછું થઈ માનસિક યા અન્તસ્તપનું વલણ વધ્યું, તે બીજી બાજુથી દેહદમનનું વલણ ૧. પતÈ પરમં તt | ચયાદિતતવ્યને પામે દૃગ ઢોવં ગતિ.... શતપથબ્રાહ્મણ ૧૪, ૮, ૧૧ અને તૈત્તિરીય બ્રાહ્મણ ૨, ૨, ૯, ૧. २. प्रजापतिर्ह वा इदमग्र एक एवास । स ऐक्षत कथं नु વજ્ઞાતિ તો સ્ત્રાવ તપોત્તથત.. I-શતપથ ૨, ૨, ૪, ૧ તથા શતપથ ૯, ૫, ૧, ૨. ૩. તવા ત્રહ્મ વિવિજ્ઞાણવા તો વ્રતિ સ તોડતગત –તૈત્તિરીય ઉપ. ૩, ૨. વધુ ઉલ્લેખો માટે જુઓ તૈત્તિરીય ઉપ. ૧, ૯; મુંડક ૧, ૨, ૧૧ અને ૧, ૧, ૮-૯; *વેતાશ્વતર ૧, ૧૫. न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्मणा वा । ज्ञानप्रसादेन विशुद्धसत्त्वस्ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः ॥ -મુંડક ૩, ૫, ૮. વધુ ઉલ્લેખે માટે જુઓ છાગ્ય ૩,૧૭,૪ અને બૃહદારણ્યક છે, ૨, ૬, ૭, ૮, ૧૦. Page #50 -------------------------------------------------------------------------- ________________ કાયમ રાખીને પણ તેને માનસિક તપની સાથે મેળ બેસાડવાને પ્રયત્ન થયે; જો કે આ બન્ને પ્રણાલીઓની સાથે સાથે તાપસ અને પરિવ્રાજકને માટે એ વર્ગ દેહદમનની પ્રથાઓમાં રચ્યોપચ્યો રહેતો. પહેલા વલણના પ્રતિનિધિ તથાગત બુદ્ધ છે, બીજાના દીર્ઘતપસ્વી મહાવીર છે અને ત્રીજાના બાકીના અનેક તાપસે છે. ૧. બુદ્ધ સખત દેહદમન કર્યા પછી એવા તપને વિરોધ પિતાની જીવનકથામાં કર્યો છે. જુઓ મજિઝમનિકાય-મહાસીહના સુરંત ૧, ૨, ૨; મહાસચ્ચસુનંત ૧, ૪, ૬ અને અરિયપરિયેસનસુરંત ૧, ૩, ૬. એ જ રીતે વૈદિક પરંપરામાં પણ આપણે ધૂળ યજ્ઞમાંથી સૂમમાનસિક યજ્ઞ તરફ વિકાસ થતો જોઈએ છીએ. દ્રવ્યપ્રધાન યજ્ઞ આર' યકમાં ધ્યાન રૂ૫ માનસિક યજ્ઞનું રૂપ લે છે. દા. ત. બૃહદારણ્યકમો અશ્વમેધ યજ્ઞની જગાએ વિશ્વના પ્રતીકરૂપે અશ્વનું ધ્યાન ધરાતું જોવામાં આવે છે. ઉપનિષદમાં તે જ્ઞાન અને અન્તસ્તપનું મહત્ત્વ રૂપષ્ટ જ છે. મહાભારતમાં તપની પ્રશંસા ઉપરાંત માનસ અને શારીરિક તપને ભેદ પણ બતાવવામાં આવ્યું છે અને માનસિક તપને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે (જુઓ મહાભારત ૨૨૬, ૪-૫). ગીતામાં તો કેવળ દેહદમનને સ્થાન જ નથી, પરંતુ ફલત્યાગ સ્વરૂપ અ ત્યાગ પર જ સ્પષ્ટ ભાર છે. તપસ્ શબ્દના અર્થવિકાસ માટે જુઓ “એનસાઈકલોપિડિયા ઓફ રિલિજિયન ઍન્ડ એથિક્સ ભાગ ૨, પા ૮૭ થી આગળ. ૨. મહાવીરે પોતે જ અનશન, શીત-તાપસહન આદિ બાહ્ય તપ - તપવા છતાં ધ્યાન, કષાયજય આદિ અત્યંતર તપને જ મુખ્ય માન્યું છે. જુઓ આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ ઉત્તરાધ્યયન અ. ૩૦ લે. ૩૦ અને ભગવતી ૨૫, ૭, ૮૦૨. મહાવીરના એકવારના સહચારી ગોશાલક આજીવકને સંમત એવા ચાર પ્રકારના તપની ને સ્થાનાંગસૂત્ર (૪, ૨, ૩૦૯)માં સચવાઈ રહી છે; જેમકે-આનીવિયાળે રવિહે તવે ઉં. તં–૩ળવે, ઘોરત, રળિનૂતા, નિદિમરિયપત્રિીજા ૩. ભગવતી ૩, ૫, અને ૧૧, ૯ માં અનુક્રમે તાલિ તાપસ અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ३६ જેમ યજ્ઞથી ઐહિક તેમજ સ્વર્ગીય સિદ્ધિઓ પ્રાપ્ત થવાની માન્યતા એના પ્રસારમાં કામ કરતી તેમ તપના પ્રસારમાં પણ એવી માન્યતા પ્રથમથી જ દેખાય છે. વધારામાં તપ એ અતિમ પુરુષા મેાક્ષનું પણુ સાક્ષાત્ કે પર પરાથી અંગ મનાયું. તેને લીધે તપ પ્રત્યેની શ્રદ્ધામાં એર વધારા થયા. ૧ ‘યેાગ’ શબ્દના પ્રયાગ તા ઋગ્વેદના મંત્રામાં પણ થયેલેા છે, પરંતુ ત્યાં એના સમાધિ કે આધ્યાત્મિક ભાવ વિવક્ષિત નથી. ઉપનિષદેશમાં, ખાસ કરી અતિપ્રાચીન ગણાતા એના ભાગેામાંય, આધ્યાત્મિક અર્થમાં ‘યેાગ' પદ્મ વપરાયેલું મળતું નથી. કઠ અને શ્વેતાશ્વતર જેવાં કાંઈક ઉત્તરકાલીન ઉપનિષદેામાં આધ્યાત્મિક અમાં ‘યાગ' પદ વપરાયેલું છે. એકંદર ઋગ્વેદથી ઉપનિષદ સુધીના સાહિત્યમાં ‘તપસ’ પદના આધ્યાત્મિક અર્થમાં જેટલે છૂટથી અને જેટલે વિવિધ ભાવામાં પ્રયોગ થયેલા દેખાય છે તેટલે યેાગ’ પદના પ્રયોગ થયેલે નથી. વળી જયારે પણ આધ્યાત્મિક અથ માં પ્રયુક્ત યાગ' પદ્મ ઉપનિષદેામાં દેખાય છે ત્યારેય તેના શિવરાજ તાપસનું વન છે. ત્યાં અનેક પ્રકારના તપસેાની સૂચના છે, જે ઔપપાતિકસૂત્રમાં વિસ્તારથી છે. ૧. ઋગ્વેદ ૧, ૩૪, ૯; ૨. ૮, ૧; ૯, ૫૮, ૩; ૧૦, ૧૬૬ ૫; ૧, ૧૮, ૭; ૧, ૫, ૩. ૨. યોગ આમા !–તૈત્તિરીય ઉપ. ૨, ૪, तां योगमिति मन्यन्ते स्थिरामिन्द्रियधारणाम् । अप्रमत्तस्तदा भवति योगो हि प्रभवाप्ययौ ॥ : —હૈ।પનિષદ ૨, ૬, ૧૧. ... तत्कारणं सांख्ययोगाधिगम्यं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः । -શ્વેતાશ્વતર ઉ૫. ૬, ૧૩. .. अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति । કઠાપનિષદ ૧, ૨, સ Page #52 -------------------------------------------------------------------------- ________________ સંબંધ મુખ્યપણે સાંખ્ય તત્ત્વજ્ઞાન અને તેને અવલંબતી કોઈ ગપરંપરા સાથે આવેલો છે. મહાભારતમાં “યોગ શબ્દ આધ્યાત્મિક અર્થમાં બહુ જ છૂટથી ઠેકઠેકાણે જોવા મળે છે. ત્યાં પણ એને સંબંધ મુખ્યપણે સાંખ્ય પરંપરા સાથે જ આવેલ છે. ગીતા એ મહાભારતને એક ભાગ જ ગણાય છે અને તે સાંખ્ય તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પ્રતિષ્ઠિત છે. ગીતાને યોગશાસ્ત્ર કહેવામાં આવેલ છે. ગીતામાં સ્થળે સ્થળે આધ્યાત્મિક અર્થમાં અનેક રીતે થયેલ “યોગ પદને પ્રયોગ જોતાં તેનું “યોગશાસ્ત્ર નામ સાર્થક પણ છે. પ્રાચીન કહી શકાય એવા જૈન આગમમાં “ગ” પદને આધ્યાત્મિક અર્થમાં પ્રયોગ તે મળે છે, પણ તે “તપ” પદ એટલે વ્યાપક નથી. બૌદ્ધ પિટકોમાંય “ગ” પદ “સમાધિ પદ જેટલું વ્યાપક નથી. આ બધું જોતાં એમ લાગે છે કે સાંખ્ય તત્વો અને સાધકોએ યોગ પદને આધ્યાત્મિક અનેક ભાવમાં છૂટથી પ્રયોગ કર્યો અને ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ એમ જુદા જુદા યોગરૂપે વેગને જે મહિમા અસરકારક રીતે કાવ્યમય ભાષામાં સ્થપાયો ત્યારથી આધ્યાત્મિક સાધનાની બધી પરંપરાઓમાં ગ શબ્દનું માહામ્ય બહુ વધી ગયું. આથી પૂર્વકાળમાં યોગ કે સમાધિ જે તપનું એક અંગ હતું તે તપે સાંખ્યયોગ પરંપરામાં યોગના અંગનું સ્થાન લીધું. આધ્યાત્મિક સાધના સાથે જેમ “તપ” અને “યોગ પદ ૧. મહાભારતમાં નોંધાયેલ ૨૪, ૨૫ અને ૨૬ તત્ત્વ માનનાર સાંખ્ય પરંપરાઓ એ તે પૂર્વ કાળથી પ્રચલિત અને જુદે જુદે રૂપે ઘડાતી કે વિકસતી સાવિચારસરણીને પરિપાકમાત્ર છે. ૨. ૪, ૨૮; ૩, ૩-૪; ૫, ૬-૭, ૬, ૧૭ અને ૨૩, ૨; ૬, ૪-૬; ૮, ૧૦-૧ર, બધા ઉલ્લેખો માટે જુઓ ગીતારહસ્ય, ભાગ ૨ ની શબ્દસૂચિ. ૩. સૂત્રકૃતાંગ ૧, ૧૬, ૩; ઉત્તરાધ્યયન ૮, ૧૪, ૧૧, ૧૪. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંકળાયેલ છે તેમ સંવર, ધ્યાન અને સમાધિ એ શબ્દ પણ વિશેષ સંબંધ ધરાવે છે. ધ્યાન અને સમાધિ શબ્દ તો બધી જ આધ્યાત્મિક પરંપરાઓ માટે સાધારણ જેવા છે, જ્યારે સંવર. શબ્દ વિશે એમ નથી. એ શબ્દને આધ્યાત્મિક સાધનામાં છૂટથી અને વ્યાપક રીતે પ્રયોગ મુખ્યપણે જૈન ગ્રંથોમાં થયેલા છે. અને તે મહાવીરના પૂર્વકાળથી. સાંખ્યસાધકોએ કે સાંખ્યા તત્ત્વાવલંબી ભાગવત જેવી પરંપરાએ ગીતાના મહિમા સાથે. યોગને મહિમા વ્યાપક કર્યો, એટલે ત્યારબાદ જે જે સાંખ્ય પરંપરાને અવલંબી આધ્યાત્મિક સાધનાનાં નિદર્શક શાસ્ત્રો રચાયાં. તે યોગશાસ્ત્ર નામથી જ પ્રસિદ્ધિમાં આવ્યાં. પાતંજલ યોગશાસ્ત્ર. પહેલાં પણ જે એવાં શા હેવાની ધારણા છે તે પણ યોગશાસ્ત્રના નામથી જ જાણીતાં હતાં. જેન પરંપરામાં અતિ જાણીતો સંવર. ૧. મહાવીરે જે તત્ત્વજ્ઞાન અને આચાર સ્વીકાર્યા તે પાર્શ્વનાથથી ચાલ્યાં આવતાં અને પાર્શ્વનાથનું જ શ્રુત મહાવીરને પ્રાપ્ત થયેલ (જુઓ પં. સુખલાલજીકૃત “ચાર તીર્થંકર પા. ૧૩૬). ૨. શ્રી શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર-ભાખ્યામાં યોગદર્શનના ખંડન પ્રસંગે આ પ્રમાણે લખે છે : ચોરાસૅsts “મથ તરીનાડુવાયો ચોર” इति सम्यग्दर्शनाभ्युपायत्वेन योगोऽङ्गीक्रियते ।' अथ तत्त्वदर्शनाभ्यु-- જયો ચો: –એ સૂત્ર ઉપલબ્ધ સૂત્રમાં નથી. પતંજલિકૃત યોગશાસ્ત્ર અથ ચૌગાનુશાસન' એ રીતે શરૂ થાય છે. એટલે શ્રી શંકરાચાર્યું નિર્દેશેલ યોગશાસ્ત્ર બીજું કોઈ હોય. વાચસ્પતિમિશ્ર બ્રહ્મસૂત્રના ઉપરના અવતરણ પર સીધે પ્રકાશ પાડતા નથી, પરંતુ સમાન વિચાર દર્શાવવા से 'अत एव योगशास्त्रं व्युत्पादयिताह स्म भगवान्वार्षगण्यः...' આમ યોગશાસ્ત્રના વ્યુત્પાદક તરીકે તેઓ વાર્ષગયનું નામ આપે છે. એ જ રીતે પતંજલિના યોગાનુશાસન પૂર્વેનું હિરણ્યગર્ભનું યોગશાસન “અહિચરંહિતા'ના બારમા અધ્યાય પ્રમાણે બે વિભાગ અથવા સંહિતામાં વહેંચાયેલું હતું. વરતાર માટે જુઓ ‘હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ” પૂર્વાર્ધ, પા. ૧૧૨-૧૪. Page #54 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને યોગશાસ્ત્રોમાં વ્યાપક થયેલો યોગ શબ્દ એ બન્નેને અર્થ અને ભાવ એક હોવા છતાં યોગ અને યોગશાસ્ત્ર એ જેટલાં સર્વપરંપરાઓને જાણતાં છે એટલે સંવર શબ્દ વૈદિક પરંપરાઓમાં જાણતો નથી. ધ્યાન અને સમાધિ એ તપની પ્રધાનતા વખતે તપનાં અંગ લેખાતાં. પછી યોગને મહિમાં વ્યાપક થતાં તે યોગનાં અંગ બન્યાં. આમ આધ્યાત્મિક સાધનાની પરંપરાઓને લગતા સાહિત્ય ઉપર નજર કરતાં એમ લાગે છે કે એ સાધનાનાં અનેક અંગો પિકી ક્યારેક કેઈએ એક અંગ ઉપર વધારે ભાર આપી અને તેને મુખ્ય અંગી લેખી બીજાં બધાને તેના અંગે તરીકે ગોઠવ્યાં, તે બીજા કેઈએ અન્ય અંગને મુખ્ય અંગી ગણું બાકીનાને અંગ તરીકે ગોઠવ્યાં. દા. ત. જેમણે તપને મુખ્ય અંગી માન્યું હતું ૧. જૈન પરંપરા આશ્નોના નિધને સંવર કહે છે: આરિતોષઃ સંવર: (તસ્વાર્થ ૯, ૧.). યોગશાસ્ત્ર (૧,૨)ચિત્તવૃત્તિઓના નિરોધને વેગ કહે છે: યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ આ રીતે સંવર અને યોગ બે પદેને મુખ્ય અર્થ નિરિધ છે, પણ એકમાં નિરધના વિશેષણ તરીકે આ સ્ત્રાવ આવે છે, જયારે બીજામાં ચિત્તવૃત્તિ. જિનપરંપરા આસ્રવ તરીકે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને ગણાવે છે, જેમાં ખરી રીતે મિથ્યાદર્શન, કષાય અને યોગ એ ત્રણ જ વસ્તુઓ મુખ્ય છે. અવિરતિ અને પ્રમાદ એ કષાયને જ વિસ્તાર માત્ર છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે જૈન સંમત આસ્ત્રોમાં જે યોગ આવે છે તે પરંપરાસંમત ચિત્તવૃત્તિઓના સ્થાનમાં છે. જૈન પરંપરામાં માનસિક, વાચિક, કાયિક વિવિધ પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. તેમાં પણ કેન્દ્રસ્થાને માનસિક પ્રવૃત્તિ છે, એટલે યોગસૂત્રમાં જે ચિત્તવૃત્તિ પદથી સૂચવાય છે તે જૈન પરંપરામાં આસવરૂપ યોગ છે. જૈન પરંપરા આસવરૂપ યોગના બે પ્રકાર દર્શાવે છે: સકષાય વેગ અને અકષાય યોગ, જ્યારે યોગશાસ્ત્ર ચિત્તવૃત્તિના કિલષ્ટ અને અકિલાણ એવા બે પ્રકાર દર્શાવે છે. પહેલામાં કષાય પદથી છે અને જેટલો અર્થ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તેમણે સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ આદિને તપનાં અંગ ગણ્યાં અને જેમણે યોગને મુખ્ય અંગી ગયે તેમણે તપ, ધ્યાન, સમાધિ આદિને તેના અંગે ગણ્યાં. આ રીતે ફેર હોય તો માત્ર ગૌણ મુખ્ય ભાવને અથવા અંગગીભાવની ગેઠવણને. એટલી વાત ખરી કે જેમ જેમ આધ્યાત્મિક સાધનાની પરંપરા મેર વિસ્તરતી ગઈ તેમ તેમ તેમાં કેટલાંક અંગે કાળક્રમે કે અનુભવબળે ઉમેરાતાં પણ ગયાં, જેમકે મેત્રાયણિ ઉપનિષદમાં યોગનાં છ અંગાને નિર્દેશ છે જ્યારે યોગશાસ્ત્રમાં આઠ અંગ છે. ઉપર આપણે ટૂંકમાં એ જોયું કે આધ્યાત્મિક સાધનાના જુદા જુદા માર્ગે તપ, યોગ, સંવર–સંયમ કે ધ્યાન-સમાધિ વિવક્ષિત છે તે અને તેટલે અર્થ બીજામાં કલેશ પદથી લેવાય છે. પરિભાષાભેદની તુલના આ પ્રમાણે છે – યોગશાસ્ત્ર જેનદર્શન અવિદ્યા મિથ્યાદર્શન અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ કૅધ, માન, માયા, લાભ જૈન પરંપરા પ્રથમ સકષાય યોગને નિરોધ અને પછી અંતે અકષાય યોગને નિરોધ અર્થાત અયોગ અવસ્થા માને છે. એ જ રીતે યોગ પરંપરા પણ પ્રથમ કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો અને પછી ક્રમે અંતે અકિલષ્ટ ચિત્તવૃત્તિઓને નિરાધ માને છે. આ રીતે બને પરંપરાઓમાં પરિભાષા અને વર્ગીકરણ ભિન્ન છે, પણ અર્થ ને ભાવ એક છે. ઉપરનું સામ્ય માત્ર એ બે પરંપરા પૂરતું જ નથી, પણ ભારતીય બધી જ આધ્યાત્મિક પરંપરાઓને એક યા બીજી રીતે તે લાગુ પડે છે. ૧. જૈન પરંપરામાં સ્વાધ્યાય, ધ્યાન આદિ આત્યંતર તપનાં અંગ છે. ૨. તા:સ્વાસ્થાશ્વરપ્રાધાનાનિ થાવો: | યોગસૂત્ર ૨, ૧. 3. प्राणायामः प्रत्याहारो धारणा तर्कः समाधिः षडंग इत्युच्यते ચો: ! મૈત્રા. ૬, ૧૮• यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽशवङ्गानि । યોગસૂત્ર ૨, ૨૯. Page #56 -------------------------------------------------------------------------- ________________ ४१ એવાં નામેાથી ઓળખાતા અને વ્યવહારાતા તેમજ એકબીજાની અસર પામતા. પરંતુ આ બધાયના મૂળમાં નીચેના તાત્ત્વિક સિદ્ધાંતા પૂરતી કેવી સમાનતા રહેલી છે તે હવે જોઇએ. ૧. જીવ, આત્મા કે ચેતન તત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ, ર, ચેતન તત્ત્વની સહજ શુદ્ધિ અને તેમ છતાં એ શુદ્ધિને આવરતેા અજ્ઞાન અને કલેશના પડદેા, ૩. અજ્ઞાન અને કલેશના આવરણની આફ્રિ સથા અજ્ઞાત છતાં પ્રયત્નથી તેના નિવારણની શકયતા તેમજ એવા પ્રયત્નાની માનવીય પુરુષા દ્વારા સાધ્યતા, ૪. અજ્ઞાન અને કલેશની નિવૃત્તિ તેમજ સહબ્રૂ શુદ્ધિના પ્રાકટચને પરિણામે ચેતન તત્ત્વની સ્વરૂપસ્થિતિ. આ ચાર સિદ્ધાંતા પૈકી કાઈ પણ એક સિદ્ધાંત વિશે સાધકની પ્રતીતિ ન હેાય કે મંદ યા શિથિલ હાય તેા એની સાધના ન ચાલી શકે, ન ટકી શકે અને ન પિરણામ નિપજાવી શકે. કોઈ પણ ખરા સાધક ઉક્ત સિદ્ધાંતાની બાબતમાં મક્કમ, દૃઢ શ્રદ્ધાળુ હાવાના જ અને પેાતાની સાધનાથી એ શ્રદ્ધાને અનુભવસિદ્ધ કરવાના જ. આધ્યાત્મિક સાધનાની દરેક પરપરાના સાહિત્યમાં પાયાના આ ચાર સિદ્ધાંતે। હજારા વર્ષ થયાં નાંધાયેલા અને નિર્વિવાદ્ય માન્ય થયેલા મળે છે. એમ તે નાની માટી સાધનાની ઘણી શાખાઓ છે, પણ સાંખ્ય-યાગ, ન્યાય-વૈશેષિક, ખૌદ્ધ અને જૈન એ ચાર પરપરાએમાં એ બધી જ શાખાઓના સમાસ થઈ જાય છે. તેથી આપણે એ ચાર પરંપરાના પ્રાચીન અને સમાન્ય ગ્રંથાને આધારે એ જોઈશું કે તેમાં ઉક્ત ચાર પાયાના સિદ્ધાંતા કેવી રીતે રજૂ થયેલા છે: Page #57 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતનું નામવાર કેષ્ટક સાંખ્ય-ગ ન્યાય વૈશેષિક | બૌદ્ધ જૈન , પુરુષ નામથી આત્મા નામથી નામ યા ચિત્ત જીવ કે આત્મા શુદ્ધ ચેતનનું સ્વતંત્ર ચેતન નામથી સ્વતંત્ર નામથી સ્વતંત્ર સ્વતંત્ર | યા જીવતત્ત્વનું ચેતન તત્ત્વનું ચેતનનું અસ્તિત્વ અસ્તિત્વ અસ્તિત્વ અસ્તિત્વ અવિધા અને મિથ્યાજ્ઞાન યા સમુદય નામથી મિથ્યાદર્શન તમૂલક અ- મોહ તથા રાગ-અવિધા ને તૃષ્ણા અને રાગ-દ્વેષ સિમતા, રાગ, દ્વેષરૂપે આ- રૂપે આવરણનું કષાય યા દર્શન ‘ષ ને અભિ- વરણ 5 અસ્તિત્વ નમેહ અને નિવેશ એ પચ ચારિત્રહરૂપ પર્વ વિપર્યયરૂપ આસ્રવ યા આવરણ આવરણ ૩ સભ્યજ્ઞાન યાસમ્યજ્ઞાન અને સમ્યગ્દષ્ટિ આદિ સમ્યગ્દર્શન, વિવે કખ્યાતિ યોગમાગ આઠ અંગવાળો સમ્યજ્ઞાન અને તેમજ તેનાં અષ્ટાંગિકમાર્ગ સમ્મચારિત્રરૂપ ઉપયોગી આઠ સંવર ગાંગ કેવલ્ય અને મુક્તિ અને નિર્વાણ મોક્ષ સ્વરૂપસ્થિતિ ! નિઃશ્રેયસ પ્રાચીન અને મહત્ત્વનાં કહી શકાય એવાં ઉપનિષદોમાં બ્રહ્મ, આત્મા, અવ્યક્ત અને સત્ જેવા શબ્દોથી શરૂ થતી ચર્ચાઓમાં જુદી જુદી રીતે ઉક્ત ચાર સિદ્ધાંતનું જ વિવરણ છે. ઉપર વર્ણવેલ ચાર સિદ્ધાંતને અનુસરી સાધના કરનાર સાધકના. વર્તુળોમાં તેમજ તે સિદ્ધાંત વિશે દાર્શનિક દૃષ્ટિએ મીમાંસા Page #58 -------------------------------------------------------------------------- ________________ કરનાર વિદ્વાનોના વર્તુમાં એ સિદ્ધાંતોની આસપાસ બીજા અનેક ઉપસિદ્ધાંતે તેમજ દૃષ્ટિભેદ અસ્તિત્વમાં આવેલા છે; જેમકે, કેઈ ચેતન તત્વ એક જ માને તો કેઈ અનેક, કઈ એને અપરિણામી-કૂટસ્થનિત્ય માને તો કોઈ પરિણામિનિત્ય તે કઈ માત્ર સંતતિરૂ૫. એવી જ રીતે સાધનામાં કોઈ આત્મજ્ઞાનને મોક્ષનું સાક્ષાત્ અંગ માની યમ, નિયમ આદિ ગાંગોને યા ચર્ચામાર્ગને સમ્યજ્ઞાનમાં ઉપકારક લેખે તે કોઈ ચર્યા યા ચારિત્રને મોક્ષનું સાક્ષાત્ અંગ માની સમ્યજ્ઞાનને તેના સહાયક તરીકે ગણાવે. આવા દૃષ્ટિભેદો જો કે સંખ્યાબંધ છે, પણ તેમનું સ્થાન આધ્યાત્મિક સાધનામાં ગૌણુ યા નહિવત્ છે, કેમકે તેવા ઉપસિદ્ધાંત કે દૃષ્ટિભેદોને લીધે સાચી સાધનામાં કશું અંતર નથી પડતું, જ્યારે ઉપર વર્ણવેલ ચાર મુખ્ય સિદ્ધાંતોમાંથી એક વિશે પણ શ્રદ્ધા ન હોય તે સાધના આસ્તત્વમાં જ નથી આવતી અને મૂઢભાવે અસ્તિત્વમાં આવી હોય તોય તે ફલાવહ નથી બનતી. તેથી જ દરેક આધ્યાત્મિક સાધનાની પરંપરામાં એ મૂળ સિદ્ધાંતોની ચર્ચા ઉપર જ ભાર અપાય છે. અદ્વૈતપરંપરાના સાધકે હોય કે દૈતવાદી સાંખ્ય તેમજ ન્યાય-વૈશેષિક પરંપરાના સાધક હોય, તે બધાને એકસરખી રીતે માન્ય એવી સાધના પાતંજલ યોગશાસ્ત્રમાં સ્પષ્ટ અને પરિપૂર્ણ સંગૃહીત છે. પાતંજલ યોગશાસ્ત્રની રચનાનો સમય ભલે ઉત્તરવતી હોય, પરંતુ તે પૂર્વવત યોગસાધનાના સાહિત્યને પરિપાક હેઈ સર્વમાન્ય થયેલ છે. તેથી તેમાં વર્ણવેલ યોગસાધનાની પ્રક્રિયા અને તેનાં અંગોને નિદેશ અત્રે પૂરતો છે. તથાગત બુદ્ધે પોતે જ પૂર્વ યોગી પરંપરાથી જુદા પડી સ્વાનુભવે સાધનામાગ વિકસાવ્યો છે. તેમની એ સાધના પાલ પિટકમાં અને ૧. વિરહયાતિવઢવા હૃાોવાથી યો. સૂ. ૨, ૨૭. ૨ નજ્ઞાનવારિત્રન મોક્ષમા ! તત્વાર્થસૂત્ર ૧, ૧. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તેમના જીવનવ્રુત્તમાં વર્ણવાયેલી છે, પરંતુ એ બધાના સારરૂપે બુદ્ધઘાષે ‘વિશુદ્ધિમાં' ગ્રંથ રચી તેમાં એ સાધના વર્ણવી છે. તેથી તેને અનુસરી બૌદ્ધસાધનાની પ્રક્રિયા અને તેનાં અ ંગાના નિર્દેશ અહીં પર્યાપ્ત થશે. મહાવીરે કરેલી સાધના પૂર્વવર્તી પાર્શ્વનાથની સાધનાને અનુસરતી હોવા છતાં તેમાં દીર્ઘ તપસ્વી મહાવીરે કાંઈક સ્વાનુભવથી સુધારા-વધારા કર્યાં છે. ભગવાન મહાવીરની એ સાધના આચારાંગ અને સૂત્રકૃતાંગ જેવા આગમામાં છૂટી છવાઈ સંગૃહીત છે. એ બધાના સારરૂપે વાચક ઉમાસ્વાતિએ તત્ત્વા સૂત્રમાં સંવર અને તેનાં અગરૂપે એ સાધનાનું વન કર્યું છે, તેથી તેને આધારે એના નિર્દેશ અત્રે કરીશું. પાતંજલ યાગસૂત્રમાં વર્ણવેલાં આઠ અનેા આ છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંથી પાંચ યમેા કે મહાત્રતા એ સાધનાના મૂળ પાયેા છે. શૌચ, સંતાબ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમા યમની પુષ્ટિમાં ઉપકારક છે. આ બે અંગ દ્વારા સાધકનું વન મૈત્રી અને કરુણાથી સમૃદ્ધ બને છે તેમજ તેના ચત્તગત કલેશા મંદ થાય છે. આસન અને પ્રાણાચામ (યા. સૂ. ૨, ૪૮) એ બે અગાથી શરીર શીત, ઉષ્ણુ આદિ ન્દ્રસહિષ્ણુ ખને છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાર અંગા દ્વારા ઇન્દ્રિયજય (૨, ૫૫) અને મનની સૂક્ષ્મ વિચારશક્તિ યા સત્યસ્પર્શી ઋતંભરા પ્રજ્ઞા (૩. ૫. અને ૧, ૪૮ ) પ્રગટે છે, આ અંગાને યથાશક્તિ સિદ્ધ કરવા સાધક યેાગીએ કેમ વર્તવું અને શું કરવું એ પ્રક્રિયા વર્ણવતાં પત જિલએ પ્રથમ અભ્યાસ અને વૈરાગ્ય કેળવવા (૧. ૧૨) સૂચવ્યું છે અને ત્યારખાનૢ જપ, ભાવના તેમજ ધ્યાન કરવાની સૂચના (૧. ૨૮, ૩૨, ૩૩, ૩૯) કરી છે. વિશુદ્ધિમા માં શીલ, સમાધિ અને પ્રજ્ઞારૂપે બૌદ્ધસમત Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ આદિ આર્ય-અષ્ટાંગિક માર્ગનું જે વિશદ અને વિસ્તૃત નિરૂપણ કર્યું છે તેમાં શીલરૂપે પાતંજલસંમત યમ-નિયમ આવી જાય છે, સમાધિરૂપે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવી જાય છે, જયારે પ્રજ્ઞારૂપે વિવેક ખ્યાતિ આવી જાય છે. વાચક ઉમાસ્વાતિએ સંવરના અંગ લેખે ગુપ્તિ, સમિતિ ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ એવાં સાત અંગે (તસ્વાર્થ ૯, ૨) વર્ણવ્યાં છે. ચારિત્ર એટલે યોગસંમત પાંચ યમ-મહાવ્રત અને બૌદ્ધસંમત શીલ છે. ધ્યાન આદિ આત્યંતર તપ એ યોગસંમત પ્રત્યાહાર આદિ ચાર અંગો અને બૌદ્ધસંમત સમાધિ છે. અનશન આદિ બાહ્ય તપ એ યોગસંમત તપરૂપ ત્રીજો નિયમ છે, અને સ્વાધ્યાયરૂપ આત્યંતર તપ એ યોગસંમત સ્વાધ્યાયરૂપ ચોથે નિયમ છે. ઉપર જે થોડી સૂચક તુલના કરી છે તેને હેતુ એ છે કે જુદી જુદી પરંપરાઓમાં ચાલતી આધ્યાત્મિક સાધનામાં શબ્દભેદ ૧. સમ્માદિદ્ધિ-સમ્યગ્દષ્ટિ, સમ્માસંક–સમ્યકુસંક૯૫, સમ્માવાચા-સમ્યગ્વાણી, સમાકગ્મતસમ્યકુકર્મ, સમાઆછો-સમ્યક આજીવિકા, સમ્માવાયામ-સામ્યવ્યાયામ, સમ્માતિ-સમ્યકસ્મૃતિ, સમ્માસમાધિ–સમ્યફસમાધિ (સંયુત્તનિકાય ૫, ૧૦ અને વિભંગ ૩૧૭–૨૮). શીલ-કુશલધર્મ ધારણ કરવા તે શીલ. કર્તવ્યમાં પ્રવૃત્તિ અને અર્તવ્યથી વિરતિ એમ બન્ને પ્રકારે શીલ વર્ણવાયું છે (વિશુદ્ધિમાગે ૧, ૧૯ થી રપ, પા. ૫-૭). સમાધિ–કુશલચિત્તની એકાગ્રતા તે સમાધિ અર્થાત એક આલબનમાં ચિત્ત અને ચૈતસિક ધર્મનું સમ્યક્ષસ્થાપન (વિશુદ્ધિમાર્ગ ૩, ૨-૩. પા. ૫૭). પ્રજ્ઞા-કુશલચિત્તયુક્ત વિપશ્યના જ્ઞાન અર્થાત વિવેકજ્ઞાન તે પ્રજ્ઞા (વિબુદ્ધિમાર્ગ ૧૪, ૨-૩. પા. ૩૦૪). Page #61 -------------------------------------------------------------------------- ________________ તેમજ વર્ગીકરણને કાંઈક ભેદ હોવા છતાં પાયાની એકતા કેવી રહેલી છે તે સમજાય. ગમે તે પરંપરાને અવલંબી સાધક સાધના કરતો હોય, પણ જે તેની દૃષ્ટિ ખરી આધ્યાત્મિક હોય તો તેને સાધનાકાળમાં થતી ચિત્તની કે આત્માની ઉત્ક્રાંતિને અનુભવ એકસરખે જ થવાને અને ધ્યાનની જુદી જુદી અવસ્થાઓ પણ એકસરખી રીતે જ અનુભવમાં આવવાની. આ વસ્તુને પુરાવા ઉપર સૂચવેલ ત્રણે પરંપરાઓના પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. દા. ત. સાંખ્યયોગ પરંપરામાં ચાર સંપ્રજ્ઞાત અને પાંચમી અસંમજ્ઞાત એવી ઉત્કાતિગામી ભૂમિકાઓ તેમજ સવિતર્ક, સવિચાર, નિર્વિતર્ક અને નિર્વિચાર એવી ચાર સમાપત્તિઓ વર્ણવાયેલી છે, તે બૌદ્ધ ગ્રંથમાં સંતાપત્તિ, સકદાગામી, અનાગામી, અહંતુ એ નામે ચાર ઉલ્કાન્તિગામી ભૂમિકાઓ અને સવિતર્કવિચારપ્રીતિસુખ એકાગ્રતા આદિ ચાર ધ્યાને આવે છે.૧ જિન પરંપરામાં મિથ્યાષ્ટિ આદિ ગુણ સ્થાનને નામે ચૌદ ઉલ્કાતિગામી ભૂમિકાઓનું તેમજ પૃથકત્વવિતર્કસવિચાર, એકત્વવિતર્કનિર્વિચાર આદિ ચાર ધ્યાનેનું વર્ણન છે. વળી યોગવાસિષ્ઠમાં અજ્ઞાનની સાત અને જ્ઞાનની સાત એમ ચૌદ ઉત્કાતિગામી ભૂમિકાઓનું વર્ણન છે. આ બધું વર્ણન તત્વત: સમાન અનુભવમાંથી જ આવેલું અને વિકસેલું છે. નવા નવા સાધકો અને વ્યાખ્યાકારોએ એને પિતપોતાની રુચિ અને શક્તિ તેમજ શ્રોતાઓને અધિકાર જોઈ એક જ અનુભવને ક્યારેક સંક્ષેપથી તે ક્યારેક વિસ્તારથી, ક્યારેક પ્રાચીન ભાષામાં તો ક્યારેક નવીન ભાષામાં વર્ણવ્યા છે. તેથી જ આપણે જોઈએ ૧. જુઓ “ભૂમિકા અને ધ્યાન’નું પરિશિષ્ટ ૫ ૨. એજન. ૩. જુઓ તસ્વાર્થ ૯, ૪ થી આગળ. ગુજરાતી વિવેચન પા. ૩૮૦. ૪. જુઓ પરિશિષ્ટ ૫. Page #62 -------------------------------------------------------------------------- ________________ ४७ છીએ કે પાલિ પિટકામાં ચાર ધ્યાનનું પ્રાચીન વન હતું તે પાછળથી એના સ્થાને પાંચ ધ્યાનનું નિરૂપણ થયું.૧ એ જ રીતે પહેલાં સાતાપત્તિ આદિ ચાર માર્ગ અને એનાં ચાર ફળ એમ આઠ ભૂમિકાએ હતી તેા પાછળથી પ્રમુદિતા આદિ દશ ભૂમિકાએ આવી. એ જ રીતે જૈન પરપરામાં ચૌદ ગુણસ્થાનના અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ ભૂમિકામાં સમાસ કરવામાં આવ્યા. આ રીતે હજારો વર્ષની સાધનાને પરિણામે સાધકામાં જે અનુભવ ચાલ્યેા આવતા અને જે પ્રાચીન સાહિત્ય ચાલ્યું આવતું તેમજ નવું રચાતું, એ બધાંના યથાશિકત ઉપયાગ કરી આ. રિભદ્રે યાગવિષયક સાહિત્ય રચ્યું છે. આ. હિરભદ્રના યોગગ્ન થા જૈન શાસ્ત્રોમાં આ. હરિભદ્ર પહેલાં આધ્યાત્મિક વિકાસક્રમનું વન ચૌદ ગુણુસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે તેમજ બહિરાત્મ આદિ ત્રણ અવસ્થારૂપે મળે છે. આ હરિભદ્ર જ જૈનપરપરામાં સ પ્રથમ એનું યાગરૂપે વર્ણન કરે છે. એટલું જ નહિ, પણ પરિભાષા તેમજ વનશૈલી સુધ્ધાં નવી જ યાજે છે અને પાતંજલ, બૌદ્ધ આદિ ઇતર દનામાં તિ યાગપ્રક્રિયા અને એની ખાસ પરિભાષા સાથે જૈન સકેતેાની સરખામણી કરી ભિન્ન ભિન્ન યેાગપર‘પરાએ પાછળ રહેલી યાગવસ્તુની એકતા બહુ સમ ને સ્પષ્ટ રીતે ખતાવે છે. આમ તે માત્ર જૈન પર પરાના સાહિત્યમાં ૧. વિશુદ્ધિમા પા. ૧૧૩. ૨. જુએ પરિશિષ્ટ ૫. ૩. એજન, તેમજ પૂજ્યપાદનું સમાધિશતક Àાક ૪ થી આગળ અને સમાધિરાતક(ગુજરાતી), ગુર્જર સાહિત્ય સ'ગ્રહ ભાગ ૧, પા. ૪૬૯, ૭મી કડીથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૮ જ નહિ, પરંતુ સમગ્ર આધ્યાત્મિક પર પરાના સાહિત્યમાં એક નવી જ કેડી પાડે છે. આ બધું તેએ કઈ રીતે કરે છે તેના ખ્યાલ તેમના મુખ્ય યાગગ્રંથાના નીચે આપેલ પરિચય પરથી સહેજે આવી શકશે. આ. હરિભદ્રના યાગવિષયક મુખ્ય ગ્રંથા ચાર છે : ૧યાબિંદુ, ૨. યાગન્નિસમુચ્ચય, ૩. યાગશતક, ૪. યાવિશિત. એમના ‘Àાડશક’ ગ્રંથમાં અમુક પ્રકરણા યાગને લગતાં છે, જેમાં મળતી વિગતે એક ચા ખીજી રીતે એમના ચાર યાગગ્ર થામાં આવી જાય છે. એટલે એના જુદેા પરિચય આપવામાં આવ્યા નથી, છતાં એમાંની વિગતાના ઉચિત સ્થળે ટિપ્પણમાં નિર્દેશ કર્યાં જ છે. પહેલા બે ગ્રંથા સંસ્કૃતમાં ને છેલ્લા બે પ્રાકૃતમાં લખાયેલા છે. યાબિંદુ પર૭ શ્યાકપ્રમાણ, યાગદષ્ટિસમુચ્ચય ૨૨૭ શ્લાક પ્રમાણ અને યાગશતક તેમજ યાવિતિ એમનાં નામ પ્રમાણે ૧૦૦ અને ૨૦ ગાથાપ્રમાણુ છે. યાગબિંદુ અનાદિકાળથી જીવે વાસનારૂપી સંસારમાં `અટવાયા કરે છે એ એક અનુભવસિદ્ધ ખાખત છે; તે એમાંથી કાઈક કાળે પણ તેઓને છુટકારો શકય છે કે કેમ અને એ શકયતા હોય તે તે કયા ઉપાયથી સિદ્ધ થઈ શકે ? આના ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે સ`સારપ્રવાહની આદિ જ્ઞાત ન હોવા છતાં તેના અંત તા પુરુષાથી આણી જ શકાય છે; પરંતુ આ સાધ્યની સિદ્ધિ વિકટ છે, કેમકે તેના અધ્યાત્મ આદિ ઉપાયા દુષ્કર હાઈ પ્રત્યેક જીવને સુલભ નથી. જે જીવા ચરમાવ માં વતા હાય અર્થાત્ જેએના સંસારપ્રવાહની અમુકૅ મર્યાદા નક્કી થઈ ગઈ. 2. જુઓ પિરિશષ્ટ ૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ હેય એવા જ શુકલપાક્ષિક, ભિન્નગ્રંથિ, ચારિત્રી વગેરે ઉક્ત અધ્યાત્મ આદિ ઉપાયના અધિકારી છે, કારણ કે તેઓ પરથી મેહનું તીવ્ર દબાણ ઘટી ગયું હોય છે (. ૭૨, ૯૯). આથી ઊલટું, અચરમાવર્તવત જીવો પર મોહનું દબાણ તીવ્રપણે હેવાથી તેઓ ભવ-સંસારના ભાગમાં રચ્યાપચ્યા રહે છે. યોગના અનધિકારી આવા જીવોને આ. હરિભદ્ર ભાવાભિનન્દી જેવી સાર્થક સંજ્ઞાથી ઓળખાવે છે (લે. ૭૩, ૮૫, ૮૬, ૮૭). . ત્યારબાદ તેઓ ઉપર જણાવેલ ગાધિકાર પ્રાપ્ત કરવા માટેની પૂર્વ તૈયારીનું નિરૂપણ કરે છે. આ પૂર્વ તૈયારીને પૂર્વસેવા કહેલ છે, જેમાં મુખ્યપણે ચાર બાબતોને સમાવેશ કર્યો છે : ૧. ગુરુ, દેવ આદિનું પૂજન, ૨. સદાચાર, ૩. તપ, ૪. મુક્તિ પ્રત્યે અષ. આ ચારે બાબતોને વિસ્તૃત ખ્યાલ લગભગ ૪૧ લોકમાં (૧૦૯ થી ૧૪૯) આપવામાં આવ્યો છે. આટલી બાબતો જ્ઞાનપૂર્વક આચારમાં ઊતરે તો જ યોગમાર્ગમાં અધિકાર પ્રાપ્ત થાય. ઉક્ત યોગાધિકારને પામેલા ચરમાવર્તવતી જીવોને આચાર્ય હરિભદ્ર પ્રસ્તુત ગ્રંથમાં કર્મમળના તારતમ્ય અનુસાર ચાર ભાગમાં વહેંચે છે: ૧. અપુનબંધક, ૨. સમ્યગ્દષ્ટિ થા ભિન્નગ્રંથિ, ૩. દેશવિરતિ, ૪. સર્વવિરતિથી તે પૂર્ણતા સુધી. આ ચારેયનાં સ્વરૂપ તેમજ અનુષ્ઠાનની વિગતે ચર્ચા આખા ગ્રંથમાં કરવામાં આવી છે. ૧. જે પક્ષમાં ચંદ્રની કળા વધતી જવાથી પ્રકાશને કાળ લંબાય તે શુકલપક્ષ અને કળા ઘટવાથી અંધકારને કાળ લંબાય તે કૃણપક્ષ છે. આ ઉપમા આધ્યાત્મિક દષ્ટિએ એ રીતે ઘટાવવામાં આવે છે કે જે જીવનો સંસારકાળ અર્ધપુદ્ગલપરાવર્ત એટલે જ બાકી રહે તે શુકલપાક્ષિક અને તેથી વધારે રહે તે કૃષ્ણપાક્ષિક. ૨. ષોડશક ૫ લે. ૨ થી ૪ અને ૮. . ૩. જુઓ પરિશિષ્ટ ૨. Page #65 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક એ ભવાભિનન્દીથી વિધી લક્ષણવાળે છે. તેનામાં હજી અજ્ઞાન-દર્શનમોહને અમુક અંશ હોવા છતાં તે અન્ય, દાક્ષિણ્ય, ભવધૈરાગ્ય જેવા સદ્દગુણોને વિકાસ સાધવામાં સદા તત્પર હેવાથી ક્રમશઃ યોગવૃદ્ધિ સાધીને ગ્રંથિભેદ કરે છે ( . ૧૭, ૧૭૮, ૨૦૨). બીજા આધકારી સમ્યગ્દષ્ટિ યા ભિન્નગ્રંથિને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા અને ચારિત્રધર્મ પ્રત્યે અનુરાગ હોય છે (લો. ૨૫૩). અનેક સાંસારિક બાબતોથી આકુળ હોવા છતાં સમ્યગ્દષ્ટિનું ચિત્ત દર્શનમોહના ઉપશમ કે ક્ષયને લીધે મુખ્યપણે મેક્ષાભિમુખ જ હોય છે, કેવળ તેનું શરીર જ સંસારમાં હોય છે. આથી જ તેના ગને ભાવગ કહ્યો છે તો. ૨૦૩, ર૦૫) અને તેના અનુષ્ઠાનને અન્તવિવેકથી ઉત્પન્ન થયેલું કહ્યું છે (લે. ૨૪૮-૪૯). આવા ભાવવિશેષને લીધે એની પૂર્વસેવા સહજ રીતે જ પ્રકૃષ્ટ બની રહે છે (૨૦૯). સમ્યગ્દષ્ટિ જીવ સંકલેશને હૃાસ કરતો કરતો ક્રમથી ચારિત્રી અવસ્થાને પ્રાપ્ત કરે છે (લે. ૩પ૧–પર). આ ચારિત્રી માર્ગનુસારી અર્થાત્ ન્યાયમાર્ગનું અતિક્રમણ નહિ કરનાર, શ્રદ્ધાળુ, પુરૂષાર્થી પણ શુભ પરિણામ વડે શકય એટલે જ પ્રયત્ન કરનાર હોય છે (૩૫૩). ચારિત્રીના વર્ણનમાં આ. હરિભદ્ર અર્થાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ પાંચ યોગભૂમિકાઓનું નિરૂપણ કરે છે, કેમકે આ અધ્યાત્મ આદિ વેગ પરમાર્થદષ્ટિએ દેશવિરતિથી શરૂ થતો મનાય છે. અપુનબંધક ને સમ્યગ્દષ્ટિમાં ચારિત્રમોહના પ્રાબલ્યને કારણે તે યોગ બીજરૂપે હોય છે. હવે પાંચ યોગભેદનું સ્વરૂપ ટૂંકમાં જોઈ લઈએ: ૧. ઉચત પ્રવૃત્તિરૂપ અણુવ્રત-મહાવ્રતથી યુક્ત થઈ મિત્રી આદિ ભાવનાપૂર્વક શાસ્ત્રાનુસાર તત્વચિંતન કરવું એ અધ્યાત્મ. એનાથી પાપક્ષય, વિર્યોત્કર્ષ અને ચિત્તસમાધિ આદિ પ્રાપ્ત કરી શકાય છે. ૨. આ અધ્યાત્મને પુનઃપુનઃ અભ્યાસ કર એ ભાવના. એનાથી કામ, ક્રોધ આદિ Page #66 -------------------------------------------------------------------------- ________________ અશુભ ભાવની નિવૃત્તિ અને જ્ઞાન આદિ જેવા શુભ ભાવની પુષ્ટિ થાય છે. ૩. ભાવના કરતાં કરતાં ચિત્તને સૂક્ષ્મ ઉપયોગપૂર્વક કઈ એક પ્રશસ્ત વિષય પર એકાગ્ર કરવામાં આવે એ ધ્યાનયોગ. એનાથી ચિત્તસ્થય તથા ભવકારણોને વિચ્છેદ સધાય છે. ૪. અવિધા કપિત એવી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે વિવેકપૂર્વક તટસ્થતા કેળવવી એ સમતા. એનાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમજ સૂક્ષ્મ કર્મને ક્ષય થાય છે. ૫. વિજાતીય દ્રવ્યથી ઉદ્દભવેલ ચિત્તની વૃત્તિઓને જડમૂળથી નાશ કરે એ વૃત્તિસંક્ષય. એ સધાતાં તરત જ કેવળજ્ઞાન ને તત્પશ્ચાત મોક્ષ પ્રાપ્ત થાય છે (લો. ૩૫૮-૬૭). ભાવશુદ્ધિને વિકાસ સાધતાં સાધતાં ચારત્રી પહેલી ત્રણ ભૂમિકાઓને વટાવી, એથી સમતાને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ-આરૂઢ બને છે. ત્યારબાદ તે અલ્પકાળમાં જ વૃત્તિસંક્ષય સાધે છે. આ પાંચ યોગભૂમિકાઓ પિકી પહેલી ચારને આ. હરિભદ્ર પતંજલિસંમત સંપ્રજ્ઞાતસમાધિ સાથે અને છેલ્લીને અસંપ્રજ્ઞાત સાથે સરખાવે છે (લે. ૪૧૯-૨૧). ૧. અહીં એક બાબત નોંધવી જરૂરી છે. તે એ કે આ. હરિભદ્રને અનુસરી ઉ. યશોવિજયજી પોતાની યોગાવતારબત્રીશી (લો. ૨૦)માં અધ્યાત્મ આદિ પાંચ ગભેદે પૈકી પ્રથમના ચારમાં સંપ્રજ્ઞાતને અને છેલા વૃત્તિ સંક્ષયમાં અસંપ્રજ્ઞાતને ઘટાડે છે, છતાં તેઓ જયારે પાતજલ યોગશાસ્ત્ર (૧, ૧૮) ૫૨ વૃત્તિ લખે છે ત્યારે અસંપ્રજ્ઞાતની પેઠે સંપ્રજ્ઞાતને પણ વૃત્તિ સંક્ષય નામના પાંચમા ભેદમાં ઘટાવે છે. આમાં તેઓ વૃત્તિ સંક્ષયનો અર્થ ગબિંદુમાં કરાયેલ અર્થ કરતાં વધારે વિસ્તારી વૃત્તિ સંક્ષયનું ફલક ચોથા ગુણસ્થાનથી ચૌદમા સુધી વિસ્તરે છે. સાથે જ તેઓ બારમા ગુણસ્થાન સુધી પ્રાપ્ત થતા પૃથકત્વવિતર્કસવિચાર અને એકત્વવિતર્ક-અવિચાર નામના બે શુકલધ્યાનમાં સંપ્રજ્ઞાતોગનો અર્થ ઘટાવે છે, જે પાતંજલ યોગશાસ્ત્રમાં આવતી ચાર સમાપત્તિઓ સાથે સરખાવતાં બરાબર બંધબેસે છે. (જઓ હિંદી ચોથા કર્મગ્રંથની Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક અધિકારીનું અનુષ્ઠાન કઈ કોટિનું છે તે દર્શાવવા. માટે આ. હરિભદ્ર અનુષ્ઠાનના પાંચ પ્રકાર નિરૂપે છે: ૧. વિષ, ૨. ગર, ૩. અનનુષ્ઠાન, ૪. તદ્ધતુ, ૫. અમૃતાનુષ્ઠાન. આમાંથી પહેલાં ત્રણ અસદનુષ્ઠાન છે, જ્યારે છેલ્લાં બે સદનુષ્ઠાન છે. અપુનબંધક આદિ ગાધિકારીઓને સદનુષ્ઠાન જ હોય છે (લે. ૧૫૫-૧૬૧, ૧૬૩). ગદષ્ટિસમુચ્ચય યોગદષ્ટિસમુચ્ચયમાં આવતું આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન યોગબિન્દુના વર્ણનથી પરિભાષા, વર્ગીકરણ તેમજ શૈલીમાં જુદું પડે છે. ગબિન્દુની કેટલીક વસ્તુ એમાં શબ્દાન્તરથી સમાવેલી. છે, જ્યારે બીજી કેટલીક નવી ઉમેરવામાં આવેલી છે. અહીં જીવની અચરમાવર્તકાલીન–અજ્ઞાનકાલીન અવસ્થાને ઘદૃષ્ટિ અને ચરમાવર્તકાલીન–જ્ઞાનકાલીન અવસ્થાને યોગદષ્ટિ કહી છે. ઓઘદૃષ્ટિમાં પ્રવર્તતા ભવાભિનન્દીનું વર્ણન યોગબિન્દુ, (લો. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૭૬)ને મળતું છે. યોગબિન્દુમાં વણિત પૂર્વસેવાનું પણ અહીં યોગબીજરૂપે કાંઈક વિગતે નિરૂપણ છે. જિન ભગવાન, ભાવયોગી, ભાવઆચાર્ય, ભાવ-ઉપાધ્યાય પ્રત્યે કુશલ ચિત્ત રાખવું, સતકૃત પ્રત્યે ભક્તિ અર્થાત્ સતુશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ તેમજ ગુરુ, દેવ, વિપ્ર, યતિજનનું પૂજન વગેરે બાબતોને પ્રસ્તુતમાં યોગબીજ તરીકે ગણાવી છે (લે. ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૧૫૧). આ ગ્રંથમાં ગભૂમિકાનાં યા ગાધિકારીઓનાં ત્રણ વર્ગકરણ મળે છે: એકમાં યોગની પ્રારંભિક યોગ્યતાથી માંડી તેના પ્રસ્તાવના, પા. ૫૩ અને ૫. સુખલાલજી સંપાદિત હિંદી “યોગદર્શન તથા યોગવિંશિકા” પા. ૬ ) Page #68 -------------------------------------------------------------------------- ________________ અંત સુધીની ભૂમિકાને કર્મમળને તારતમ્ય અનુસાર આઠ ભાગમાં વહેંચી તેને આઠ યોગદષ્ટિઓ કહેવામાં આવી છે. તેનાં નામ આ છે: ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીકા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા, ૮. પરા (લો. ૧૩). આ વિભાગ અનુક્રમે પાતંજલદર્શનપ્રસિદ્ધ યમ, નિયમ, આદિ આઠ યોગાગેને આધારે તેમજ ખેદ, ઉદ્વેગ આદિ બૌદ્ધપરંપરાપ્રસિદ્ધ આઠ પૃથફજનચિત્તોના અર્થાત્ દેનાર પરિવારને આધારે અને અદ્વેષ, જિજ્ઞાસા આદિ આઠ યોગગુણના પ્રાકટયને આધારે કરવામાં આવ્યો છે (લે. ૧૬). આ આઠ ભૂમિકામાં વર્તતા સાધકના સ્વરૂપનું ત્યારબાદ વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. યોગને ક્રમિક વિકાસ દર્શાવતી આ આઠ દૃષ્ટિઓ પિકી પહેલી ચાર ગની પ્રારંભિક અવસ્થામાં હોય છે. એમાં મિથ્યાત્વને અપ અંશ હોઈ તે પ્રતિપાતી-અસ્થિર, સાપાય-સદોષ ને અવેધસંવેધપદવાળી છે, જ્યારે છેલ્લી ચારમાં મિથ્યાત્વને અભાવ હોઈ તે સ્થિર, નિરપાય છે અને વેધસંવેદ્યપદ નામે ઓળખાય છે(લે. ૧૯, ૬૭, ૭-૫). 1. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ (. સૂ ૨. ૨૯). ૨. ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, ન્ (રોગ) અને આસંગ. વિસ્તાર માટે જુઓ દશક ૧૪, શ્લોક ૨ થી ૧૧. ૩. અષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ. જ પડશક ૧૬, ૧૪. ૪. જેમાં બાહ્ય વેદ્ય વિષયને યથાર્થ સ્વરૂપે સંવેદી કે જાણી શકાય નહિ તે અદ્યસંવેદ્યપદ. ૫. જેમાં વેદ્ય વિષયનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય અને તેથી તેમાં અપ્રવૃત્તિબુદ્ધિ ઊપજે તે વેધસંવેદ્યપદ. | પહેલી ચારમાં ૧લું ગુણસ્થાન, પાંચમી ને છઠ્ઠીમાં ૪-૫-૬ ગુણસ્થાન, સાતમીમાં ૭-૮ ગુણસ્થાન અને છેલ્લીમાં ૮ થી ૧૪ ગુણસ્થાન Page #69 -------------------------------------------------------------------------- ________________ બીજું વર્ગીકરણ ઈચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યોગ એમ ત્રણ ભાગમાં છે. યોગની આ ત્રણ ભૂમિકાઓ રિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ પ્રાપ્ત થાય છે. ધર્મ કરવાને ઈચ્છતા જ્ઞાનીને પ્રમાદને લીધે જે વિકલધર્મયોગ તે ઈચ્છાયોગ. જે ધર્મ. યોગ શાસ્ત્રના તીવ્ર બોધવાળો અને શાસ્ત્રને જ અનુસરતા હોય તે શાસ્ત્રોગ. જે યોગ આત્મશક્તિના ઉદ્રકને લીધે શાસ્ત્રમર્યાદાથી પણુ પર હૈય તે સામર્થગ (લો. ૩–૫). - ત્રીજા વર્ગીકરણમાં યોગીઓને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ૧. ગોત્રગી, ૨. કુલગી, ૩. પ્રવૃત્તચોગી, ૪.સિદ્ધથાગી. આ ચાર પિકી વચલા બેને યોગના અધિકારી લેખ્યા છે. પ્રથમમાં યોગ્યતાને અભાવ હેઈ તે અનધિકારી છે અને સિદ્ધયેગીને તો યોગની જરૂર જ ન હોઈ તે અનધિકારી છે (લે. ૨૦૮–૧૨). યેગશતક યોગશતક વિષયની દૃષ્ટિએ યોગબિંદુ સાથે સૌથી વધારે પ્રવર્તે છે. આ પરથી જોઈ શકાશે કે યોગબિંદુગત અપુનબંધકની જરી જદી અવસ્થાઓ પહેલી ચારમાં, સમ્યગ્દષ્ટિની પાંચમી દષ્ટિમાં અને દેશ તેમજ સર્વવિરતિની છઠ્ઠીમાં સમાવેશ પામે છે. સાતમી દષ્ટિ સર્વવિરતિની જ સહેજ વિકસિત પણ ક્ષપકશ્રેણી પહેલાંની દશાને સૂચવે છે. જ્યારે છેલ્લી પરાદષ્ટિ ક્ષપકશ્રેણુ-આરૂઢ ચારિત્રીની પૂર્ણતા સુધીની બધી અવસ્થાઓને સમાવે છે. ૧. (૧) ભૂમિભવ્ય યા નામધારી યોગી તે ગોત્રયોગી. (૨) યોગીના કુળમાં જન્મેલા અથવા યોગીધર્મને અનુસરનારા તે કુલયોગી (૩) જેનું અહિંસા આદિ યોગચક પ્રવૃત્ત થયું હોય તે પ્રવૃત્તચક્રગી. () જેને યોગ નિષ્પન્ન યા સિદ્ધ છે તે સિદ્ધગી. વિસ્તાર માટે જઓ ડે. ભગવાનને દાસકૃત ગુજરાતી વિવેચન, પા. ૬૮૧-૭૦૭. Page #70 -------------------------------------------------------------------------- ________________ ५५ સામ્ય ધરાવે છે. યાગબિન્દુની ઘણીખરી યાગવસ્તુ યેાગશતકમાં સક્ષેપમાં આવી જાય છે. પ્રારભમાં નિશ્ચય અને વ્યવહાર યાગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર એ ત્રણના આત્મા સાથેના સંબંધ એ નિશ્ચયયેાગ છે ( ગાથા ૨ ), જ્યારે એ ત્રણેનાં કારણેા એ વ્યવહારયોગ છે (ગાથા ૪ ). યોગના અધિકારી તેમજ અધિકારીના પ્રશ્ન પણ યેાગબિન્દુની પેઠે 'સાંખ્ય ને જૈન પરિભાષાના શ્લેષ દ્વારા ગાથા ૯-૧૦ માં નિરૂપાયા છે. યેાગાધિકાર પ્રાપ્ત કરવા માટે સાર્ક કરવાની પૂર્વ તૈયારીનું અહીં પૂર્વસેવા કે યોગખીજ નામથી વર્ણન નથી, પરંતુ પ્રથમાધિકારી અપુનબંધકને માટે પરપીડાપરિહાર, દીનદાન, ગુરુદેવના પૂજાસત્કાર ઇત્યાદિ લૌકિક ધર્માંના પાલનની જે વાત ગાથા ૨૫–૨૬ માં કહી છે તેમાં પૂર્વ સેવા યા યાગખીજ જ સૂચવાય છે. ચરમાવ માં વતા યોગાધિકારીઓનું અપુનઐધક, સભ્યદૃષ્ટિ આદિમાં વર્ગીકરણ તેમજ પ્રત્યેકનાં લક્ષણેા યાગબિન્દુ (èા. ૧૭૭, ૧૭૮, ૨૫૩, ૩૫૩)ની પેઠે જ ગાથા ૯ અને ૧૩-૧૬ માં નિરૂપવામાં આવ્યાં છે, અને તે તે અધિકારીને ઉપદેશવાના વિષયેાની ગાથા ૩૦ થી ૩૫ માં આપેલી ચાદીમાં તેએના અનુષ્ઠાનનું સામાન્ય કથન આવી જાય છે. યાગબિન્દુની પૈઠે અનુષ્ઠાનના વિષ, ગર આદિ પ્રકારાની તેમજ પ્રત્યેક અધિકારીના અનુષ્ઠાનની વિગતે ચર્ચા કરવામાં આવી નથી, પણ સામાન્યપણે એટલું જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેકનું પાતપાતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાન યાગ જ છે, કેમકે એમાં અપધ્યાન અર્થાત્ દુર્ધ્યાનના પ્રાય: અભાવ હાય છે તેમજ સદનસંમત યેાગનાં લક્ષણ્ણા એમાં ઘટે છે (ગા. ૨૧-૨૨). Page #71 -------------------------------------------------------------------------- ________________ જ પ્રાપ્ત ભૂમિકાથી ઉપલી ભૂમિકાએ ચડવું હોય તે સાધકે શું કરવું એ દર્શાવતાં આ. હરિભદ્ર કેટલાક સર્વસાધારણ નિયમ તેમજ અમુક બાહ્ય અને આંતર ઉપાયો ગાથા ૩૮ થી ૫૦ સુધીમાં વર્ણવે છે, જેમ કે, પોતાના સ્વભાવના આલોચનથી, લોકવાયકાના જ્ઞાનથી અને શુદ્ધ યોગના વ્યાપારથી પ્રવૃત્તિના ઊચત અનુચિતપણને વિવેક કરો; પિતાનાથી ચડિયાતા ગુણવાળા સાથે સહવાસ કરવો તેમજ ઉત્તરગુણાનું બહુમાન, સંસારસ્વરૂપ તથા રાગદ્વેષાદિ દોષનું ચિંતન જેવા આંતર ઉપાયને અને ભયાદિરૂપ અકુશલકર્માદિના નિવારણ અથે ગુરુશરણ, તપ આદિ જેવા બાહ્ય ઉપાયોને આશ્રય લે. આમાંના નિજસ્વભાવાચન, જનવાદ આદિ જેવા કેટલાક ઉપાયોને યોગબિન્દુગત અધ્યાત્મનિરૂપણમાં નિર્દેશ છે.૧ યોગસાધનાના આ ઉપાયોને આશ્રય વિકસિત ભૂમિકામાં પ્રવર્તતા સાધકોએ લેવાને છે, નવશિખાઉ તે મૃતપાઠ, તીર્થસેવન જેવા સ્થળ ઉપાયોને પ્રથમ આશ્રય લેવા કહ્યું છે (ગા. ૨૧-પર). શાસ્ત્રના અર્થનું જ્ઞાન થયા બાદ તેણે રાગ, દ્વેષ, મોહ જેવા અંતર્ગત દેને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવું એમ સૂચવ્યું છે. વળી ચિત્તસ્થય સાધવા રાગાદિ દેના વિષય અને પરિણામેને એકાંતમાં કેમ ચિંતવવા એનું વિસ્તૃત વર્ણન ગાથા ૫૯ થી ૮૦ માં આપવામાં આવ્યું છે. આટલી ચિંતનની બાબતે નિરૂપ્યા બાદ ગ્રંથકાર તે સદ્દવિચારને અનુરૂપ સાધકની આહારાદિ ચર્ચા કેવી હોવી જોઈએ તેનું ટૂંક નિરૂપણ કરે છે, જેમાં મુખ્યપણે સર્વસંપકરી ભિક્ષાનું સ્વરૂપ દર્શાવ્યું છે (ગા. ૮૧-૮૨). આ રીતે ચિંતન ને આચરણ કરતાં સાધક અશુભ કર્મને ક્ષય કરે છે અને સાનુબંધ અર્થાત્ ઉત્તરોત્તર ફલદાયી એવા શુભ કર્મને બાંધી કમે મુક્તિ પામે છે (ગા. ૮૩-૮૫). ૧. જુઓ યોગબિંદુ ોક ૩૮૯ થી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ५७ ચેાગવિશિકા પ્રસ્તુત ગ્રંથમાં યાગવસ્તુ બહુ ફ્રેંકમાં નિરૂપાઈ છે. એમાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક અવસ્થાનું વન નથી, પરંતુ તે પછીની વિકસિત અવસ્થાએનું જ નિરૂપણ છે. યાગના મુખ્ય અધિકારી તરીકે ચારિત્રીને લેખી એના આવશ્યક ધર્મવ્યાપારને યેાગ કહ્યો છે અને યાગથી પણ પ્રસ્તુતમાં સ્થાન, ઊણુ, અ, આલંબન અને અનાલબન એમ પાંચ યાગભેદે—ભૂમિકાએ અભિપ્રેત છે (ગ઼ા. ૨). આમાંથી આલંબન ને અનાલંબન એ ખેના જ અર્થ મૂળમાં છે (ગા. ૧૯), પરંતુ ઉ. યશેાવિજયજીએ ટીકામાં પાંચેના અથ કર્યાં છે.૧ આ પાંચ ભેઢા પૈકી પહેલા એને કયેાગરૂપે અને પાછલા ત્રણને જ્ઞાનયેાગરૂપે નિર્દેશ્યા છે.” આ ઉપરાંત સ્થાન ૧. (૧) કાયાત્સ, પર્યંકાસન, પદ્માસન આદિ આસના ‘સ્થાન’ કહેવાય છે. (૨) પ્રત્યેક ક્રિયા આદિના સમયે જે સૂત્ર ખેલવામાં આવે છે તેને ઊણ અર્થાત્ વ કે શબ્દ કહે છે. (૩) સૂત્રાનું જ્ઞાન એ અ. (૪) ખાદ્ય પ્રતિમા આદિ વિષયાનું ધ્યાન એ આલ'ખનયાગ, (૫) રૂપી દ્રવ્યના આલંબન વિનાની શુદ્ધ ચૈતન્યમાત્રની સમાધિ એ અનાલ બનયેગધાડશક (૧૩, ૪)માં પણ આ પાંચે ભેદેશના નિર્દેશ છે અને ૧૪, ૧ માં આલ’બન-નિરાલ'બન સમાવ્યા છે. ૨, ૬. ચશે।વિજયજી કયાગ અને જ્ઞાનયાગ આ રીતે સમજાવે હેં સ્થાન તા સ્વય· ક્રિયારૂપ જ છે તેમજ ઊ પણ એક ઉચ્ચારણરૂપ ક્રિયા જ છે. અર્થ આદિ છેલ્લા ત્રણ તા સાક્ષાત્ જ્ઞાનરૂપ જ છે, જે ઉપર કરેલી વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે. આ ઉપરાંત ૩. યશેાવિજયજી (ગા. ૩) ટીકામાં યાગબિ’દુગત અધ્યાત્મ આદિ પાંચ ચેાગભેદને પ્રસ્તુત સ્થાન આદિમાં ધટાવે છે. દેવસેવારૂપ અધ્યાત્મના સમાવેશ સ્થાનયેાગમાં, જપરૂપ અધ્યાત્મને સમાવેશ માં તથા તત્ત્વચિ’તનરૂપ અધ્યાત્મને સમાવેશ અયાગમાં થાય છે. ભાવનાના પણ સમાવેશ સ્થાન, ઊ ને અમાં સમજવા. ધ્યાનના સમાવેશ આલ'બનયાગમાં અને સમતા તેમજ વૃત્તિસ’ક્ષયના સમાવેશ અનાલ બનયેાગમાં થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ५८ આદિ પાંચેના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થય અને સિદ્ધિ એમ ચાર ચાર વિભાગ પાડી પ્રત્યેકનાં સ્વરૂપ તથા કાર્યાં દર્શાવવામાં આવ્યાં છે (ગા. ૪–૮). સ્થાન આફ્રિ ઉક્ત પાંચ ભેદ્દેશને જૈનપર પરાપ્રસિદ્ધ ચૈત્યવંદનક્રિયામાં ઘટાવતાં ગ્રંથકાર કહે છે કે જે સાધક અ તેમજ આલંબનયોગયુક્ત છે તેની ચૈત્યવંદનક્રિયા સાક્ષાત્ મેાક્ષફળ આપનારી છે, જ્યારે સ્થાન તથા ઊણુયાગવાળાને તે ક્રિયા પર પરાથી મેાક્ષ પ્રાપ્ત કરાવનારી છે, અને બધાય યાગથી શૂન્ય એવી વ્યક્તિની તે ક્રિયા તા કેવળ કાચિક ચેષ્ટા જ બની રહે છે. તેથી તે ચૈત્યવનના અનધિકારી છે. ત્યારખાદ સદ્ઘનુષ્ઠાનના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગર એમ ચાર ભેા કરી ગ્રંથકાર અંતમાં આલંબન અને અનાલંબન યાગનું સ્વરૂપ ટૂંકમાં સમજાવે છે, ઉપર આપેલા આ. હરિભદ્રના યોગગ્રંથાના દ્વક પરિચય પરથી ખ્યાલ આવશે કે તેમણે બધાયમાં મુખ્યપણે ચાર મુદ્દાઓને સમાવેશ કર્યાં છે : ૧. યાગના અધિકારી તેમજ અનધિકારી કાણુ ? ર. યાગાધિકાર મેળવવા માટેની પૂર્વતૈયારીનું સ્વરૂપ. ૩. યાગ્યતાનુસાર અધિકારીઓનું ભિન્ન ભિન્ન રીતે વર્ગીકરણ અને તેએનાં સ્વરૂપ ને અનુષ્ઠાનનું નિરૂપણ. ૪. યોગસાધનાના ઉપાયા ચા યાગભેદે. પહેલા મુદ્દો યાગબિંદુ, યાગષ્ટિસમુચ્ચય ને યોગશતકમાં સમાન રીતે આવે છે. ફૅર એટલેા જ કે યોગદૃષ્ટિસમુચ્ચયમાં અચરમાવત કાલીન અવસ્થાને એઘદૃષ્ટિ ને ચરમાવકાલીન અવસ્થાને યોગષ્ટિ કહેલ છે. યાગવિશિકાનું નિરૂપણ તે દેશવિરતિથી જ શરૂ થાય છે. બીજો મુદ્દો યાગિબંદુમાં પૂર્વ સેવારૂપે, યાગષ્ટિસમુચ્ચયમાં ૧. ઇચ્છા આદિની વ્યાખ્યા માટે જુએ યાગાષ્ટિસમુચ્ચય ક્ષેા. ૨૧૫ થી ૨૧૮ અને ડે. ભગવાનદાસકૃત ગુજરાતી વિવેચન પા. ૧૬-૭૩૧. ૨. જઆ ચારેની વ્યાખ્યા માટે ધેાડશક, ૧૦, ૨ થી ૮. Page #74 -------------------------------------------------------------------------- ________________ ५९ યેાગમીજ રૂપે અને યાગશતકમાં લૌકિકધરૂપે ચર્ચાયેલ છે. યાગવિ‘શિકામાં વિકસિત દશાનું જ વર્ણન હોઈ પૂર્વસેવાને અવકાશ નથી. પૂર્વ સેવા શબ્દના પ્રયાગ અને તેમાં કરાયેલ ગુરુ, દેવ આદિનું પૂજન વગેરે વિષયાના સમાવેશ-આ બંને ખાખતા જૈન પર પરામાં આ. હરિભદ્રની જ આગવી છે. ત્રીજા મુદ્દામાં યાગાધિકારીઓના જુદાં જુદાં વર્ગીકરણેાના સમાવેશ થાય છે. યાગબિંદુ, યાગશતક અને યોગવિ`શિકામાં આવતું અપુનર્બંધક આદિનું વર્ગીકરણુ એક જ પ્રકારનું છે, જે પૂર્વથી જૈન પર પરામાં ચાલ્યું આવે છે, પરંતુ યેાગદષ્ટિસમુચ્ચયગત ત્રણે વર્ગીકરા (૧. આઠ દૃષ્ટિએનું, ૨.ઇચ્છા-શાસ્ત્ર-સામર્થ્ય યાગ, ૩. ગાત્ર, કુળ આદિ યાગી) અને તેની પરિભાષા તેા આ. હિ૨ભદ્રે જ સપ્રથમ યાયાં છે. એ જ રીતે વિષ, ગર આદિ અનુષ્ઠાનના ભેદે (યાબિંદુ) તેમજ પ્રીતિ, ભક્તિ આદિ સદનુષ્ઠાનના ભેદે (યાગવિશિકા ને લેં।ડશક) પણ આ. હરિભદ્રના જ આગવા છે. ચેાથા મુદ્દા પરત્વે પણ આપણને નવાં વર્ગીકરણેા ને નવી પરિભાષા આ. હરિભદ્રમાં મળે છે. યાગબિંદુગત અધ્યાત્મ, ભાવના આદિ યાગભેદ્યાનું અને યાગવિશિકાગત સ્થાન, ઊ આદિ યેાગભેદેનું વર્ગીકરણ સૌથી પ્રથમ આ. હરિભદ્રે જ કર્યું છે. આ ઉપરથી જોઈ શકાશે કે આ. હરિભદ્રે પર પરાગત પરિભાષાના ઉપયાગ બને એટલા એ કરી યાગમાને અનુરૂપ એવી સસાધારણ નવી પરિભાષામાં જૈનપર પરાપ્રસિદ્ધ આધ્યાત્મિક વિકાસક્રમનું યાગરૂપે નિરૂપણ કરવામાં પહેલ કરી છે. એમની આ વિશેષતા તેા છે જ, પણ એથી ય વધારે ધ્યાન ખેંચે એવી એમની વિશેષતા ચા મૌલિકતા તે! દનાન્તરગત યાગવિષયક સિદ્ધાંતા તેમજ પરિભાષાની જૈન સિદ્ધાંત ને પરિભાષા સાથે તેઓએ કરેલ તુલના ને સમન્વયવ્રુત્તિમાં દેખાય છે. આના કઈક ખ્યાલ નીચેનાં ઉદાહરણા પરથી આવી શકશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ६० યાબિંદુમાં યાગના અધિકાર-અનધિકારની ચર્ચા પ્રસંગે સાંખ્યાચાય ગાપેન્દ્રના વચન સાથે સંવાદ દનાન્તર સાથે તુલના સાધતાં આ. હરિભદ્ર કહે છે કે સાંખ્યયોગ પરંપરામાં નિવૃત્તાધિકારપ્રકૃતિથી જે વસ્તુ સૂચવાય છે તે જ વસ્તુ જૈન પર પરામાં ચરમપુદ્ગલપરાવતા શબ્દથી સૂચવાય છે અને અનિવૃત્તાધિકારપ્રકૃતિ શબ્દથી જે સૂચવાય છે તે જૈન પરપરામાં અચરમપુદ્ગલપરાવત શબ્દથી (યાગબિંદુ, શ્લાક ૧૦૧–૩). એ જ રીતે જનસમત સમ્યગ્દષ્ટિની ભૂમિકાને બૌદ્ધસંમત ખાધિસત્ત્વની ભૂમિકા સાથે સરખાવી બન્નેમાં કેવું સમાનપણું છે તે દર્શાવતાં આ. હિરભદ્ર કહે છે કે ગ્રંથિભેદની ભૂમિકાએ પહેાંચેલ સાધકના પરિણામ એવી કક્ષાના હૈાય છે કે કદાચિત્ જો તે પેાતાની સ્થિતિથી ચુત થાય તેાય તે અલ્પકાળ પૂરતા જ. તેનું અનુષ્ઠાન બહારથી મિથ્યાદષ્ટિના જેવું જ ભાસવા છતાં તેના પરિણામભેદને લીધે તે કદી મહાબન્ધ કરતા નથી (યાબિંદુ ૨૬૭ થી ૨૬૯). ખૌદ્ધસંમત ખાધિસત્ત્વ પણ કદાચિત્ કાયપાતી– શારીરિક દષયુક્ત બને, પણ ચિત્તપાતી તેા નહિ જ (૨૯૧). વળી બન્ને પાપકારી, ચિતમા ં ગામી ને ગુંણુરાગી હૈાય છે (૨૭૨). વધારામાં બન્નેના વ્યુત્પત્તિઅમાં પણ સમાનપણું છે, કેમકે સમ્યગ્દર્શન એ જ ખેાધિ છે અને એ ખેાધિ જે સત્ત્વ અર્થાત્ જીવમાં પ્રધાનપણું છે તે ખેાધિસત્ત્વ (૨૭૩). બન્નેને! ઊહસકલ્પ પણ સમાન પ્રકારના હૈાય છે; જેમકે, ‘હું ઉત્તમ માધિથી યુક્ત થઈ માહાન્ધકારમાં ડૂબેલા દુ:ખી જ્વાને મુકત કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ' (યાબિંદુ ૨૮૫-૮૬). ઇશ્વરવાદ અને ભવકારણની ચાઁપ્રસંગે આ. હરિભદ્ર પેાતાના કથનનું સમર્થન યાગાચાર્ય કાલાતીતનેા મત ટાંકીને કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ६१ કાલાતીતે જે રીતે શબ્દભેદને વટાવી વસ્તુતત્ત્વને એકરૂપે જોવાના પ્રયત્ન કર્યાં તેને તેમના જ શબ્દેામાં આ. હરિભદ્ર આ રીતે દર્શાવે છે : જે ઐશ્વર્યંયુક્ત છે તે જ અમારે મન ઈશ્વર છે, પછી ભલે તે મુક્ત, બુદ્ધ કે અત્ નામથી ઓળખાય. મુક્ત, ઈશ્વર આફ્રિ તેા કેવળ શબ્દના ભેદે છે. એમાં જે અનાટ્ઠિ-સાદ્ઘિ જેવા ભેદે તે તે દનમાં કલ્પવામાં આવે છે તે બધા તદ્દન નિરક છે, કારણ કે એક તેા રથૂળદર્શી તત્ત્વ નથી જાણતેા અને ખીજું અનુમાનના વિષય સામાન્ય છે અર્થાત્ અનુમાન વસ્તુનું સામાન્ય સ્વરૂપજ જણાવે છે, વિશેષ નહિ. આથી વિશેષસ્વરૂપની ખાખતમાં એક ખીજાનાં અનુમાના આભાસ બને છે. ત્રીજું ગમે તે માન્યતા હેાય, છતાં પરિણામની ઉજ્જવળતા હૈાય તેા કલેશક્ષયરૂપ ફળ એક સરખુ જ આવે છે. આ જ વાત ભવકારણને પણ સમાન રીતે લાગુ પડે છે. અવિદ્યા, કલેશ, કર્મ, વાસના, પાશ આદિ ભવકારણનાં તે તે દનસંમત જુદાં જુદાં નામમાત્ર છે. એમાં જે મૂત્વ, અમૃતત્વ જેવા નાનાવિધ ઉપાધિભેઢા કલ્પવામાં આવે છે તે પણ ઉક્ત કારણેાસર અકિ‘ચિત્કર જ છે.” આમ કાલાતીતના મત ટાંકી ઉપસંહાર કરતાં આ. હિરભદ્ર કહે છે કે માત્ર શબ્દભેદને વળગવું એ કુટિલ અર્થાત્ કુચિતિકાગ્રહનું પરિણામ છે. ખરા વિચારકા તા તાપને જ ગ્રહણ કરે છે (યાખંદુ ક્ષેા. ૩૦૨-૯). આ. હિરભદ્રે ગુરુસેવા આદિના પૂર્વસેવા અને યોગખીજરૂપે જે વ્યાપક સમન્વય કર્યાં છે તે ખાસ ધપાત્ર છે. તેઓ કહે છે કે અધ્યાત્મમાર્ગે આગળ વધવું હોય તેા તેની તૈયારી લેખે વ્યકિતનું માનસ એટલું ખધું વિકસવું જોઈ એ કે તેણે ગુરુવ માં માત્ર ધમગુરુને ન લેખતાં વડીલ એવા બધા વર્ગને ગુરુ ગણી તેના આદરસત્કાર કરવા. તેઓ એવા વડીલવર્ગમાં માતા, પિતા, કલાચાય, જ્ઞાતિજન, વિપ્ર, વૃદ્ધ વગેરેના સમાસ કરે છે. (૧૧૦). એ જ Page #77 -------------------------------------------------------------------------- ________________ રીતે દેવપૂજનની બાબતમાં પણ અધ્યાત્મવાંછુ વ્યકિતએ બધા જ દેવોને સમભાવે આદર કરવો, પછી ભલે તે કોઈ એક વિશિષ્ટ દેવમાં વિશેષ શ્રદ્ધા સેવે (યોગબિંદુ ૧૧૭-૧૮). આગળ વધી તેઓ તપ વિશે કહે છે ત્યારે સ્મૃતિગ્રંથમાં પ્રસિદ્ધ એવાં કુછું, ચાંદ્રાયણ આદિ તપને નિર્દેશ કરી તેને આચરવાનું સૂચન કરે છે (યોગબિંદુ ૧૩૧ થી ૧૩૫). એ જ રીતે તેઓએ અધ્યાત્મ આદિ પાંચ યોગભેદે પિકી પ્રથમ અધ્યાત્મ યોગનું વિશેષ નિરૂપણ એટલી વિશાળ દૃષ્ટિથી કર્યું છે કે તેમાં અધિકાર અને રુચિભેદે જુદી જુદી પરંપરામાં પ્રવર્તતી ચડતી ઊતરતી સાધનપ્રણાલીઓને સમાવેશ થઈ જાય છે. દા. ત. પ્રાથમિક અધિકારીની દૃષ્ટિએ તેમણે પાતંજલ યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ જપને, ચડિયાતા અધિકારીની દૃષ્ટિએ ઔચિત્યાલોચન, આત્મસંપ્રેક્ષણ તેમજ મિત્રી આદિ ભાવનાઓને અધ્યાત્યના પ્રકાર તરીકે ગણાવ્યા છે (૩૮૧ થી ૪૦૪). આ. હરિભદ્ર “સર્વજ્ઞત્વ અને અંતિમ લક્ષ્ય “મોક્ષની બાબતમાં લાંબા કાળથી દાર્શનિક ક્ષેત્રમાં પ્રચલિત એવા વાદવિવાદને ધ્યાનમાં રાખી એની તલસ્પર્શી ચર્ચા કરીને એની પાછળનું હાર્દ બહુ સચોટ રીતે બતાવવા યોગદષ્ટિસમુચ્ચય માં પ્રયત્ન કર્યો છે. એને સાર એ છે કે સામાન્ય સર્વજ્ઞત્વ' તો સૌને માન્ય જ છે. જે કાંઈ મતભેદ છે તે એના વિશેષ સ્વરૂપની બાબતમાં, અને વિશેષ તો અતીન્દ્રિય હાઈ છદ્મસ્થને ગોચર જ નથી. વળી સર્વજ્ઞ મનાતા પુરુષોની દેશના જે ભિન્ન ભિન્ન ભાસે છે તેમાં તો અનેક કારણો સંભવે છે: એક તો શિષ્યકલ્યાણાર્થે શિષ્યની યોગ્યતા પ્રમાણે જુદી જુદી દેશના હોય યા તે એક જ દેશના શ્રોતાભેદે ભિન્ન ભાસે યા તો દેશ, કાળ આદિ ભેદે ભિન્ન ભિન્ન દેશના અપાઈ હેય. આથી સર્વજ્ઞાને અભિપ્રાય જાયા સિવાય તેને પ્રતિવાદ કર યુક્ત નથી અને જો માત્ર હેતુવાદથી–તકવાદથી આવી અતીંદ્રિય બાબતે નિર્ણત થતી Page #78 -------------------------------------------------------------------------- ________________ ६३ ૐાત તે! આટલા સમય સુધીમાં પ્રાજ્ઞાએ તે વિષયમાં જરૂર નિશ્ચય કર્યાં હૈાત. માટે આવા વિષયમાં શુષ્ક તર્ક ત્યાજ્ય છે ( ક્ષેા. ૧૦૩ થી ૧૦૯ અને ૧૩૪ થી ૧૪૭). નિર્વાણુ નામનું પરમ તત્ત્વ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા જેવાં જુદાં જુદાં નામેાથી એળખાવા છતાં તત્ત્વથી નિરામય, નિરાબાધ અને જન્મમરણુ આદિ રહિત એવું એકસ્વરૂપ જ છે (૧૨૯ થી ૧૩૨).૧ યેાગશતકમાં પણુ આ. હરિભદ્રે એ સ્થળે સમન્વય કરવા પ્રયત્ન કર્યાં છે. એક તે ભિન્ન ભિન્ન દર્શનસ‘મત યાગની વ્યાખ્યા કઈ રીતે એક જ વસ્તુની દ્યોતક છે તે તેએ દર્શાવે છે (ગા. ૨૨) અને અંતમાં જનસંમત કાયિકક્રિયા ને ભાવક્રિયા વચ્ચેનું અંતર ખૌદ્ધ પરંપરાના તેવા વિચાર સાથે કઈ રીતે મળતું છે તે ગાથા ૨૬-૮૮ માં દર્શાવે છે. આ બંને બાબતે અમે તે તે ગાથાની સમજૂતીમાં સ્પષ્ટ કરી છે. તત્ત્વચિંતન અને આચારને, ખાસ કરી યાગાચારને, લગતા ગણ્યાગાંઠયા ગ્રંથાના અહીં લગી કરેલા સંક્ષિપ્ત આ. હરિભદ્રને માનસ- અવલાકન પરથી આ. હરિભદ્રનું માનસ વિકાસ ઉત્તરાત્તર કેવું વિકાસગામી રહ્યું છે અને એ વિકાસ તેમની વિશિષ્ટ યાગભૂમિકામાં કેવી રીતે પવસાન પામે છે તેના સ્પષ્ટ પરિચય મળે છે. અહીં ઉપસ હારમાં તે વિકાસના બે દાખલા ટાંકીએ તે તે અસ્થાને નહિ લેખાય. પહેલા દાખલા સવજ્ઞત્વના ને ખીજો વાદકથાની નિરર્થકતાના છે. આ. હરિભદ્રે જયારે ‘ધ સંગ્રહણી’ અને ‘સર્વજ્ઞસિદ્ધિ' જેવા ગ્રંથા રચ્યા ત્યારે તેમની વિચારસરણી પરંપરાપ્રાપ્ત દાર્શનિક માન્યતાને તર્ક પુરર સ્થાપવાની હાઈ તે પ્રમાણે તે જૈન૧. જુએ આ જ ભાવ માટે ખાડશક ૧૫, ૧૬. Page #79 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાન્ય સર્વજ્ઞત્વને તર્કપુરસર સ્થાપે છે. જૈન પરંપરા મીમાંસકસંમત અસર્વજ્ઞત્વ યા અપૌરુષત્વને તો માનતી જ નથી, અને સર્વજ્ઞત્વને માનવા છતાં તેને અર્થ એવો ઘટાવે છે કે જે જ્ઞાન ત્રિકાલિક સમગ્ર વિશેષને એના સામાન્ય સાથે સાક્ષાત્કાર કરી શકે તે જ સર્વજ્ઞત્વ. સાથે જ જિન પરંપરા એવું સર્વજ્ઞત્વ, ઋષભ, મહાવીર આદિ પુરુષોમાં મર્યાદિત કરે છે અને કહે છે કે તેવું સર્વજ્ઞત્વ કપિલ, સુગત આદિ અન્ય પ્રવર્તકોમાં નથી. આ પરંપરાગત માન્યતા આગમકાળથી જ ચાલુ છે અને તેનું સમર્થન તાર્કિક સિદ્ધસેન, સમંતભદ્ર, અકલંક આદિ આચાર્યોએ બહુ ભારપૂર્વક કર્યું છે. એ જ પ્રથાને અનુસરી આ. હરિભદ્ર ધર્મસંગ્રહણ આદિમાં સર્વજ્ઞત્વનું સ્થાપન, તેનું સ્વરૂપ અને તેનું મહાવીર આદિમાં મર્યાદિતપણું તર્કથી સવિસ્તર સ્થાપ્યું છે, અને સાથે જ સ્પષ્ટ કહ્યું છે કે તેવું સર્વજ્ઞત્વ જિન વિના બીજામાં નથી ઘટતું. તાર્કિક પરંપરાની દૃષ્ટિએ આવી સ્થાપના કર્યા છતાં જ્યારે તેઓ યોગસાધનાનું નિરૂપણ કરે છે ત્યારે તેમનું માનસ કઈ વિશિષ્ટ યોગભૂમિકાને અવલંબી તેને સંગત હોય એવો સ્પષ્ટ વિચાર નિર્ભયપણે રજૂ કરે છે. તેઓ સર્વજ્ઞત્વને મુદ્દો લઈને જ સંપ્રદાય અને પરંપરાથી ઉપર જઈ કહે છે કે નિર્વાણ તત્વને અનુભવનાર જે કઈ હોય તે બધા સર્વજ્ઞ જ છે. એના વિશેષને નિર્ણય શક્ય નથી, ઇત્યાદિ (પા. ૬૨-૬૩). એ જ રીતે તેઓ અનેકાંત જયપતાકા જેવા વાદગ્રંથ રચે છે ત્યારે સ્વ-પર દર્શનના સંખ્યાબંધ ગ્રંથને આધારે જ ઊંડી મીમાંસા કરે છે, પરંતુ જ્યારે તેઓ સાધનાની ભૂમિકાને અવલંબે છે ત્યારે તેઓ એવા વાદોની નિઃસારતા સબળપણે દર્શાવે છે. તેઓ કહે છે, “વાદ અને પ્રતિવાદો અનિશ્ચિત હાઈ ફાવે તે રીતે મૂકી શકાય છે. એવા વાદ દ્વારા તત્ત્વ-અંતિમ સત્યને પાર પામી ન શકાય, માત્ર ઘાણીના બળદની પેઠે ભ્રમણ Page #80 -------------------------------------------------------------------------- ________________ જ કરવાનું રહે” (પ્રસ્તા. પા. ર૫). આ વાત રજૂ કરતાં તેઓ - એમ પણ કહે છે કે વાદગ્રંથ અર્થશૂન્ય છે. આ બે દાખલાઓ એટલું સમજવા માટે પૂરતા છે કે આ. હરિભદ્ર જ્યારે યોગપર વિચાર કરે છે ત્યારે તેઓ કોઈ સંકુચિત વાસના કે અભિનિવેશને વશ ન થતાં એક સાચા સાધકના અનુભવની જ વાણી વદે છે, અને એમાં એમનું મધ્યસ્થ અને સ્વતંત્ર તત્ત્વચિંતન પરાકાષ્ઠા પામે છે. તેથી જ એમના ગવિષયક ગ્રંથે એમના સમગ્ર સાહિત્યમાં મૂર્ધન્ય સ્થાન ભોગવે છે. આ. હરિભદ્ર પહેલાં અનેક શતાબ્દીઓ થયાં જુદી જુદી સાધકપરંપરામાં યુગવિષયક સાહિત્યનું નિર્માણ તે થયું છે અને તેમના પછી પણ એવું સાહિત્ય પુષ્કળ રચાયું છે. તે બધું મૂલ્યવાન પણ છે, પરંતુ અમે જાણીએ છીએ ત્યાં લગી કોઈ પણ સાધકે આ. હરિભદ્ર જેવું તુલનાત્મક અને સમન્વયપ્રધાન યોગ-સાહિત્ય રચ્યું નથી. તેથી જ આપણે ભારતીય સંસ્કૃતિમાં તેમના વિશિષ્ટ કાળા અંગે એટલું કહી શકીએ કે તેઓ જેમ તત્વચિંતનની બાબતમાં તેમ યોગની બાબતમાં પિતાનું આગવું સ્થાન ધરાવે છે. અમારા આ વિધાનની પ્રતીતિ કરાવવા માટે એટલું જ સૂચન કરવું પર્યાપ્ત છે કે કઈ પણ વિદ્વાન કે વિચારક આ દૃષ્ટિએ તેમના યોગસાહિત્યને વાંચે વિચારે. પ્રસ્તાવનાને ઉપસંહાર કર્યા પહેલાં એક બાબત વિશે સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. પહેલાં આ. સમન્વય” શબ્દના હરિભદ્રની વિશેષતા દર્શાવતાં પ્રસંગવશ અર્થની કક્ષાઓ અમે “સમન્વય” શબ્દ પ્રયોગ અનેક વાર કર્યો છે. બધી જગાએ એ શબ્દને એક જ અર્થ નથી, તેથી તેના અર્થની કક્ષાઓ બરાબર જાણી લઈએ તો જ આ. હરિભદ્રની વિશેષતા યથાવત્ સમજાય. કોઈ પણ એક પ્રશ્ન પરત્વે મતભેદ પ્રવર્તમાન હોય ત્યારે દરેક મતવિશેષ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કયા દષ્ટિબિંદુથી યા અપેક્ષાવિશેષથી પ્રવૃત્ત થયો છે એ બતાવી તે પ્રશ્ન પરત્વે એવાં બધાં જ જ્ઞાત દષ્ટિબિંદુઓને યથાસ્થાન ગોઠવવાં અને એકેયનો તિરસ્કાર ન કર–સમન્વયને આ એક અર્થ. ભિન્ન વિચારસરણી ધરાવનાર પરંપરામાં તત્ત્વ કે આચાર અંગે રૂઢ થયેલ ખાસ ખાસ શબ્દોને (તે અર્થ પર પિતાને મતભેદ હોવા છતાં) વિશાળ અર્થ અર્પી પિતાને અભિપ્રેત એવા અર્થમાં ઘટાવવા અને તે રીતે બન્નેની વિચારસરણુએ તત્ત્વતઃ જુદી હોવા છતાં રૂઢ શબ્દો દ્વારા સૂચિત થતી ભેદક રેખા લોપવી તે બીજો અર્થ. ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક જ અર્થમાં અસ્તિત્વમાં આવેલા ને પછી તે તે પરંપરામાં રૂઢ થયેલા એવા અનેક શબ્દોને, પ્રતિપાદ્ય વસ્તુની તાત્ત્વિક એકતા જોઈ, એક જ અર્થમાં ઘટાવવા અને ઉપરથી દેખાતો મતભેદ પવો તે સમન્વયને ત્રીજો અર્થ. સામાન્ય રીતે સમન્વયના અર્થની આ ત્રણ કક્ષાઓ છે. તેમાંથી પહેલી કક્ષા નયવાદ અને અનેકાંતવાદરૂપે આ. હરિભદ્ર પહેલાંથી જ જાણીતી છે, પરંતુ સમન્વયના અર્થની બીજી અને ત્રીજી કક્ષા આ. હરિભદ્ર જ પિતાના તત્વચિંતન અને વેગ સંબંધી ગ્રંથોમાં સ્વીકારી છે. દા. ત. ઈશ્વર, પ્રકૃતિ, અદ્વૈત, વિજ્ઞાન, શૂન્ય જેવા તે તે દર્શનમાં રૂઢ એવા શબ્દોથી ઉચિત થતા વાદોને અર્થવિશેષ અને ભાવનાવિશેષ અપ, પિતાની માન્યતારૂપે ઘટાવી તે વાદોમાંનું અંતર નિવારવા પ્રયત્ન કર્યો છે. આથી પણ ચડિયાતી કક્ષા છેવટની છે. તેમાં તેઓ અવિધા, કલેશ, વાસના, કર્મ, પાશ ઈત્યાદિ શબ્દોને તેમજ તે તે સંપ્રદાયમાં માન્ય એવા મુક્ત, બુદ્ધ, અહંતુ આદિ શબ્દને એક જ અર્થના બાધક તરીકે દર્શાવી અને આધ્યાત્મિક દૃષ્ટિએ બધા જ ગસિદ્ધોને સર્વજ્ઞ તરીકે લેખી વિક૯પવાસનાજનિત વિવાદને સમાવે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચાગશ ત ક નમસ્કાર मिण जोगिनाहं सुजोगसंदंसगं महावीरं । वोच्छामि जोगलेस जोगज्झयणाणुसारेण ॥। १॥ અ—ઉત્તમ યાગના પ્રદર્શી અને ચેાગિનાથ એવા શ્રી મહાવીરને નમન કરીને, હું યેાગાધ્યયનને અનુસરી ટૂંકમાં ચેાગનું નિરૂપણું કરીશ. (૧) સમજૂતી—આ ગાથામાં ત્રણ પદે એવાં છે કે જેના અ સમજવા યેાગ્ય છે. (૧) ‘યેાગિનાથ’ એ મહાવીરનું વિશેષણ છે. પ્રસ્તુત ગ્રંથ યાગને લગતા હેાઈ તેના પ્રારભમાં મહાવીરને નમસ્કાર કરતી વખતે ગ્રંથકારે એ વન્ધ પુરુષને યોગીનાથ તરીકે એળખાવી ગ્રંથના વિષય અને વન્ધ વ્યક્તિએ બેના આંતરિક સબધ સ્પષ્ટ કર્યાં છે. મહાવીર જે વંધ હાય તે! તે યાગને કારણે, એ ગ્રંથકારના ભાવ છે. મહાવીર માત્ર યાગી જ નથી, પરંતુ તે યાગીએના નાથ પણ છે. “ન મુ ત્સુ ણુ” નામે ઇન્દ્રસ્તવ જૈન પરંપરામાં પ્રાચીન કાળથી જાણીતું છે. એ ઇન્દ્રસ્તવ એટલા માટે કહેવાય છે કે એ દ્વારા ઇન્દ્ર તીર્થંકરાની સ્તુતિ કરે છે. ઇન્દ્રસ્તવમાં લોકનાથ (યાગનાહ) એવું વિશેષણ આવે છે, ત્યાં તીર્થંકરાને લોકનાથ તરીકે સ્તવવામાં આવ્યા છે. પરંતુ યેાગીનાથ તરીકે તેમને એળખાવનાર આચાર્યશ્રી હરિભદ્ર પહેલા જ ડૅાય તેમ લાગે છે. તે (૨) ખીજું પદ પણુ મહાવીરના વિશેષણ તરીકે છે, ‘સુજ્ઞોગસંવર્ગ,'જૈન પર પરામાં યોગના અર્થ માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર એ સામાન્ય રીતે જાણીતા છે. ગ્રંથકારે Page #83 -------------------------------------------------------------------------- ________________ ચાગક્ષતક ‘સુજોગ’ પદ્મ વાપરી ધાર્મિક વ્યાપાર સૂચવ્યા છે. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમામાં ‘અજપોગ' (સ. પૃ. ૧, ૧૬, ૪), ‘સમાધિયોગ’ (ઉત્ત. ૮, ૧૪) ‘જોગવ’ ઇત્યાદિ પઢ્ઢામાં જે ધ્યાન કે સમાાધરૂપ અ નીકળે છે તે જ અર્થ અહીં ‘સુગ' પદ્મથી વિવક્ષિત છે. સાંખ્યયોગ આદિ વૈદિક સાહિત્યમાં યાગ શબ્દ પ્રધાનપણે સમાધિ અમાં પ્રસિદ્ધ છે. શ્રી હરિભદ્રે યાગને લગતા અનેક વિચારા પેાતાના ગ્રંથમાં ગૂંથ્યા ત્યારે તેમણે ‘યેાગ’ શબ્દને મુખ્યપણે સમાધિ અંમાં જ યેાજ્યા અને જેમ વૈદિક પર પરામાં યેાગશાસ્ત્ર એટલે સમાધિશાસ્ત્ર અર્થ લેવાય છે તેમ જૈન પરપરામાં પણ યાગબિન્દુ, યાગદષ્ટિસમુચ્ચય, યેાગવિ`શિકા ને યાગશતક જેવા ગ્રંથા લખી શ્રી હરિભદ્રે સ્વતંત્ર સમાધિશાસ્ત્રના પાયા નાખ્યા ને શ્રી મહાવીરને સુયેાગના દક તરીકે સ્તવ્યા. (૩) શ્રી હરિભદ્ર ગ્રંથના પ્રારભમાં પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હું યેાગાધ્યયનને અનુસરી યાગનું નિરૂપણ કરીશ. અહીં પ્રશ્ન એ છે કે યેાગાધ્યયન' પદથી એમના અભિપ્રાય શેશ છે. જેમ અનેક આગમામાં એના એક ભાગ તરીકે અધ્યયન નામનાં પ્રકરણા આવે છે તેમ શું કાઈ યાગને લગતું અધ્યયન કરણ કે પ્રકરણા તેમની સામે છે કે યેાગનું અધ્યયન એટલે યાગવિષયનું અધ્યચન, અભ્યાસ કે પરિશીલન તેમને અભિપ્રેત છે ? અમારી જાણુ મુજબ શ્રી હરિભદ્રથી પહેલાંના ઉપલબ્ધ જૈનસાહિત્યમાં કાઈ યેાગાધ્યયન નામનું સ્વતંત્ર પ્રકરણ કે પ્રકરણેા નથી. આ સ્થળે તે એમના અભિપ્રાય માત્ર યાગને લગતા સાહિત્યનું અધ્યયન કૅ પરિશીલન સુચવવાના છે. જ્યારે શ્રી હરિભદ્ર યાગ સંબંધી શાસ્ત્રોના પરિશીલનની વાત કરે છે ત્યારે તે જૈન-જૈનેતર પરપરાના તેમને સુલભ એવાં બધાં જ યોગશાસ્ત્રોના અધ્યયનની વાત કરે છે, જૈન પરપરામાં ધ્યાન શબ્દ વધારે જાણીતા છે. અને ગુણુસ્થાન શબ્દથી નિરૂપાતા આધ્યાત્મિક વિકાસક્રમમાં ધ્યાન અને Page #84 -------------------------------------------------------------------------- ________________ શાથા ૨-૩ યોગનું સ્થાન આવે છે, તેમ છતાં શ્રી હરિભદ્ર ગુણસ્થાનના અધ્યચનને અનુસરી કે ધ્યાનના અધ્યયનને અનુસરી એમ ન કહેતાં ગાધ્યયનને અનુસરી એમ કહે છે ત્યારે એમ સૂચવતા જણાય છે કે તેઓ માત્ર જૈન પરંપરાનુસારી ધ્યાન કે ગુણસ્થાનને આધારે ગ્રંથ નથી રચતા, પણ તે ઉપરાંત જૈનેતર પરંપરામાં જાણીતાં યોગ ને સમાધિને લગતાં શાસ્ત્રોના પરિશીલનને પણ આધાર લે છે. નિશ્ચયષ્ટિએ યોગનું સ્વરૂપ निच्छयओ इह जोगो सन्नाणाईण तिण्ह संबंधो। मोक्खेण जोयणाओ निद्दिट्टो जोगिनाहेहिं ॥ २ ॥ सन्नाणं वत्थुगओ बोहो सदसणं तु तत्थ रुई । सच्चरणमणुट्ठाणं विहिपरिसेहाणुगं तत्थ ॥ ३ ॥ અર્થ–ભેગીશ્વરોએ અહીં સમ્યજ્ઞાનાદિ ત્રણના આત્મા સાથેના સંબંધને નિશ્ચયદષ્ટિએ યુગ કહેલ છે, કેમકે તે મોક્ષ સાથે સંબંધ કરી આપે છે. (૨) વસ્તુને યથાર્થ બેધ તે સજજ્ઞાન, તેના વિષયમાં રુચિ ધરાવવી તે સદર્શન, અને તે જ વિષયમાં શાસ્ત્રોક્ત વિધિનિષેધને અનુસરી આચરણ કરવું તે સચ્ચારિત્ર. (૩) 1. “યોગ” શબ્દ “યુજ' ધાતુ પરથી બનેલ છે. “યુજ' ધાતુ બે છે. ચોથા ગણના “ યુજ' ધાતુને અર્થ સમાધિ છે. સાતમા ગણના એ ધાતુનો અર્થ “ડવું” એ છે. પાતંજલ યોગસૂત્રના (૧, ૧.) વ્યાસભાષ્યમાં “ગ”શબ્દ સમાધિઅર્થવાળા ધાતુ પરથી બનેલ સ્વીકારવામાં આવ્યો છે, જ્યારે આચાર્ય હરિભદ્ર “ડવું” એ અર્થ વાળા ધાતુ પરથી બનેલ યોગ શબ્દ પોતાના યોગવિષયક બધા જ ગ્રંથમાં સ્વીકાર્યો છે. હરિભદ્ર પહેલાં કોઈ પણ આચાર્યો–ખાસ કરી જેન આચાર્યે આ અર્થમાં યોગ” શબ્દ વાપર્યો જાણમાં નથી. હરિભદ્રની આ પરંપરા હેમચંદ્ર અને ઉ. યશોવિજયજીએ માન્ય રાખી પોતાના ગ્રંથોમાં એ વ્યુત્પત્તિ દર્શાવી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ યોગશતક સમજૂતી–યોગ એટલે જોડવું. જે વસ્તુ કોઈ એકને બીજા સાથે જોડે તે પણ યોગ કહેવાય છે. અહીં સાધ્ય તરીકે મોક્ષ પ્રસ્તુત છે. મોક્ષને સાધક જીવ કે આત્મા હોય છે. જે જીવાત્મા વાસનાઓ કે કર્મથી બંધાયેલ હોય તે જ તેનાથી છૂટવા ઈચ્છે છે. એ જીવાત્મા જ્યારે વસ્તુ-તત્ત્વની સાચી. સમજણ મેળવે છે, એમાં રુચિ કેળવે છે અને સમજણ તેમજ રુચિ કે સંક૯પને આધારે યોગ્ય રીતે વર્તે છે ત્યારે તે મોક્ષની દિશામાં આગળ વધે છે. આમ એ સાધકનાં સમજણ, શ્રદ્ધા અને વર્તન એ ત્રણે જેટલા પ્રમાણમાં શુદ્ધ થતાં જાય ને વિકસતાં જાય તેટલા પ્રમાણમાં એનામાં વાસના કે કર્મનું બંધન છૂટતું જાય છે. અને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્યની પૂર્ણતા સધાતાં મુક્તિ પણ પૂર્ણ પણે સધાય જ છે. આત્મામાં સમ્યજ્ઞાનાદિના. સંબંધને યોગ એટલા માટે ગ્રંથકારે કહ્યો છે કે તેથી આત્મા. મેક્ષમાં જોડાઈ જાય છે. વળી મેક્ષનું સાક્ષાત્ કારણ એ યોગ હોઈ તેને નિશ્ચય-યોગ કહેલ છે. સાક્ષાત્ કારણ એટલા માટે છે કે તે પછી અવ્યવહિત ક્ષણે આત્મા મુક્ત બને છે. ત્રીજી ગાથામાં જ્ઞાન ને દર્શનની જે વ્યાખ્યા છે તે સ્પષ્ટપણે જ્ઞાન ને દર્શનના પારમાર્થિક કે નૈઋયિક સ્વરૂપને દર્શાવે છે, જયારે ચારિત્રની વ્યાખ્યા ઉપર-ઉપરથી જોતાં વ્યાવહારિક ચારિત્રને દર્શાવતી હોય એમ લાગે છે. પરંતુ એ વ્યાખ્યા દ્વારા ગ્રંથકારનું ખરું તાત્પર્ય તો આંતરિક કે નૈઋયિક ચારિત્રનું સ્વરૂપ સૂચવવાનું છે, કેમકે શાસ્ત્રોક્ત જે જે વિધિનિષેધોને અનુસરવાનું કહ્યું છે તે બધા જ વિધિનિષેધ છેવટે તે કાષાચિક પરિણામની નિવૃત્તિરૂપ નિશ્ચયિક ચારિત્ર્યને લક્ષીને જ છે. તેમ છતાં ચારિત્રની વ્યાવહારિક બાજુ રજૂ કરવાના ઉદ્દેશ રેજિંદા જીવનમાં શાસ્ત્રીય અમુક વિધિનિયમને અનુસરવા માટે ભાર આપવા પૂરતો છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ માથા ૪-૫ વ્યવહારદષ્ટિએ યાગનું સ્વરૂપ ववहारओ य एसो विन्नेओ एयकारणाणं पि जो संबंधो सोविय कारणकज्जोवयाराओ ॥ ४ ॥ गुरुविणओ सुस्सुसाइया य विहिणा उ धम्मसत्थेसु । तह चेवाणुट्ठाणं विहिपडिसेहेसु जहसत्ती ॥ ५ ॥ અથ—કારણમાં કાર્યના ઉપચારની દૃષ્ટિએ સમ્યગ્નાનાદિ ના કારણેાના આત્મા સાથેના જે સંબંધ તેને પણ વ્યવહારથી ચાગ સમજવા (૪). અને એ વ્યવહારયાગ આ પ્રમાણે— ધર્મશાઓમાં કહેલ વિધિ પ્રમાણે ગુરુનાં વિનય, પરિચર્યાં, વગેરે કરવાં તથા યથાશક્તિ વિધિનિષેધાનું પાલન કરવું. (૫) સમજૂતી—સમ્યજ્ઞાન વગેરે ત્રણ ગુણું! જીવાત્મામાં આવિર્ભાવ પામે તેા મુક્તિ સધાય છે. એ વાત તે સાચી, પણ એવા ગુણું! કાંઈ આપે!આપ સધાતા કે વિકસતા નથી. તે માટે ખીજા કેટલાક નિયમાને અનુસરવું પડે છે અને અનુભવીએના ઉપદેશ મુજબ જીવનચર્યાં ઘડવી પડે છે. આવી જીવનચર્યાં જેમાં અનેક પ્રકારના શાસ્ત્રીય વિધિનિષેધાને અનુસરવાનું અને આધ્યાત્મિક તાલીમ લેવાનું પ્રાપ્ત થાય છે, તે જીવનચાઁને પણ યાગ કહેવામાં આવે છે. ગ્રંથકારે સમ્યજ્ઞાન આદિ ગુણ્ણા અને તેની ઉપકારક કે સાધક જીવનચર્યાં એ બન્નેને યાગ કહ્યાં છે. પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્રવિહિત જીવનચર્યાં એ યાગ કહેવાય છે ખરા, પર`તુ તે જીવનચર્યાં મેાક્ષની સાક્ષાત્ સાધક નથી, તે તે સમ્યગ્નાનાદિ ગુણ્ણાના આવિર્ભાવ કે તેની પુષ્ટિમાં ઉપકારક થતી હાવાથી પરપરાએ મેાક્ષનું કારણ હાઈ વ્યવહારયેાગ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ યાગશતક વ્યવહારયાગથી કાલક્રમે સિદ્ધિ तोचि कालेणं नियमा सिद्धी पगिट्ठरूवाणं । सन्नाणाईण तहा जायइ अणुबंधभावेणं ॥ ६ ॥ अद्धेनं गच्छंतो सम्मं सत्तीए इट्ठपुरपहिओ । जह तह गुरुविणयाइसु पयट्टओ एत्थ जोगिन्ति ॥ ७ ॥ અ—આ વ્યવહારયોગના અનુસરણથી કાલક્રમે પ્રકૃષ્ટરૂપ અર્થાત્ ઉત્તરાત્તર વધારે શુદ્ધ એવા સભ્યજ્ઞાનાદિ ત્રણની નિશ્ર્ચયયેાગની સિદ્ધિ અનુષંધભાવથી-અવિચ્છિન્નપણે અવશ્ય થાય છે. (૬) સમ્યક્ પ્રકારે અર્થાત્ શક્તિ પ્રમાણે માગે જતા મનુષ્ય જેમ ઇષ્ટ પુરના પથિક છે, તેમ અહીં ગુરુવિનય આદિમાં સમ્યક્ પ્રકારે પ્રયત્નશીલ વ્યક્તિને યાગી જાણવા. (૭) • સમજૂતી—ચેાથી ગાથામાં ગ્રંથકારે વ્યવહારયાગનું સ્વરૂપ કહ્યું છે. અહીં છઠ્ઠી ગાથામાં તે ખાખત તેમણે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે યોગીએ સ્વીકારેલી જીવનચર્યાં સભ્યજ્ઞાન આદિ ગ્રાની અવશ્ય સાધક બને છે. પણ એ સિદ્ધિ એકાએક પૂરી નથી થતી, એમાં ક્રમવિકાસ છે. તેથી જ ગ્રંથકારે કાલક્રમે સિદ્ધિ થવાની વાત કહી છે. એ જ રીતે જ્ઞાન આફ્રિ ગુણ્ણા વિકસે ત્યારે પણ એ ખધા ગુણ્ણા એક સાથે અને પૂર્ણપણે નથી વિકસતા, એમાં પણ વિકાસના ને પૌઉપના ક્રમ છે, તે પણ ગ્રંથકારે સૂચવ્યું છે. 9 ૨. પ્રતિમાં अणुपंच એવા પાઠ વાંચાય છે, પણ એના અ અહીં કાઈ પણ રીતે સ`ગત થતા નથી લાગતા. ૩. પ્રતિમાં ‘ સોળ' પાઠ વ'ચાય છે, પણ અહીં ‘કેળ' એ અર્થ કરતાં શ્રઘ્નના—માળ' એ અર્થ વધારે સારી રીતે મધ બેસે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮ પ્રશ્ન એ ઉદ્દભવે છે કે સમ્યજ્ઞાનાદિની સંપૂર્ણ પ્રાપ્તિ રૂપ વેગ આત્મસાત્ ન થયો હોય, હજી માત્ર શરૂઆત જ હેય છતાં તેવા સાધકને યોગી કહે એ શું યોગ્ય છે? એને ઉત્તર ગ્રંથકારે સાતમી ગાથામાં દૃષ્ટાન્ત દ્વારા આપ્યો છે. જયારે કઈ પ્રવાસી પિતાના ગન્તવ્ય સ્થાનને લક્ષ્યમાં રાખી તે જ સ્થાને પહોંચાડે એવા માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરે છે, પછી તે પ્રવાસી ભલે શીધ્ર કે મંદ ગતિએ જાતે હૈય, ત્યારે એ ગંતવ્ય સ્થાનના પ્રવાસી તરીકે જરૂર વ્યવહારાય છે. તે જ રીતે આધ્યાત્મિક લક્ષ્યની સિદ્ધિ અર્થે સ્વીકારેલ ગુરુવિનય આદિ જીવનચર્યાને સાચી રીતે અને શક્તિ પ્રમાણે અનુસરત. સાધક યોગના સાધ્ય ભણું વિકાસ કરતા હોવાથી યોગી તરીકે વ્યવહારાય તે તેમાં જરાય અજુગતું નથી. ફલસિદ્ધિનાં આવશ્યક અંગે अहिगारिणो उवाएण होइ सिद्धी समत्थवत्थुम्मि । फलपगरिसभावाओ विसेसओ जोगमग्गम्मि ॥ ८ ॥ અર્થ—અધિકારીને ઉપાય વડે ફલને પ્રકર્ષ થવાથી સમર્થ વસ્તુમાં સિદ્ધિ સાંપડે છે. આ બાબત યોગમાર્ગમાં વિશેષતઃ સાચી છે. (૮) સમજૂતી–જે વસ્તુ જે કાર્ય નિપજાવવાની શક્તિ ધરાવતી હોય તે વસ્તુ તે કાર્ય માટે સમર્થ છે એવો શાસ્ત્રીય વ્યવહાર છે. જેમકે જવનું બીજ જવને છોડ અને જવ પેદા કરે છે તેથી તે જવા માટે સમર્થ છે એમ કહેવાય, પણ એને ઘઉં માટે સમર્થ ન કહેવાય. જવના કણમાંથી છોડ ઊગે છે તે પણ એકસાથે પૂરે ઊગી નીકળતો નથી; પહેલાં અંકુર ફૂટે છે, પછી થડ, પાંદડાં, ડાળી વગેરે વધતાં જાય છે, અને છેવટે એ છેડમાં જવના દાણા પણ આવે છે. જવબીજમાં દાણ પેદા કરવા સુધીની Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગશતક બધી શક્તિ હોવા છતાં એના એ કાર્યની ક્રમે ક્રમે પ્રગતિ થાય છે. આ વસ્તુ અનુભવસિદ્ધ છે. પણ એકલું જવબીજ ગમે તેવું સમર્થ હોય છતાં પોતાનાં બધાં કાર્યો થગ્ય સહકારી મળે તે જ સાધી શકે છે. યોગ્ય સહકારીઓમાં બીજ ઉગાડવા માટે જમીન, હવા, પાણી આદિ સાધને ઉપરાંત ખેડાણ અને એનાં ઓજારો પણ જોઈએ. વળી બીજની પરીક્ષા કરનાર, તેને વાવનાર, સંભાળનાર એવો ખેડૂત પણ જોઇએ. આ રીતે જવને પાક આણવાની શક્તિ જવબીજમાં હોવા છતાં તેને પિતાનું ફળ આણવામાં યોગ્ય ઉપાય અને અધિકારીની પણ અપેક્ષા છે. આ તે એક જ દાખલ છે. દુનિયાની સ્થળ ને સૂક્ષ્મ બધી કાર્યકારણભાવની પરંપરામાં આ જ નિયમ દેખાય છે. ગ્રંથકાર સામાન્ય અનુભવને અનુસરી કહે છે કે યોગમાર્ગની બાબતમાં તે એ. નિયમ સવિશેષ વિચારવા યોગ્ય છે, કારણ કે યોગ અને તેના માર્ગો એ આધ્યાત્મિક હાઈ સૂક્ષ્મ છે. અધિકારી અધિકાર અને અધિકારીનું કથન अहिगारी पुण एत्थं विन्नेओ अपुणबंधगाइ त्ति । तह तह नियत्तपयई अहिगारोऽणेगभेओ ति ॥ ९॥ अनियत्ते पुण तीए एगते णेव हंदि अहिगारो। तप्परतंतो भवरागओ दढं अणहिगारि त्ति ॥ १० ॥ અર્થ—અહીં ગમાર્ગમાં અપુનર્ધધક આદિને અધિકારી જાણવા અને અધિકાર પણ કર્મપ્રકૃતિની નિવૃત્તિક્ષપશમ આદિની સ્થિતિ પ્રમાણે અનેક પ્રકાર છે. (૯) જે કર્મપ્રકૃતિ નિવૃત્ત થઈ ન હાય અર્થાત્ એના બળનો આવશ્યક ઘટાડે થયેલ ન હોય તે અધિકાર એક્કસપણે Page #90 -------------------------------------------------------------------------- ________________ માથા ૯-૧૦ પ્રાપ્ત થતા જ નથી. કારણ કે જીવ પ્રકૃતિપરતંત્ર—કમને અધીન હાઈ સાંસારિક દૃઢ રાગને લીધે, અનધિકારી છે. (૧૦) સમજૂતી – પ્રસ્તુત બે ગાથાઓમાં યાગના અધિકારી, અનધિકારી અને અધિકારના તારતમ્યનું કથન છે. તે ક્રમશ: આ પ્રમાણે : - (૧) જીવ, આત્મા કે ચિત્તમાં કમ, વાસના, મળ યા અવિધાનું આવરણુ અને ખળ આપણા અનુભવમાં આવે જ છે. આ બળ એ જ ખરા સ`સાર છે. તેની શરૂઆત કયારે થઈ એ કાઈ કહી શકે નહિં. પણ તેના હાસ અને ક્ષયની શકયતાની ખાખતમાં આધ્યાત્મિક સાધકો એકમત છે. યાગના પ્રારભ એ સંસારની વિરાધી બાજુ છે. સંસારનું મૂળ તે અનાદિ છે. પણ યાગખીજ એ કયારેક ચાક્કસ વખતે શરૂ થાય છે, એટલે એ જાણવું જરૂરી છે કે આવા યાગખીજના કે યાગમાના પ્રારંભ કયારે માનવા. એના ખુલાસા કરતાં ગ્રંથકાર કહે છે કે જીવનના અનાદિ પ્રવાહમાં વિવિધ કારણેાને લીધે.ક`બળ ઘટતાં ઘટતાં એક એવે સમય આવે છે કે ત્યારબાદ જીવનું મુખ્ય વલણુ ભાગાભિમુખ ન રહેતાં યાગાભિમુખ થવા લાગે છે અને ત્યારથી તેની વૃત્તિ ઉત્તરાત્તર કાંઈ ને કાંઈ શુદ્ધ થતી જાય છે, જેને સીધે તેની રાગદ્વેષની તીવ્રતા એટલે સુધી માળી પડે છે કે હવે તે જીવ નવા નવા ક`સસ્કારા નિર્માણ કરે તેાય તેમાં દીવ સસાર ટકાવવાની શકિત નથી આવતી. આવા સમયને જૈન પરિભાષામાં 'ચરમાવર્ત’૪ કહેલ છે. સ`સારકાળને સમુદ્ર માનીએ તે તેના અનેક ખડા એ એક એક વમળ જેવાં છે જેમાં પહેલે જીવ બહાર નીકળી નથી શકતા. આવાં વમળ જેવા કાળખંડામાંથી જ્યારે જીવને હવે છેલ્લેા જ આવત અથવા છેલ્લા જ સાંસારિક કાળખંડ વિતાવવાના બાકી રહે છે ત્યારે તે ચરમ-છેલામાં છેલ્લા ૪. જએ પિરિશષ્ટ ૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ચાગરાત આવત તરીકે આળખાવાય છે. સાંસારિક જીવનના એ કાળખંડમાં પ્રવેશ થતાં જ જીવની દશા બદલાય છે ને તે વખતે તે અપુનબૈધક બને છે. અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે જ યાગના પ્રારંભ લેખાય છે. તેથી જે જીવ અપુનર્બંધક હોય તે યાગમાના પ્રથમ અધિકારી; ત્યારબાદ શુદ્ધિના વિકાસક્રમમાં જે જે અવસ્થાએ આવે તે બધી અવસ્થાવાળા વા યાગમાના અધિકારી જ છે. ૧૦ (૨) ઉપર કહ્યું તેથી ઊલટું, જે જીવમાં રાગ, દ્વેષ, આદિ મળાનું ખળ એટલું બધું તીવ્ર હાય કે જેને લીધે તેનું વલણુ મુખ્યપણે સાંસારિક ભાગા તરફ જ રહે છે તે જીવ યાગમાના અધિકારી નથી મનાયા, તેને આધ્યાત્મિક પુરુષા ભવાભિનન્દી તરીકે એળખાવે છે. આ સ્થિતિ ઉપર વર્ણવેલા ચરમ આવત સમય પહેલાંની છે, એટલે જિજ્ઞાસુઓની સમજૂતી ખાતર આધ્યાત્મિક પુરુષાએ સમગ્ર જીવનકાળપટના બે ખંડ કલ્પી ચરમાવત પહેલાંના કાળખંડમાં વતા જીવને યાગમાના અનધિકારી અને ચરમાવ માં વતા જીવને યાગના અધિકારી કહેલે છે. (૩) જેને ચરમાવત` કહેવામાં આવે છે તે કાળખંડ પણુ કાંઈ નાનાસૂના નથી. છતાં એટલું ખરું કે એ કાળખંડ પૂરા થતાં જ સંસારી જીવન સમાપ્ત થાય છે. ચરમ આવ`માં જીવ આવે એટલે ક્રમે ક્રમે તેની શુદ્ધિ વધતાં તે યાગમાગ માં આગળ વધે છે. આ તેા એક જીવને ઉદ્દેશી ક્રમિક અવસ્થાભેદની વાત થઈ. પશુ ચરમાવત'માં વતા અનેક વાના એક સાથે એક જ સમય પરત્વે વિચાર કરીએ ને તેમની તુલના કરીએ તેા ય એ ખધામાં કેમ મળની શુદ્ધિના તારતમ્યને લીધે ભેદ તેા હૈાવાના જ. તાત્પ એ છે કે યાગમાના અધિકારી બધા જ જ્વાના અધિકાર એક સમયમાં સમાન ન સંભવે અને એક જીવનેા અધિકાર પણ હુમેશા એક જ ન રહે. આ રીતે અધિકારભેદ કે યેાગ્યતાભેદના આધાર કબળનું તારતમ્ય છે. ક, વાસના કે મળના Page #92 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૧ સંસ્કારો એટલા સૂક્ષ્મ અને વિવિધ સામર્થ્યવાળા હોય છે કે તેનું આબેહૂબ ચિત્ર શદમાં રજૂ ન કરી શકાય. પણ માણસ ધારે તો પિતાના અંતર્નિરીક્ષણથી તેને કાંઈક ખ્યાલ મેળવી શકે. આપણે અનુભવીએ છીએ કે કયારેક ભય ને લોભનું બળ ચિત્તમાં વધારે હોય છે તો કયારેક ક્રોધ અને અભિમાનનું. એ જ રીતે આપણે એવો પણ કયારેક અનુભવ કરીએ છીએ કે યોગ્ય સમજણ કે ચિંતન-મનન દ્વારા તે જ દોષનું બળ ઘટે છે અને કયારેક કોઈ કઈ દોષ નિર્મળ જે પણ થઈ જાય છે. આવી માનસિક સ્થિતિને અનુભવ કરીને આધ્યાત્મિક સાધકોએ કહ્યું છે કે યોગમાર્ગ ભણી વાયા હોય એવા અધિકારી નાં અધિકાર કે યોગ્યતા એકસરખાં નાહ હેવાનાં. આનું જ નામ અધિકારભેદ છે. આત્મા અને કર્મના સંબંધનું કથન तप्पोग्गलाण तग्गज्झसहावावगमओ य एयं ति । इय दट्ठव्वं इहरा तह बंधाई न जुज्जति ॥ ११ ॥ અર્થ-કર્મયુગલોને સ્વભાવ આત્મા વડે ગ્રહણ થવાને એટલે કે તેને વળગવાનો છે તેમજ આત્માથી અપગમ-છૂટા પડવાને પણ છે. એને લીધે જ ઉપરનું અધિકાર-અનધિકારનું કથન છે. અન્યથા એટલે કે ઉક્ત પ્રકારે કર્મનાં ગ્રહણ અને અપગમ ન માનવામાં આવે તે બંધ વગેરેની વ્યવસ્થા ઘટે જ નહિ એમ સમજવું. (૧૧) સમજૂતી–યોગમાર્ગના અધિકાર–અનધિકાર અને અધિકારીની વિવિધતા વિશેની ગાથા ૯-૧૦ માં આવેલી ચર્ચામાંથી દાર્શનિક માન્યતાનો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે પ્રશ્નને લઈ ગ્રંથકારે પ્રસ્તુત ગાથામાં પિતાનું દૃષ્ટિબિન્દુ જૈન પરંપરાનુસાર રજ Page #93 -------------------------------------------------------------------------- ________________ ગશતક કર્યું છે. પ્રશ્ન એ ઊઠે છે કે મૂર્ત જડથી ચેતન તત્વ કે આત્મતત્ત્વ તદ્દન જુદું અને ભિન્ન લક્ષણવાળું છે. તે આકાશની પેઠે અમૂર્ત-અરૂપી પણ મનાયેલું છે. આવા અમૂર્ત તત્ત્વને મૂર્ત અને જડ એવા કર્મતત્ત્વ સાથે પરસ્પર અસર ઉપજાવે એ સંબંધ કેવી રીતે સંભવે ? મૂર્તને મૂર્ત સાથે અસરકારક સંબંધ ક૯૫નામાં અને અનુભવમાં આવે છે, પણ મૂર્ત અને અમૂર્તાને સંબંધ પરસ્પર અસર ઉપજાવી શકે એ વાત તરત ધ્યાનમાં ઊતરતી નથી. તેથી જ આ બાબત દાર્શનિકોમાં મતભેદ છે. દા. ત. ચિંતન તત્વને અમૂર્ત તેમજ ફૂટસ્થનિત્ય માનનાર સાંખ્ય યોગ આદિ દશને તેને જડ પ્રકૃતિની અસર વિનાનું જ માને છે. તેઓ પ્રકૃતિ અને ચેતન પુરુષ બે તત્ત્વનું સંનિધાન કે સામીપ્ય સ્વીકારે છે, પણ એમ માને છે કે ચેતન અમૂર્ત તેમજ ફૂટસ્થનિત્ય હૈઈ તેના ઉપર પ્રકૃતિ કઈ સારી-નરસી અસર પાડી શકે નહિ. આવી માન્યતાને લીધે ઉપર કહેલા પ્રશ્ન વિશે દાર્શનિક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે ને તે ગ્રંથકારે વિચાર્યું પણ છે. મોક્ષ પુરુષાર્થની માન્યતા અસ્તિત્વમાં આવી ત્યારથી આત્માના સ્વરૂપની માન્યતાએ પણ જુદે જુદો વળાંક લીધે છે. મોક્ષ પુરુષાર્થને વિચાર સ્પષ્ટપણે અસ્તિત્વઈતિહાસ અને વિકાસ- માં ન આવ્યો હોય તે વખતે ચિંતકો કમની દૃષ્ટિએ તત્વચિં- ચૈતન્યના સ્વરૂપ વિશે જે ધારણાઓ સેવતા તનની ચાર ભૂમિકાઓ હોય તે મોક્ષને વિચાર અસ્તિત્વમાં આવ્યા પછી કદી એ રૂપમાં રહી ન જ શકે. ભારતીય તત્વજ્ઞાનના ઇતિહાસમાં મોક્ષના વિચારનું પ્રકરણ (પછી તે ગમે તેટલું પ્રાચીન હોય છતાં) અમુક સમયે જ સ્પષ્ટ આકાર લે છે. આ બાબત ધ્યાનમાં રાખી ઐતિહાસિક અને તાત્વિક રીતે અહીં વિચાર કરીએ તો જ ગ્રંથકારના કથનનું ખરું હાર્દ કાંઈક પકડી શકાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧ ૧૩ તત્ત્વચિંતનની પ્રાથમિક સ્થિતિમાં માત્ર ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ મનાતું અને તેમાંથી જ ચૈતન્યના આવિર્ભાવ ને પાછા તેમાં જ તેના તિરાભાવ મનાતેા. આ માન્યતા ચાર્વાકના દર્શન તરીકે સચવાઈ રહી છે. ત્યારબાદ ચૈતન્યના સ્વતંત્ર અસ્તિત્વના વિચાર સ્પષ્ટ રૂપ લે છે. તે વખતે પણ ભૌતિક તત્ત્વોનું અસ્તિત્વ મનાતું હાવાથી બે પરસ્પર વિરેાધી એવાં તત્ત્વા જડ અને ચૈતન્યને નામે તત્ત્વજ્ઞાનમાં સ્થાન પામે છે. આ તત્ત્વચિંતનની બીજી ભૂમિકામાં અચેતન અને ચેતન એ એ એકમેકથી જુદાં અને સ્વતંત્ર તત્ત્વા મનાવા છતાં તેમના વિશે પહેલી ભૂમિકાની અમુક માન્યતા કાઈક જુદા સ્વરૂપમાં પણ સચવાઈ રહેતી લાગે છે. પ્રથમ ભૂમિકામાં ચૈતન્ય ભૌતિક તત્ત્વામાંથી આવતું ને તેમાં વિલય પામતું. આ ખીજી ભૂમિકામાં એમ તેા નથી મનાતું, પણ ચૈતન્ય ઉપર ભૌતિક અસરા વાસ્તવિક રીતે થાય છે અને થઈ શકે છે એમ મનાય છે. પ્રથમ ભૂમિકામાં ભૌતિક તત્ત્વ ચૈતન્યનું ઉપાદાન હતું તા હવે બીજી ભૂમિકામાં એ ઉપાદાન મટી ચૈતન્યના પરિણામેામાં અને ચૈતન્ય ઉપર થતી અસરામાં નિમિત્ત બને છે. આ ખીજી ભૂમિકા મીમાંસા, ન્યાય-વૈશેષિક જૈન-બૌદ્ધ આદિ નામાં સચવાઈ છે. તત્ત્વચિંતનની ત્રીજી ભૂમિકામાં વળી માન્યતા આગળ વધે છે. જો ચૈતન્ય તત્ત્વ સ્વત:ાસદ્ધ અને તદ્દન સ્વતંત્ર હાય તેમજ ભૌતિક લક્ષણાથી સર્વથા વિલક્ષણ હાય તા એવા અમૃત અને અરૂપી તત્ત્વ ઉપર ભૌતિક વસ્તુ અસર કેમ પાડી શકે ? જો એ એના ઉપર અસર પાડે તા એની અમૂર્તતા કેવી રીતે સ`ભવે ? આ અને આના જેવી દલીલેા દ્વારા આ ત્રીજી ભૂમિકામાં એવી માન્યતા સ્થિર થઈ કે ભલે અચેતન અને ચેતન બન્ને તત્ત્વો મનાય, પણ ચેતન એ તે! અચેતનથી તદ્દન જુદા પ્રકારનું અને તે પરિવતન કે પરિણામ વિનાનું જ માનવું જોઈએ. અને જો Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગશતક એક વાર એમ માનીએ તેા સ્પષ્ટપણે કબૂલવું જોઈએ કે ચેતન ઉપર અચેતનની કાઇ વાસ્તવિક અસર થતી જ નથી. અસર વિશે જો કાંઇ ખેાલાતું કે વ્યવહારાતું હેાય તે તે માત્ર સ્થૂળ દષ્ટિને લીધે જ. તેથી કરીને એ માત્ર ભ્રમ, આરેપ કે ઉપચાર છે. આ ભૂમિકા સાંખ્ય-યાગ જેવાં દનામાં સચવાઈ છે. તત્ત્વચિંતનની ચેાથી અને કદાચ છેલ્લી ભૂમિકામાં કલ્પના એટલે સુધી આગળ વધી કે ચેતન તત્ત્વ સદા એકરૂપ છે અને કોઈ પણ જાતનું પરિણામ કે પરિવર્તન ઝીલનાર નથી. આમ છે તેા પછી એની કાટિનું, ત્રણે કાળમાં સત્ય એવું, ખીજું તત્ત્વ કેમ હાઈ શકે ? ત્રૈકાલિક સત્ય તા એક જ હાય. આ વિચારમાંથી સ્વતંત્ર જડતત્ત્વની માન્યતા આપે!આપ લેાપ પામી અને એવા જડતત્ત્વની મનાતી અસરે અને એનાથી ઉદ્દભવતી વિશ્વરૂપની વિવિધતાઓના ખુલાસા અજ્ઞાન કે અવિધાથી કરવામાં આવ્યા. આ માન્યતા કેવલાદ્વૈતમાં અને અમુક અંશે વિજ્ઞાનવાદમાં સચવાઈ છે: આ રીતે પહેલી ભૂમિકા માત્ર જડવાદી, અને ચૈતન્ય એ જડનું પરિણામ; બીજી ભૂમિકામાં ચેતન-અચેતન ખને તત્ત્વ સ્વત ંત્ર પણ એક પર ખીજાની અસર ખરી જ, ત્રીજી ભૂમિકામાં બન્ને તત્ત્વો તે સ્વતંત્ર પણ એકખીજાની વાસ્તવિક અસરથી મુક્ત; ચાથી ભૂમિકામાં તત્ત્વ તેા એક ચૈતન્ય જ, પણ દેખાતી વિવિધતાએ એ કાઈ તત્ત્વગત નહિં પણ માત્ર અવિદ્યાપ્રેરિત ઉપરની ચાર ભૂમિકાઓની તુલના કરીએ તેા જણાશે કે પહેલી બે સૃષ્ટિ-દૃષ્ટિવાદમાંપ સ્થાન પામે એવી છે, જયારે ત્રીજી અને ચેાથીમાં દૃષ્ટિ-સૃષ્ટિવાદના ભાસ થાય છે. ૫. આ વાદ એમ કહે છે કે સૃષ્ટિ એ જ્ઞાનથી સ્વતંત્ર છે. તેના વિશેષ વિચાર જાણવા માટે જીએ, વેદાન્ત-સિદ્ધાન્ત-સૂતિમ’જરી-૨. ૪૬ અને તેની સિદ્ધાન્તલેશ-વ્યાખ્યા. ૬. દૃષ્ટિસૃષ્ટિવાદ કહે છે કે જ્ઞાનથી ભિન્ન એવું કાઈ જગત નથી. આ Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૧ ઉપરની ચર્ચાથી જોઈ શકાશે કે જેના દર્શન પરિણામવાદી છે, તેથી તેને મતે બંધ અને મોક્ષ એ બંને ચેતનની કાલભેદે થતી વાસ્તવિક અવસ્થાઓ છે. બંધ અને આત્મા અને કર્મના પર મેક્ષ એ બન્ને પરસ્પર વિરોધી છતાં સ્પર અસરકારક સંબંધનું પરસ્પર સાપેક્ષ એવાં પરિણમે છે. જો બીજી ભૂમિકાને અનુ. ચેતનમાં બંધ વાસ્તવિક ન હોય તો તેમાં સરી ઉપપાદન મેક્ષને વિચાર જ અસ્થાને છે અને જે ચેતનમાં મોક્ષની સ્થિતિ માનવાની હોય તો તે પહેલાં તેમાં બંધનું વાસ્તવિકત્વ હોવું જ જોઈએ. આ વસ્તુસ્થિતિ જૈન દર્શન ન્યાયશેષિક આદિની પેઠે સ્વીકારે છે. એ માન્યતાને અનુસરી ગ્રંથકારે આત્મા અને કર્મના પરસ્પર સંબંધનો વિચાર કર્યો છે. ગ્રંથકાર કહે છે કે આત્મા ભલે તત્ત્વતઃ અમૂર્ત હોય છતાં તે મૂર્ત એવાં પગલિક દ્રવ્યોને રાગ, દ્વેષ, અજ્ઞાન જેવી વૃત્તિઓને કારણે પિતામાં ગ્રહે છે અને એ પુદ્ગલોને સ્વભાવ પણ એ છે કે તે મૂર્ત હોવા છતાં અમૂર્ત ચેતનથી ગ્રહાય છે. બન્નેને સંયોગ-સંબંધ અજ્ઞાન ને રાગદ્વેષ જેવી વૃત્તિઓને લીધે એવો થાય છે કે ચેતન પિલાં પુદ્ગલ દ્રવ્યોને વિશિષ્ટ રૂપમાં પરિણમાવી પિતામાં આત્મસાત્ જેવાં કરે છે અને એ પુદ્ગલ દ્રવ્યોમાં પણ એવી શકિત ઉદ્દભવે છે કે તે યથાસમયે ચેતન પર સુખ-દુ:ખ આાદ જેવા ભાવ જન્માવે છે. આ વાદને વધારે સમજવા માટે જુઓ વેદાન્ત-સિદ્ધાન્ત-સૂકિતમંજરી-૨. ૪૫ અને તેની ટીકા. જો કે દષ્ટિ-સૃષ્ટિવાદ કેવલાદ્વૈત વેદાન્તીઓએ સ્વીકારેલા છે, અને તે વિજ્ઞાનવાદી જેવા બૌદ્ધોને પણ પોતાની રીતે માન્ય છે, છતાં અમે સાંખ્ય-ગની ત્રીજી ભૂમિકામાં પણ તેવા વાદને ભાસ કહ્યો છે તે માત્ર એટલા જ અર્થમાં કે સાંખ્ય અને વેગ કુટસ્થનિત્ય ચેતનતવમાં સુખદુઃખ આદિ વૃત્તિઓ વાસ્તવિક ન માનતાં માત્ર ઉપચરિત અને તેથી જાન્ત માને છે, અને નહિ કે પ્રકૃતિનાં પરિણામોના અર્થમાં, કેમ કે તે પરિણામે તે વાસ્તવિક જ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગશતક રીતે જૈન દર્શન ચેતન અને પુદ્ગલ દ્રવ્ય ખન્નેના અજ્ઞાનમૂલક સંબંધને પરસ્પર અસર ઉપજાવનાર તરીકે માની આત્મામાં ખંધ પરિણામ વાસ્તવિક માને છે અને જ્યારે યેાગ્ય ઉપાયથી એ ખંધ પરિણામની નિવૃત્તિ થાય છે ત્યારે તેમાં વાસ્તવિક મેાક્ષ પરિણામ માને છે. આ રીતે ખંધ અને મેાક્ષ ખન્ને પરિણામેાને ચેતનમાં વાસ્તવિકપણે માનનાર જૈનદર્શન એ ક`પુદ્દગલ અને ચેતન ખન્નેમાં અરસપરસ ગ્રાહ્મગ્રાહકભાવ તાત્ત્વિક રીતે ન માને તા એની મૂળગત ખંધ–માક્ષની કલ્પના જ ન ઘટી શકે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ ગ્રંથકારે ૧૧ મી ગાથામાં પેાતાનું મંતવ્ય રજૂ કર્યુ. છે. ગ્રંથકાર, જયારે, આ ગાથામાં એમ કહે છે કે જો ક પુદ્ગલ અને આત્મા બન્નેમાં પરસ્પર ગ્રાહ્યગ્રાહકભાવ વાસ્તવિક માનવામાં ન આવે તેા બંધ-મેાક્ષ નહિ ઘટે ત્યારે તેમના અભિપ્રાય સાંખ્ય-યેાગ આદુિં દર્શનાની બંધ તેમજ મેાક્ષવિષયક માન્યતાની અયથાર્થતા દર્શાવવાના છે. ગ્રંથકાર અહીંની પેઠે યાગબિન્દુ આફ્રિ તેમના અનેક ગ્રંથામાં ફરીફરીને એ બાબત ઉપર ભાર આપે છે કે મેાક્ષ માનવે તે પણ ચેતનમાં અને પછી એને વાસ્તવિક ન માનવા, માત્ર ઉપચરિત અને આપિત માનવા, એ બરાબર નથી. જો ખરેખર ચેતનમાં બંધ હૈાય જ નહિ તેા તેમાં મેાક્ષના વિચાર જ અસ્થાને છે. અને જો બંધ તેમજ મેાક્ષ ખનેં ચેતનમાં વાસ્તવિકપણે હાય જ નહિ તેા અંતિમ પુરુષાના આધાર લેખે ચેતન તત્ત્વની માન્યતા પણ નિરર્થક ઠરે છે. ગ્રંથકારે આગળ ગાથા ૫૬ થી ૫૮ સુધીમાં આ જ વિષયસ્પષ્ટ કરતી ચર્ચા કરતાં કહ્યું છે કે જેમ મધ વગેરે કેફી વસ્તુ જડ ને મૂર્ત હેાવા છતાં તે વિજ્ઞાન જેવી અદ્ભૂત વસ્તુએ પર અસર પાડી તેને વિકૃત કે મંદ બનાવે છે તેમ જ ખીજી કાઈ ઉપકારક ઔષધિ વિજ્ઞાનની પુષ્ટિ અને શુદ્ધિમાં સહાયક Page #98 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૨ ૧૭ પણુ ખને છે. એ જ રીતે મૂર્ત કે દ્રવ્ય અમૃત ચેતન ઉપર સુખદુઃખાદિની વાસ્તવિક અસર નિપજાવે છે અને યાગ્ય ઉપાયથી તે અસર દૂર પણ થાય છે. આમ બધ-મેાક્ષ અને ઉપચિરત નથી એ સિદ્ધાન્ત છે. અધિકારી-ભેદે અતીયિ વસ્તુના ખેાધનું તારતમ્ય एयं पुण "निच्छयओ अइसयनाणी वियाणई नवरं । इयरोबिय लिंगेहिं उवउत्तो तेण भणिएणं ॥ १२ ॥ અ—એ આત્મકના સ’અ'ધની બાબતને નિશ્ચયથી પ્રત્યક્ષપણે કેવળ સાતિશયજ્ઞાની—પૂર્ણ જ્ઞાની જ જાણે છે, અને ખીજા છદ્મસ્થા પણ અનુમાનજ્ઞાનથી તેમજ કેલિકથિત શાસ્ત્રજ્ઞાનથી એ માખત જાણે છે. (૧૨) સમજૂતી—ઉપર જૈન મત પ્રમાણે આત્મા અને કદ્રવ્યના અસરકારક વાસ્તવિક સબંધ વિશે જે કહ્યું તે ખાખતમાં મૂળ સવાલ તેા ગ્રંથકાર સામે એ આવે છે કે તમે તે પૂર્ણ જ્ઞાની નથી તે પછી આવી અતીન્દ્રિય અને વિવાદાસ્પદ વસ્તુ વિશે અંતિમ નિર્ણય કયા આધારે કરે છે ? તેના ઉત્તર આપતાં ગ્રંથકાર સૂચવે છે કે ખરેખર એ અતીન્દ્રિય સબંધ અમારા જેવા છદ્મસ્થ માટે પ્રત્યક્ષ નથી, પણ અમે એ સંબંધી જે વિધાન કર્યું છે તે પૂર્ણ જ્ઞાની–સજ્ઞના દનને માનીને કર્યું છે. જૈન પરંપરા એમ માનતી આવી છે કે કોઈ ને કાઈ પૂર્ણજ્ઞાની-સજ્ઞ સંભવે છે. અને જે સજ્ઞ થઈ ગયા તેમણે આવા અતીન્દ્રિય પદાર્થાના સાક્ષાત્કાર કર્યાં છે, એટલે જૈન પર પરામાં અતીન્દ્રિય એવા આત્મક્રમ સબંધના વાસ્તવિકપણાની માન્યતા છે તે મૂળે સજ્ઞના પ્રત્યક્ષના વિષય છે; તેથી તે નૈઋચિક તત્ત્વજ્ઞાનના વિષય છે. હા, ૭. મૂળમાં ‘મિયો' વંચાય છે, જેના અર્થો ખધખેસતા નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગશતક જે અમારા જેવા છદ્મસ્થ તેનું નિરૂપણ કરે છે તે સીધું પ્રત્યક્ષમૂલક ન હોવા છતાં પરોક્ષજ્ઞાનમૂલક તો છે જ. અમે આ વિશે જે કાંઈ કહીએ છીએ તે લિંગ-અનુમાન તથા આગમ પ્રમાણને આધારે. અમારું અતીન્દ્રિય વસ્તુ વિશેનું પ્રતિપાદન પરેક્ષજ્ઞાનમૂલક હોવાથી સર્વાના પ્રત્યક્ષમૂલક પ્રતિપાદન કરતાં અવશ્ય ઊતરતી કોટિનું છે. અને તેથી તે વ્યાવહારિક તત્ત્વજ્ઞાનની કટિમાં આવે, તેમ છતાં એના મૂળમાં પરંપરાગત સર્વજ્ઞત્વની માન્યતાને આધાર છે. અન્ય સંપ્રદાયના આચાર્યો પણ પોતપોતાના નિરૂપણમાં પિતપતાની પરંપરામાં મનાતા પૂર્ણ પુરુષના જ્ઞાનને આધાર લઈને જ તત્ત્વજ્ઞાન નિરૂપે છે. આટલી વસ્તુ બધા સંપ્રદાયમાં સમાન છે. અપુનબંધક, સમ્યગ્દષ્ટિ અને ચારિત્રીનાં અનુક્રમે લક્ષણે पावं न तिव्वभावा कुणइ न बहु मन्नई भवं घोरं । उचियट्टिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो त्ति ॥१३॥ सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो सम्मदिहिस्स लिंगाइं ॥ १४ ॥ मग्गणुसारी सद्धो पन्नवणिज्जो कियावरो चेव । गुणरागी सक्कारंभसंगओ तह य चारित्ती ॥ १५ ॥ एसो सामाइयसुद्धिभेयओऽणेगहा मुणेयव्वो। आणापरिणइभेया अंते जा वीयरागो त्ति ॥ १६ ॥ ૮. ત્રીજા પંચાશકમાં જે ચોથી, પાંચમી અને છઠ્ઠી ગાથાઓ છે તે જ અહીં ૧૩, ૧૪ અને ૧૫ ના ક્રમાંકમાં આપેલી છે. ૯. શ્રી હરિભદ્રકૃત ઉપદેશપદ અને વિંશિકામાં ૧૫ મી ગાથાના છેલ્લા પાદમાં છેડે પાઠભેદ છે. “સામસંગ ગો તમાદુ મુMિા' (ઉપદેશપદ, બા.૧૯), “ સવારમાં ફેરવારિત’ (વિંશિકા ૯, ગા. ૨.). યોગબિંદુ લોક ૩૫-૩૫૩ માં પ્રસ્તુત ગાથા ૧પમીને પૂરા ભાવ ગ્રથિત છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૩-૧૬ અર્થ–જે ઉત્કટ કલેશપૂર્વક પાપકર્મ ન કરે, જે ભયાનક દુખપૂર્ણ સંસારમાં રપ ન રહે અને બધી આબતોમાં કૌટુંબિક, લૌકિક, ધાર્મિક વગેરેમાં–ન્યાયયુક્ત મર્યાદા પાળે, તે અપુનબંધક છે. (૧૩) ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ પ્રત્યે પ્રીતિ, સમાધાન કે સ્વસ્થતા સચવાય એ રીતે ગુરુને દેવની નિયમિત પરિચર્યા કરવી, આ બધાં સમ્યગ્દષ્ટિ જીવનાં લિગે-ચિહ્નો છે. (૧૪) માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, ધર્મના ઉપદેશને ગ્ય, કિયાતત્પર, ગુણાનુરાગી, અને શક્ય હોય એવી જ બાબતમાં પ્રયત્ન કરનાર તે ચારિત્રી છે. (૧૫) આ ચારિત્રી – છેવટની વીતરાગ દશા પ્રાપ્ત થતા સુધીમાં સામાયિક - સમત્વની શુદ્ધિના તારતમ્ય પ્રમાણે તેમજ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ઉતારવા રૂપ પરિણમનના તારતમ્યથી – અનેક પ્રકારને જાણ. (૧૬) ' સમજૂતી–પહેલાં ગાથા નવમીમાં યોગમાર્ગના અધિકારી વિશે સૂચન છે. યોગ્યતાના તારતમ્ય પ્રમાણે અધિકાર અનેક પ્રકાર હોય છે, પણ એનું વર્ગીકરણ સંક્ષેપમાં કરી ગ્રંથકારે ચાર ભાગમાં એનું નિરૂપણ ગાથા ૧૩ થી ૧૬ સુધીમાં કરેલું છે. તેમાં પ્રથમ અધિકારી તરીકે અપુનબંધકને લેખી તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. ગાથા ચૌદમાં ત્યાર બાદના બીજા અધિકારી લેખે સમ્યગ્દષ્ટિને લઈ તેનું સ્વરૂપ કહેલું છે. ગાથા પંદર અને સેળમાં સમ્યગ્દષ્ટિ પછીના ચડિયાતા અધિકારી લેખે ચારિત્રીને નિર્દેશ કરી તેમાં દેશ અને સર્વ એમ બન્ને પ્રકારના તારતમ્યયુક્ત ચારિત્રવાળાનું કથન છે. આ રીતે યોગમાર્ગના અધિકારી સંક્ષેપમાં ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. દરેક ભાગના અધિકારીઓમાં કાંઈ એકસરખી Page #101 -------------------------------------------------------------------------- ________________ યામશતક યેાગ્યતા નથી હાતી, એટલે ઉપર નિર્દેશેલા અધિકારીના ચાર વર્ગામાં પરસ્પર યાગ્યતાનું તારતમ્ય શું છે અને પ્રત્યેક વર્ષોંમાં સમાતા અધિકારીએમાં પણ પરસ્પર યાગ્યતાનું તારતમ્ય કયા. પ્રકારનું છે એ જરા વિગતે સમજવું આવશ્યક હાઈ અત્રે એની ચર્ચા કરીશું. २० અજ્ઞાતકાળથી જીવ અજ્ઞાન અને રાગદ્વેષના વમળમાં પડેલે હાઈ જાતજાતના આઘાત-પ્રત્યાઘાતા સહન કરતા આવે છે; પણ નદીપાષાણુગેાલક ન્યાયથી કયારેક એના અજ્ઞાન આદેિ મળની તીવ્રતા કાંઈક ઓછી થતાં એના સાંસારિક ભેગરસ એસરવા માંડે છે અને એનાથી મુક્ત થવાની વૃત્તિ પ્રગટે છે. એ સ્થિતિ મુક્તિ પ્રત્યેના અદ્વેષની છે. ખરી રીતે આ સ્થિતિ આવે ત્યારથી જ યેાગમાના અધિકાર શરૂ થાય છે અને એ જ ખરા ધર્માધિકાર છે. આ સ્થિતિ આવે છે ત્યારે ચિત્તમળની તીવ્રતા એટલી બધી ઓછી થઈ જાય છે કે તેને લીધે હવે તે જીવ બધાં કર્માંમાં મુખ્ય એવા માહનીય કના નવા સંસ્કાર પાડે તાય તે સસ્કાર જૈન પરિભાષા પ્રમાણે એક કાડાકાડ સાગરાપમ કરતાં પણ ટૂંક મુદ્દતના પડે છે અને એવા જીવ ફરી માહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ, જે સિત્તેર કાડાકાડ સાગરોપમ માનવામાં આવી છે તે, નિર્માણુ નથી કરતા. તેથી જ એવા મુકિત પ્રત્યે અદ્વેષી અને મેાહની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન ખાંધનાર જીવને અપુનર્બંધક કહ્યો છે. અપુનખૈધક અવસ્થાથી માંડી ગ્રંથિભેદ યા સમ્યગ્દષ્ટિ સુધીના એક કાળ, સમ્યગ્દષ્ટિથી માંડી દેશિવરત સુધીના ખીને કાળ, દેશવરતિથી માંડી સવિરતિ યા પૂર્ણ ચારિત્ર સુધીના ત્રીજે કાળ અને પૂચારિત્રથી માંડી મેાક્ષપ્રાપ્તિ સુધીના ચેાથેા કાળ–આ રીતે યાગકાળના સ્થૂળ રીતે ચાર ભાગ પડે છે. પહેલા ભાગમાં વનાર વેામાં રાગદ્વેષ યા કષાયનું તીવ્ર ખળ ઘટે છે ખરું, પણ જડચેતનના ભેદનું દુન ( વિવેકખ્યાતિ ) પ્રગટતું નથી, કેમ કે Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩-૧૬ २१ તેમાં એવા દર્શનને રિકનાર દર્શનમોહ યા અવિધા વિધમાન હોય છે. બીજા ભાગમાં કાષાયિક બળ નબળું પડવાની સાથે જ દશનાહ પણ નબળો પડે છે છતાં તેમાં ચારિત્રનો પ્રતિબંધ કરનાર કર્મ ક્રિયાશીલ અથવા ઉદયમાન હોય છે, તેથી તેમાં દર્શન હેવા છતાં વિરતિ પ્રગટતી નથી.ત્રીજા ભાગમાં ચારિત્રપ્રતિબંધક કર્મ અપાશે મેળું પડતાં વિરતિ પ્રગટે છે. પણ તે પૂર્ણપણે નહિ. જયારે ચોથા ભાગમાં પૂર્ણચારિત્ર પ્રગટે છે, કેમકે તેમાં પૂર્ણચારિત્રનું પ્રતિબંધક કમ મળું પડે છે. ૧૦ આ રીતે અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ચાર અવસ્થામાં પરસ્પર રહેલું તારતમ્ય સ્પષ્ટ છે. પણ પ્રત્યેક ભાગમાં વર્તનાર એક જીવમાં કાળક્રમે અથવા અનેક જીવમાં એક સમયે જે તારતમ્ય હોય છે તે પણ જેવું તેવું નથી હોતું, કેમકે જેમ જેમ દેને હાસ થાય તેમ તેમ શુદ્ધિ પ્રગટે છે અને એવો હાસ સૌને એકસાથે એકસરખો નથી હોતો. ઉપર યોગકાળના સ્થૂળ રીતે ચાર ભાગ પાડી યોગના સાધકનું અપુનબંધક આદિરૂપે જે વગીકરણ કર્યું તેને જન પરિભાષામાં ગુણસ્થાનના નામથી ઓળખાવેલું છે. અપુનબંધક જીવ એ પ્રથમ ગુણસ્થાનની હીયમાન–ઘટતી જતી અવસ્થા અને ચતુર્થી ગુણસ્થાનની યા ગ્રંથિભેદની પૂર્વ સ્થિતિમાં હોય છે, સમ્યગ્દષ્ટિજીવ ચોથા ગુણસ્થાનમાં લેખાય છે, દેશવિરતિ પાંચમા માં ને સર્વવિરતિ છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાન સુધી લેખાય છે. ગ્રંથકારે તેરમી ગાથામાં અપુનબંધકનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે તે ઉત્કટ સંકલેશથી-કષાયથી પાપ નથી આચરત, ભેગનું ૧૦. આ જ વસ્તુ જેને પરિભાષામાં એવી રીતે પણ કહેવામાં આવી છે કે ચારિત્રમોહનીય કર્મ પલ્યોપમપૃથકા જેટલું નિવૃત્ત થાય ત્યારે દેશવિરતિ અને સંખ્યાતસાગરોપમ જેટલું નિવૃત્ત થાય ત્યારે સર્વવિરતિ આવે છે. ( બિંદુ ટીકા-ક ૩૫-૩૫૩) Page #103 -------------------------------------------------------------------------- ________________ ગરતક બહુમાન નથી કરતો, અને પ્રત્યેક જીવનવ્યવહારમાં ન્યાયપૂર્વક વસે છે. આ લક્ષણમાં ક્યાંય આત્મદર્શનને ઉલેખ નથી. પણ એની યોગ્યતાને સંકેત છે. ચૌદમી ગાથામાં સમ્યગ્દષ્ટિનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે, તેનામાં ધર્મતત્વની ઉત્કટ જિજ્ઞાસા, ધર્મપ્રત્યે આદર, માનસિક સ્વસ્થતાપૂર્વક ગુણજનની પૂજા ઈત્યાદિ હેય છે. આમાં ધર્મતત્ત્વની જિજ્ઞાસા દ્વારા આત્મદર્શન સૂચવાયેલું છે, પરંતુ કોઈ પણ જાતની વિરતિને નિર્દેશ નથી. ગાથા પંદર અને સોળમાં દેશચારિત્રી અને સર્વચારિત્રીનાં લક્ષણો દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે તે ક્રિયાતત્પર અને મોક્ષમાર્ગે ચાલનાર હોય છે, એમાં ચારિત્રને સંકેત છે. ગાથા સાળમાં ગ્રંથકારે એક ખાસ અગત્યની વાત નેધી છે. તે એ કે ચારિત્ર એટલે સમતા; અર્થાત્ રાગ કે દ્વેષના વમળમાં ન અટવાતાં તદ્દન સ્થિર રહેવું તે. પણ આવી સમતા. અથવા સ્થિરતા જે જૈન પરિભાષામાં સામાયિક કહેવાય છે તે ચિત્તશુદ્ધિના તારતમ્ય પ્રમાણે ઓછીવત્તી હોવાથી એનાં અનેક ચડતાં ઉતરતાં રોપાન છે. એમાં શુદ્ધિનું સૌથી છેલ્લું સંપાન એ પૂર્ણ વીતરાગ અવસ્થા છે, જેમાં કોઈ પણ જાતના સંકલેશનાં બીજ સુધ્ધાં અસ્તિત્વમાં નથી હોતાં. • સામાયિકની અશુદ્ધિ ને શુદ્ધિને ખુલાસે पडिसिद्धसु य देसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ॥ १७ ॥ અર્થ–શાસ્ત્રમાં નિષેધેલી બાબતોમાં દ્વેષ – અપ્રીતિને લીધે અને આદેશેલી બાબતમાં છેડા પણ રાગને લીધે, સામાયિક અશુદ્ધ થાય છે, પણ જે આ નિષિદ્ધ-વિહિત બન્નેમાં સમભાવ હોય તે તે સામાયિક શુદ્ધ જાણવું. (૧૭) Page #104 -------------------------------------------------------------------------- ________________ મથા ૧૭ સમજૂતી–સોળમી ગાથામાં સામાયિકની શુદ્ધિના તારતમ્યને લીધે યોગને અધિકાર કે અધિકારી અનેક પ્રકારે સંભવે છે એમ સૂચવવામાં આવ્યું છે. પરંતુ પ્રશ્ન એક જ સમયે ચિત્તમાં એ થાય છે કે જ્યારે સામાયિક ઉદ્ભવ્યું જ સંભવતી શુદ્ધિ-અશુદ્ધિ- ન હોય ત્યારે તો ચિત્તમાં માત્ર કલેશકૃત ને ખુલાસે અશુદ્ધિ જ હોય છે અને જ્યારે સામાયિક પૂર્ણતાએ પહોંચ્યું હોય ત્યારે ચિત્તમાં અશુદ્ધિને સંભવ જ નથી હોતો; પણુ આ તો બે છેડા થયા, આવા આદિ અને અંતના છેડા વચ્ચેની ચિરસ્થિતિ જેમાં સામાયિક આવિર્ભાવ તે પામ્યું હોય, પણ ઓછેવત્તે અંશે કલેશનું અસ્તિત્વ હોય ત્યારે એ સામાયિક નથી હોતું પૂર્ણ શુદ્ધ, કે નથી હોતું પૂર્ણ અશુદ્ધ, એટલે એ વચલી ભૂમિકામાં રહેલા શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણનું કયા લક્ષણથી પૃથકકરણ કરવું અર્થાત્ અશુદ્ધિને કઈ રીતે ઓળખવી અને શુદ્ધિને કઈ રીતે. આને ઉત્તર આપતાં ગ્રંથકાર ગાથા સત્તરમીમાં દર્શાવે છે કે કલેશોની મંદતાથી સામાયિક ઉદ્ભવ્યું હોય એવી વ્યકિતને પણ શાસનિષિદ્ધ વસ્તુઓ પ્રત્યે અણગમો કે દ્વેષ અંશતઃ પણ હોય છે અને શાસ્ત્રવિહિત વસ્તુઓ પ્રત્યે કાંઈક ને કાંઈક અનુરાગનું વલણ હોય જ છે, તેથી કરીને એવી પ્રાથમિક ભૂમિકામાં તેનું સામાયિક શ્રેષ અને રામની માત્રાના પ્રમાણમાં અશુદ્ધ જ સમજવું. રાગ કે શ્રેષ ભલે તે વિહિત કે નિષિદ્ધ વસ્તુને લગતા અને અલ્પાંશે પણું હોય, છતાં એ મળરૂપ હાઈ એટલે અંશે તે વખતે સામાયિકમાં અશુદ્ધિ જ આણે છે, તેમ છતાં સામાયિકધારી વ્યકિત નિષિદ્ધ અને વિહિત વસ્તુઓ પ્રત્યે સમભાવનું વલણ પણ ધરાવતી હોય છે, તેથી જેટલે અંશે નિષિદ્ધ અને વિહિત વસ્તુઓ પ્રત્યે સમભાવનું વલણ પ્રગટયું હોય અથવા તો એવા અણગમા – દૈષ કે અનુરાગને લેશ પણ અવકાશ ન હોય તેટલે અંશે એ સામાયિક Page #105 -------------------------------------------------------------------------- ________________ યશતક ૨૪ શુદ્ધ જ હાય છે. સકલેશજાળની ગ્રંથિએથી અને તેની તીવ્રતામદ્યતાથી ચિત્તની સ્થિતિ જટિલ હોય છે. તેમાં શુદ્ધિ પ્રકટા પછી પણ અશુદ્ધિના અંશા કામ કરતા રહે છે. સચત જીવનચર્ચા અથે પણ અમુક વસ્તુ ગ્રહણ કરવાની અને અમુક ત્યજવાની હૈાય છે. ગ્રહણુ ક૨વાના અને ત્યજવાના વ્યાપાર સામાન્ય રીતે અનુરાગ તેમજ દ્વેષને અધીન ચાલે છે; એટલે જીવનચર્યા નભાવતાં એકાએક રાગ-દ્વેષનાં વલણેાના ઉચ્છેદ સૌને માટે શકય નથી, તેથી એવાં વલણેા હાય તેટલે અંશે ચિત્ત અશુદ્ધ રહેવાનું. પણ સાધક એવાં વલણેાને પૂર્ણ પણે કાબુમાં લાવવા માટે પ્રયત્નશીલ હૈાય છે, આથી ચિત્તમાં નિષિદ્ધ અને વિહિત વસ્તુએ પ્રત્યે પણ સમભાવનું વલણ ક્રમે ક્રમે વધતું જાય છે. એ વલણુ જેટલે અંશે સિદ્ધ થયું તેટલે અંશે સમતા સિદ્ધ થઈ અને તેટલે અંશે સામાયિક પણશુદ્ધ જ સમજવું. આમ પ્રયત્ન અને જાગૃતિના વિકાસ સાથે સમભાવ કે સમતાની માત્રા વધતી જવાને લીધે સામાચિકની શુદ્ધિ પણ ઉત્તરાત્તર વધ્યું જ જવાની, અને તેટલા પ્રમાણમાં અશુદ્ધિ ઘટતી જવાની. છેવટે જ્યારે શુદ્ધિ પૂર્ણપણે સિદ્ધ થાય ત્યારે તેા અશુદ્ધિના એક અંશ પણ રહેવા નથી પામતા. પણ તે પહેલાંની ચિત્તસ્થિતિમાં સલેશની શુદ્ધિ— અશુદ્ધિનું છુંવત્તું મિશ્રણ અનિવાય છે, તેમ છતાં શુદ્ધિ અને અશુદ્ધિ એ બન્ને અશેા તા જુદા જ છે, ને બન્નેની અસર પણુ જીવનમાં ભિન્ન ભિન્ન દેખાય છે. યેાગભાષ્યમાં વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકા પૈકી ત્રીજી વિક્ષિપ્ત ભૂમિકાને લક્ષી સવાલ ઉઠાવ્યા છે કે એમાં થેાડે અંશે ા કલેશવૃત્તિએના નિરાધ યા સમાધિ સભવે છે, તેા પછી એ ભૂમિકાને યોગાટિમાં કેમ ન ગણવી. એના ઉત્તર એમણે સૂચવ્યા છે કે અલબત્ત, વિક્ષેપ કાળમાં પણ કોઈ કાઈ વાર વચ્ચે સમાધિ લાધે છે; પણ એ સમાધિ, વિક્ષેપ અથવા રાજસ–તામસ વૃત્તિએના Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮ ઉદ્રકાના પ્રમાણમાં એટલી બધી અસ્થિર અને નબળી હોય છે કે તેથી તે સમાધિકેટિમાં ગણવા લાયક નથી. અહીં ગ્રંથકારે જે શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણની વાત કરી છે તે ભૂમિકા એ વિક્ષિપ્ત ચિત્ત પછીની છે, કેમ કે ગ્રંથકાર જે ભૂમિકાને લક્ષી વાત કરે છે તેમાં અશુદ્ધિનો અંશ હોવા છતાં શુદ્ધિનું મંડાણ પાકે પાયે શરૂ થયું છે, તેથી ગ્રંથકારે સૂચવેલી એ ભૂમિકા વ્યાસની પરિભાષામાં એકાગ્ર ચિત્તની કોટિમાં આવે. (વ્યાસભાષ્ય, ૧. ૧.) પ્રથમ સમ્યકત્વ સામાયિક અને તેનાં કારણે एवं विसेसनाणा आवरणावगमभेयओ चेव । इय दट्ठव्वं पढमं ११भूसणठाणाइपत्तिसमं ॥ १८ ॥ અર્થ—એ શુદ્ધ સામાયિક વિશેષજ્ઞાનથી તેમજ આવરણભંગના તારતમ્યથી થાય છે. આ રીતે ભૂષણ, સ્થાન આદિની સિદ્ધિરૂપ સમત્વને પ્રથમ સામાયિક અર્થાત્ સમ્યકત્વ સામાયિક સમજવું. (૧૮) સમજૂતી--ચિત્તમાં અસમભાવ કે અશુદ્ધિ હોય ત્યારે પણ સમભાવ યા સ્થિરતાના પ્રમાણમાં ચિત્તશુદ્ધિ પ્રગટવાની અર્થાત્ શુદ્ધ સામાયિક હોવાની વાત ઉપર કહી છે. પ્રસ્તુત ગાથામાં ગ્રંથકાર એ શુદ્ધ સામયિક પ્રગટ થવાનાં આંતરિક કારણે દર્શાવે ૧૧. પ્રતિમાં વંચાયા પ્રમાણેને પાઠ તો “પુસળ” છે. એને કોઈ અર્થે પ્રસ્તુતમાં બંધબેસત થતો નથી. લાંબા વિચાર પછી “મૂલ” પાઠ જ મૌલિક હોવાની કલ્પના આવી છે, તેથી તેને અનુસરી અર્થ કરવામાં આવ્યો છે. ‘મૂસા પાઠની કલ્પનાના રેષક પ્રમાણમાં મુખ્ય એ છે કે ગ્રંથકારે પોતે જ એમના “સંબંધ પ્રકરણ” (પા. ૩૩) અને “સમ્યકત્વસતિ (પા. ૨)નામના ગ્રંથમાં સમ્યકત્વનાં સડસઠ અંગે દર્શાવતાં મૂલ” પદ નિર્દેશ્ય છે અને ઉ. યશોવિજયજીએ પણ સડસઠ બેલની સજઝાય - માં “મણ” પદ લઈ તેને અર્થ કર્યો છે. જુઓ આ જ ગાથાની સમજૂતી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ગરતક છે. એમણે મુખ્યપણે બે આંતરિક કારણેનું સૂચન કર્યું છે. એક અભાવાત્મક ને બીજું ભાવાત્મક. પહેલું કર્યાવરણના હાસ-નિવૃત્તિરૂપ છે, જ્યારે બીજું વિશિષ્ટજ્ઞાન અર્થાત્ સંજ્ઞાનરૂપ છે. પ્રસ્તુત ગ્રંથને વિષય આધ્યામિક હેઈ અત્રે આધ્યાત્મિક દૃષ્ટિએ જ મુખ્યપણે વિચારવાનું પ્રાપ્ત થાય છે. પરંતુ એ દષ્ટિને બરાબર સમજવા માટે એની વ્યાવહારિક દૃષ્ટિ સાથે પ્રાસંગિક તુલના જરૂરી છે, તેથી એ વિશે અહીં થોડી ચર્ચા કરી લઈએ. આધ્યાત્મિક દૃષ્ટિ એટલે મુખ્યપણે આત્માને લગતી બાબતેની વિચારણા અને વ્યાવહારિક એટલે મુખ્યપણે આમેતર તત્ત્વોની વિચારણા યા ગવેષણ. પહેલી દૃષ્ટિમાં આધ્યાત્મિક અને વ્યાવ- આત્માનું તાત્વિક સ્વરૂપ, તેને સ્પષ્ટ પ્રતીત હારિક જ્ઞાનની મર્યાદા કરવાનાં અને પ્રગટાવવાનાં સાધનો તેમજ | અંતિમ સાધ્ય આદિને વિચાર મુખ્યપણે થાય છે, જ્યારે બીજીમાં આત્મા સિવાયનાં ત કયાં છે, તેમને પરસ્પર સંબંધ શો છે,અને દુન્વયી જીવનમાં એમનું સ્થાન શું છે વગેરે બાબતોનો વિચાર થાય છે. બંને દષ્ટિએ એકબીથી સ્વતંત્ર હવા છતાં તદ્દન પરસ્પર-નિરપેક્ષ નથી. આધ્યાત્મિક દૃષ્ટિ પ્રગટે, તેને વિકાસ થાય ત્યારે ઘણી વાર એમ પણ બને છે કે એને પ્રાકટચ અને વિકાસના પ્રમાણમાં વ્યાવહારિક જ્ઞાન બહુ ઓછું પણ હોય છે અને કેટલીક વાર બ્રાન્ત અને સંશયાત્મક પણ હોય છે. તેથી ઊલટું, મોટે ભાગે એ પણ જોવામાં આવે છે કે વ્યાવહારિક દૃષ્ટિની મર્યાદામાં સમાતા અનેક વિષયના જ્ઞાન-વિજ્ઞાનને વિકાસ પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે પણ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રાકટય હેતું જ નથી. આ રીતે બન્ને દૃષ્ટિની મર્યાદામાં સમાવેશ પામતાં જ્ઞાન કે વિધાઓ નિયમથી સાથે જ હોય એમ સામાન્ય રીતે નથી બનતું; તેમ છતાં કઈ એવી વિરલ વ્યકિત પણ સંભવે ખરી કે જેમાં અને દૃષ્ટિઓ સાથે કામ કરતી હોય, અને બંનેને Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ २७ લગતી વિધાએ ઠીક ઠીક પ્રમાણમાં વિકસી હૈાય. આ બધું કેમ ખને છે એના ખુલાસા આધ્યાત્મિક ચિંતાએ અંતમુ ખ-નિરીક્ષણુ દ્વારા કર્યાં છે. પરિભાષાના ભેદ્ય બાદ કરતાં એ ખાખત વિશે ભિન્ન ભિન્ન આધ્યાત્મિક પરપરાએમાં કશે! જ મતભેદ નથી. અહીં એ વિચાર મુખ્યપણે જૈન પરિભાષાને અવલખી દર્શાવ વામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના જ્ઞાનને આવિર્ભાવ પામતાં કે તે કમ યા સંસ્કાર જ્ઞાનાવરણુ ચા પ્રકાશાવરણ કહેવાય છે. આત્માની પ્રતીતિ કે તેના સ્વરૂપનાં દર્શનને આવિર્ભાવ પામતાં જે કમ રોકે છે તે દનમાહ ચા અવિદ્યા કહેવાય છે. આત્મપ્રતીતિ થયા પછી પણ એ પ્રતીતિને અનુસરી વન કરવા કે ચારિત્ર ઘડવામાં જે સ'સ્કાર। . આડે આવે છે તે ચારિત્રમાહ છે. દર્શનમેાહ અને ચારિત્રમેાહનું બળ પૂરેપૂરું ઢાય ત્યારે પણ જ્ઞાનાવરણનું અર્થાત્ વસ્તુત: અજ્ઞાનાવરણુનું બળ ઘણી વાર ઘટે છે, તેથી કરીને અનેક સ્થૂળ-સૂક્ષ્મ વિષયાને લગતાં નાનાવિધ જ્ઞાન-વિજ્ઞાના પણ મનુષ્ય મેળવી શકે છે. આવાં જ્ઞાન-વિજ્ઞાના તે તે વિષયની મર્યાદામાં ચાક્કસ અને અખાધિત હાઈ પ્રમાણભૂત સ’ભવે છે, તેમ છતાં એની સાથે આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રાકટય ન હોય તેા એવાં જ્ઞાન-વિજ્ઞાને આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન કેાર્ટિમાં પડે છે. તે એટલા માટે નહિ કે એ ખાટાં છે અથવા એનું કશું જ મૂલ્ય નથી, પણ એટલા માટે કે આધ્યાત્મિક દૃષ્ટિ પ્રગટેલી ન હેાવાથી તેવાં જ્ઞાન-વિજ્ઞાનાના આત્મશુદ્ધિના વિકાસમાં ઉપયાગ થતા નથી. ઊલટું, ઘણી વાર તે આત્માની અશુદ્ધિને પાધે છે. તેથી કરીને આધ્યાત્મિક દૃષ્ટિવિહીન જ્ઞાનવિજ્ઞાના જે જ્ઞાનાવરણના હાસથી ઉદય પામે તેને અજ્ઞાનાવરણના હાસ કહે છે, એટલે કે એ આવરણુહાસથી આવરણ ન રહે ત્યારે પણ પ્રગટેલાં જ્ઞાના વ્યવહારદષ્ટિએ ગમે તેટલાં મહત્ત્વનાં હાય છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યોગશતક ચારિત્રમોહની તીવ્રતમ શકિત જેને જૈન પરિભાષામાં અનંતાનુબંધી કહે છે તે કાંઈક નબળી પડતાં દર્શનમોહ નબળો પડે છે અને આત્મસ્વરૂપની પ્રતીતિ કે દર્શન પ્રગટે છે. જ્યારે આવું દર્શન પ્રગટે છે ત્યારે જ્ઞાનાવરણના એાછા કે વત્તા ગમે તેવા હાસથી પ્રગટ થતું જ્ઞાન, એ માત્રા અને પ્રકારમાં ગમે તેટલું ઓછું હોય અગર વ્યાવહારિક-દુન્યવી વિષયોમાં અક્કસ પણ હોય છતાં, તે જ્ઞાન લેખાય છે. એટલા માટે નહિ કે તે વ્યાવહારિક વિષયોમાં બીજા કેઈના ચડિયાતા જ્ઞાન કરતાં વધારે છે યા વધારે પ્રમાણભૂત છે, પણ એટલા માટે કે તેના દ્વારા આત્મશુદ્ધિના વિકાસમાં કશી જ બાધા પડતી નથી. ઊલટું, તે પ્રકાર અને માત્રામાં સામાન્ય હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિના ઉદયને લીધે આત્મશુદ્ધિનું પિષક જ બને છે, અર્થાત્ તેના દ્વારા રાગ, દ્વેષ યા સંકલેશ કદી પોષાતા નથી, તેથી કરીને તે જ્ઞાન જે આવરણહાસને લીધે પ્રગટડ્યું હોય તેને જ્ઞાનાવરણહાસ કહેવામાં આવે છે. અજ્ઞાનાવરણના હાસથી પ્રગટ થયેલાં જ્ઞાન-વિજ્ઞાને અજ્ઞાન કેટિનાં છે ત્યારે જ્ઞાનાવરણના હાસથી પ્રગટેલાં જ્ઞાન-વિજ્ઞાને જ્ઞાન કોટિનાં છે. આ તફાવત માત્ર આધ્યાત્મિક દૃષ્ટિના અપ્રાકટ્ય કે પ્રાકટ્યને લીધે છે. દર્શનમોહ કે અવિધા નિર્બળ થયા પછી આત્મદર્શન પ્રગટયું હોય અને તદનુસાર આધ્યાત્મિક વર્તન ઘડવામાં કે તેવું જીવન જીવવામાં આડે આવતા ચારિત્રમેહનાં બળો પણ હાસ પામ્યાં હોય ત્યારે જ્ઞાનાવરણના હાસને લીધે પ્રગટ થતું ગમે તેવું અને ગમે તેટલું જ્ઞાન પણ સજજ્ઞાન-કેટિનું લેખાય છે. તે માત્ર એની ગુણવત્તાને લીધે, નહિ કે માત્રા યા પ્રકાર ને લીધે, કેમ કે તે ભૂમિકામાં આવિર્ભાવ પામતું વ્યાવહારિક યા આધ્યાત્મિક વિષયને લગતું જ્ઞાન ગમે તેટલું અને ગમે તેવું ઓછુંવત્ યા ચડતું ઊતરતું હોય તે પણ તે આધ્યાત્મિક ચરિત્રનિર્માણમાં કશો જ Page #110 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૮ પ્રત્યવાય નથી કરતું. ઊલટું, તે જ્ઞાન રાગ, દ્વેષ જેવા મળેાની મંદતા યા અભાવને લીધે ચારિત્રશુદ્ધિમાં અત્યંત ઉપકારક બને છે. આ રીતે આપણે અજ્ઞાન, જ્ઞાન અને સજજ્ઞાન એવી જે જ્ઞાનની ત્રણ કક્ષાએ વિચારી તે સામાન્ય રીતે જ્ઞાનાવરણુહાસને આભારી હૈાવા છતાં મુખ્યપણે દર્શનમાહ અને ચારિત્રમેાહના હાસ કે ક્ષયને આભારી છે. આ આધ્યાત્મિક દૃષ્ટિનું ધેારણુ થયું. ૨૯ ઉપર જે વસ્તુ ચર્ચા છે તેને ગ્રંથકારે૧૨ પેાતે જ અને તદનુગામી ઉપાધ્યાય યજ્ઞેશવિજયજીએ૧૩ વિષયપ્રતિભાસ, આત્મપરિણામી અને તત્ત્વસ ંવેદન એવાં ત્રણ સાક નામેાથી દૃષ્ટાન્ત દ્વારા સમજાવી છે. તેએ કહે છે કે મતિ આદિ અજ્ઞાનાવરણુના હાસથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જે આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન છે તે વિષયપ્રતિભાસ કહેવાય છે, કારણ કે એ જ્ઞાન પાતપાતાના વિષયના ગમે તેટલેા અને ગમે તેવા પ્રતિભાસ કરાવે છતાં તે જ્ઞાન પેાતાના વિષયાનું આધ્યાત્મિક દૃષ્ટિએ કશું જ મૂલ્ય અંકાવતું નથી; એટલે કે તે જ્ઞાન દ્વારા અવગત થતા પદાર્થાંમાં આધ્યાત્મિક દૃષ્ટિએ શું હૈય, શું ઉપાદેય અને શું ઉપેક્ષણીય છે એવી કાઇ પ્રતીતિ તે જન્માવતું નથી, બહુ તે। માત્ર વસ્તુની ભૌતિક બાજુના ખાધ કરાવે છે. મતિ આદિ જ્ઞાનાવરણના હાસથી આવિર્ભાવ પામેલું જ્ઞાન આત્મપરિણામી કહેવાય છે, કેમ કે તે જ્ઞાન પેાતાના વિષયના સ્વરૂપપ્રતિભાસ માત્રમાં પવસાન ન પામતાં તે વિષયનું આધ્યાત્મિક મૂલ્ય પણ અકાવે છે અર્થાત્ આધ્યાત્મિક દૃષ્ટિએ તેની હેયતા, ઉપાદેયતા કે ઉપેક્ષણીયતાના નિર્ણયમાં તે પરિણમે છે. સજ્ઞાનાવરણના હાસથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તત્ત્વસવેદન કહેવાય છે, કેમ કે તે પેાતાના વિષયમાં હૈયત્વ, ઉપાદેયત્વ આદિના થયેલા નિર્ણય પ્રમાણે તેમાં સમ્યક્ ૧૨. જ્ઞાતાષ્ટક, ન'. ૯. ૧૩. ખત્રીશી ૬ àાક ૨ થી ૫. Page #111 -------------------------------------------------------------------------- ________________ યેગશતક નિવૃત્તિ યા પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. આ ત્રિવિધ જ્ઞાનનું તારતમ્ય નીચેના દાખલામાં સ્પષ્ટ થાય છે. કોઈ અપરીક્ષક પણ નિર્મળ-દૃષ્ટિસંપન્ન વ્યક્તિ હીરાને જઈ “આ હીરો છે” એમ તો કદાચ જાણે, પણ એનું વ્યાવહારિક મૂલ્ય તે આંકી નથી શકતો. તેનું આ જ્ઞાન હીરા પૂરતું વિષયપ્રતિભાસિ કહેવાય. બીજી પરીક્ષકશક્તિવાળી વ્યક્તિ એ જ હીરાને હીરે સમજી તેનું વ્યાવહારિક મૂલ્ય પણ છે કે આ વસ્તુ આટલા માટે ગ્રાહ્ય છે, તે તેનું જ્ઞાન હીરા પૂરતું આત્મપરિણામી કહેવાય, કેમ કે પ્રથમ વ્યક્તિ કરતાં આ વ્યક્તિની સમજણમાં મૂલ્યાંકન કરવા પૂરતું ઊંડાણ છે. ત્રીજી કઈ વ્યક્તિ પરીક્ષકશક્તિ ઉપરાંત પુરુષાર્થ શક્તિ પણ ધરાવતી હોય, તે હીરાને હીરા તરીકે જાણે અને એનું મૂલ્યાંકન કરી બેસી ન રહે, પણ જો એ ઉપાદેય હોય તો તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે. એવી વ્યક્તિનું હીરા વિશેનું જ્ઞાન પહેલી બે વ્યક્તિઓ કરતાં વધારે ઊંડું હેવાનું, કેમ કે તે વિના એ પ્રવૃત્તિપર્યાવસાયિ બની ન શકે. આ તે માત્ર સ્થૂળ દાખલો છે, પણ તે વસ્તુ આધ્યાત્મિક ક્ષેત્રે યોજીને સમજવાની છે. અજ્ઞાનકેટિને જીવ બાળ કે મૂઢની પેઠે વસ્તુને કદાચ જાણે, પણ તે તેનું મૂલ્ય આંકી ન શકે. જ્ઞાનકોટિને જીવ વસ્તુને જાણવા ઉપરાંત તેનું આધ્યાત્મિક મૂલ્ય પણ કે જ. જયારે સજજ્ઞાન કેટિને જીવ પોતે આંકેલા મૂલ્ય પ્રમાણે વિવેકપૂર્વક નિવૃત્તિ યા પ્રવૃત્તિ પણ કરે.૧૪ ૧૪. શ્રી હરિભદ્ર જ્ઞાનાષ્ટક (નં. ૯)માં વિષય પ્રતિમાસ આદિ ત્રણ જ્ઞાનના સ્વરૂપની, તેનાં સૂચક લિંગાની અને તેના કાર્યની સ્પષ્ટ ચર્ચા કરી છે. એ અષ્ટકને અનુસરી શ્રી. યશોવિજયજીએ છઠ્ઠી બત્રીશી (લોક ૨ થી ૫)માં એ જ વિષયની વધારે વિશદ ચર્ચા કરી છે. અહીં નોંધવા જેવું એ છે કે શ્રી હરિભદ્ર ત્રિવિધ જ્ઞાનની પરિભાષા પતે રચી છે, પરંતુ એની પાછળ સમન્વયની ભૂમિકા છે. ગીતા (૧૦. ૪) માં બુદ્ધિ, જ્ઞાન અને Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮ વિવેચનના પ્રાર‘ભમાં જે અભાવાત્મક અને ભાવાત્મક એવાં સામાયિક શુદ્ધિનાં બે કારણેાના નિર્દેશ કર્યાં છે તે સમજવા અસંમેાહ એવાં ત્રણ પદે છે. એ જ પદે ને તેમણે, યાગદૃષ્ટિસમુચ્ચયમાં છે તેવાં જ લઈ, ખેાધના ત્રણ પ્રકાર આધ્યાત્મિક દૃષ્ટિએ બતાવ્યા છે અને તેમણે પેાતે જ તે પદોની વ્યાખ્યા પણ કરી છે (૧૨૦, ૧૧, ૧૨૨.) એમ લાગે છે કે તેમણે એ ત્રણ પદોના અર્થ આધ્યાત્મિક દૃષ્ટિએ કર્યાં ત્યારે જ તેમને એ વસ્તુ જૈન પરપરાને અનુસરી નિરૂપવાના વિચાર પણ આવ્યા હોય. ગમે તેમ હા, પણ તેમણે જે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસ'વેદન એ ત્રણ નામે અજ્ઞાન અને જ્ઞાનની કક્ષા વર્ણવી છે તે ગીતાગત બુદ્ધિ, જ્ઞાન અને અસ’મેાહ એ ત્રણ કક્ષાનુંજ બીજી પરિભાષામાં અને વધારે વિાદતાથી નિરૂપણ છે. ગીતા ઉપરની ઉપલબ્ધ બધી જ સંસ્કૃત વ્યાખ્યા અને જ્ઞાનેશ્વરી સુધ્ધાંને જોતાં એટલું' તેા સ્પષ્ટ લાગે છે કે ગીતાના વ્યાખ્યાકાર કેવલાદ્વૈતવાદી હાય, વિશિષ્ટાદ્વૈતવાદી, દ્વૈતવાદી, કે વૈતાદ્વૈતવાદી કે શુદ્દાદ્વૈતવાદી હાય, પણ તે બુદ્ધિ, જ્ઞાન અને અસ'મેાહ વચ્ચેનું આધ્યાત્મિક તારતમ્ય એક સરખી જ રીતે નિરૂપે છે. શ્રી હરિભદ્ર અને શકરાચાય બન્ને સમકાલીન છે. શ્રી હરિભદ્રે શાંકરવ્યાખ્યા જોઇ નથી અને શાંકરથી પ્રાચીન કાઇ ગીતાની વ્યાખ્યા હજી જ્ઞાત નથી; તેમ છતાં શ્રી હરિભદ્રે બુદ્ધિ, જ્ઞાન અને અસમેહ એ ત્રણ પદેશનું વિવરણ જે ચેાગદૃષ્ટિસમુચ્ચયમાં ક્યુ છે અને વિષયપ્રતિભાસ આદરૂપે જે ત્રણ જ્ઞાનની કક્ષાએ જ્ઞાનાષ્ટકમાં ચર્ચા છે તે સમગ્રનું શાંકરભાષ્ય આફ્રિ સાથે તાલન કરતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે આ બધા આચાર્યાં મુખ્યપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જ જ્ઞાન-અજ્ઞાનના સ્વરૂપના વિચાર કરતા. તેથી જ તે અધા, સાંપ્રદાયિક પરિભાષા ભિન્ન હેાવા છતાં, તાપમાં મળી જાય છે. આ રીતે શ્રી હરિભદ્રે ગીતાગત જ્ઞાનવિભાગના પેાતાના ગ્ર'થામાં તે જ નામથી અને નામાન્તરથી સમન્વય કર્યાં છે, આ એક એમનાં મહુશ્રુતત્વ અને ઊંડી સૂઝના પુરાવા છે. ૩૧ પ્રસિદ્ધ અરૃકથાકાર બુધાષે વિશુદ્ધિમા (૧૪. ૪. પા. ૩૦૪)માં પ્રજ્ઞાનું સ્વરૂપ સમાવતાં કહ્યું છે કે કોઇ પણ વિષયનું પ્રાથમિક જ્ઞાન તે સ'જ્ઞા. ત્યારબાદ થનારું તે જ વિષયનું જરા ઊંડું જ્ઞાન તે વિજ્ઞાન. Page #113 -------------------------------------------------------------------------- ________________ ગશતક પૂરતી આટલી ચર્ચા થઈ, હવે એ ગાથાગત મૂળવિષય ઉપર આવીએ. ગાથામાં “ far” અને “માકાણાવાના” એ બે પદ છે. પહેલાને અર્થ છે ‘વિશેષજ્ઞાન જે ભાવાત્મક છે, ને બીજાને અર્થ છે “આવરણને વિશિષ્ટ હાસ” જે અભાવાત્મક છે. દર્શનમોહ અને કાંઈક અંશે ચારિત્રમોહ એ બેને હાસ થાય, અર્થાત એની બાધક શક્તિ નબળી પડે ત્યારે સાથેસાથે જ્ઞાનાવરણના હાસથી જ્ઞાન પણ પ્રગટે છે. એટલે દર્શનમોહ, આંશિક ચારિત્રમોહ અને જ્ઞાનાવરણ એ ત્રણેને હાસ અને એને પરિણામે ઉત્પન્ન થતું જ્ઞાન જે આત્મપરિણામિ જ્ઞાન કહેવાય, એ બે કારણોને લીધે જીવમાં જે આધ્યાત્મિક શુદ્ધિ પ્રગટે છે તે શુદ્ધ સામાચિકની પ્રાથમિક સ્થિતિ છે. આ પ્રાથમિક સ્થિતિને પ્રગટવાનાં કારણો દર્શાવ્યા બાદ ગ્રંથકારે એ પણ દર્શાવ્યું છે કે એવી સામાયિક શુદ્ધિના પરિણામરૂપે જીવનમાં કે કેવો ફેરફાર થાય અને કેવાં લક્ષણો દષ્ટિગોચર થાય. ગ્રંથકારે બહુ જ ટૂંકામાં એટલે જ સંકેત કર્યો છે કે ભૂષણ અને સ્થાન આદિની પ્રાપ્તિ કે સિદ્ધિમાં એ પ્રાથમિક શુદ્ધ સામાયિક પર્યવસાન પામે છે. હવે આ સંકેતને અર્થ વિચારીએ. અને સોથી પાછળ થનારુ તે જ વિષયને લગતું સર્વાગીણ જ્ઞાન તે પ્રજ્ઞા. આ રીતે સંજ્ઞા, વિજ્ઞાન અને પ્રજ્ઞા એ ત્રણમાં પ્રજ્ઞા એ જ્ઞાનની સર્વોચ્ચ કક્ષા છે. આ વાતને સમજાવવા તેમણે એક દાખલો આપ્યો છે જે શ્રી હરિભદ્ર વિષય પ્રતિભાસ આદિ ત્રિવિધ જ્ઞાનને સમજાવવા આપેલા રત્ન આદિના દાખલાને મળતો છે. જેમ કે, કોઈ અવિકસિત બુદ્ધિનું બાળક સામે પડેલા સોનારૂપાના સિક્કાઓને “આ કાંઈક પીળું કે ધોળું છે? એટલું જાણે તે સંજ્ઞા; પછી બીજે ગ્રામ્યપુરુષ એ સિક્કાઓ કામમાં આવે, એની કીંમત આવે ઇત્યાદિ જાણે ત્યારે તે વિજ્ઞાન અને કાઈ ખરેખર પરીક્ષક સુવર્ણકાર એ સિક્કાઓની બનાવટ તેમજ એને લગતું બધું જ્ઞાન ધરાવે ત્યારે તે પ્રજ્ઞા. આમ વ્યાવહારિક દાખલાથી બુદ્ધ જ્ઞાનની ત્રણ વિકસતી કક્ષાઓ વર્ણવી છે, તેમાં પ્રજ્ઞા એ અંતિમ કક્ષા છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સર માથા ૧૮ ગ્રંથકાર જો કે સંક્ષેપમાં ભૂષણુ, સ્થાન આફ્રિ એટલું જ નિર્દેશે છે, પણ એમના૧૫ અને ઉપાધ્યાય ચશેાવિજયજીના૧૬ ગ્રંથામાંથી તેને લગતી જે હકીકત મળે છે તેને આધારે અહીં કાંઈક વિસ્તાર કરવા ઉચિત છે. સામાયિક-શુદ્ધિનું પ્રથમ સાપાન એટલે સમ્યગ્દર્શન—વિવેક ખ્યાતિના લાભ. જ્યારે આવા લાભ થાય છે ત્યારે ખાદ્ય જીવનમાં આચાર અને વિચારને લગતાં પણ કેટલાંક પરિવતના થાય છે. એવાં પરિવતનાને સમ્યક્ત્વનાં સડસઠ ચિહ્ન કે લક્ષણ તરીકે ગ્રંથકારે જ સંખેાધપ્રકરણ અને સમ્યક્ત્વસતિમાં નિર્દેશ્યાં છે. એ લક્ષણેાને એક રીતે સમ્યક્ત્વને અંગે વિચાર કરવાના મુદ્દા યા પ્રશ્ન કહી શકાય, જેને ગુજરાતી ભાષામાં ‘સડસઠ ખાલ’ કહે છે. એ સડસઠમાં પાંચ ખાખતેને ભૂષણ તરીકે નિર્દેશી સમ્યક્ત્વનાં પાંચ ભૂષણેા કહ્યાં છે. તે આ છે—કૌશલ, તીસેવન, ભક્તિ, સ્થિરતા અને પ્રભાવના. ‘ભૂષણ’પદ્મ સાથે ‘સ્થાન’પદ છે. સ્થાનના અર્થ અહીં શેશ લેવે એ પ્રશ્ન છે. પણ ગ્રંથકારે પાતે જ જુદે જુદે સ્થળે ‘સ્થાન’ પદ્મના જે અર્થાં કર્યાં છે તે અમાં અહીં ઘટે છે. યાગવિંશિકામાં પાંચ પ્રકારના યાગ દર્શાવતાં પ્રથમ યાગ તરીકે ગ્રંથકારે સ્થાનયેાગ નિર્દેશ્યા છે, તેના અર્થ પધ્યક, આસન આફ્રિ કાયિકયાગ છે. ટાળે મોનેળ જ્ઞાનેળ અવાળ યોનિામિ' ઇત્યાદિ પાઠમાં આવતા ‘દાળ’ પદના જે અ` ગ્રંથકારે જ લલિતવિસ્તરામાં કર્યાં છે તે ઉપરના અર્થ પ્રમાણે જ છે. સબાધપ્રકરણ (ગા. ૫૯-૬૦), સમ્યક્ત્વસકૃતિ (ગા. ૪૦ થી) આદિ ગ્રંથામાં ગ્રંથકારે ‘સ્થાન’ પદ્મના એક અર્થ સિદ્ધસેનદિવાકરને૧૭ અનુસરી કર્યાં છે. તેમાં ૧૫. સોધપ્રકરણ, પા. ૩૩, સમ્યક્ત્વસતિ પા. ૨-૩. ૧૬. સમ્યક્ત્વના સડસઠ બેલની સજ્ઝાય—જુઓ ગૂર્જર સાહિત્ય સગ્રહ, પ્રથમ ભાગ, પા. ૩૧૮ થી. ૧૭. સન્મતિતક, કાંડ ૩, ગાથા ૫૪૫૫ (ગુજરાતી વિવેચન). ૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગશતક આત્મસ્વરૂપને લગતા નિર્ણયના છ મુદ્દાઓ છે, જેવા કે (૧) આત્મા છે, (૨) તે નિત્ય છે, (૩) તે કર્મને કર્તા છે, (૪) તે કર્મફળને ભક્તા છે, (૫) નિર્વાણ છે, અને (૬) તેને ઉપાય પણ છે. પહેલો અર્થ કાયિક વ્યાપાર સૂચવે છે જ્યારે બીજો માનસિક નિર્ણયવ્યાપાર સૂચવે છે. ભૂષણ અને સ્થાન સાથે ગાથામાં “આદિ પદ છે તેથી સમ્યક્ત્વ સાથે સંબંધ ધરાવતાં ઉપર નિદેશેલાં સડસઠ અંગો અહીં લેવાં જોઈએ. આવાં સડસઠ અંગોની પ્રાપ્તિ કે સિદ્ધિ એ આંતરિક સમ્યકત્વપરિણામનાં પ્રતીક માત્ર છે. એ પરિણામભાવ તે આધ્યાત્મિક માર્ગના વિકાસક્રમમાં શુદ્ધિનું પ્રથમ સોપાન ચા પ્રથમ સામાયિક લેખવામાં આવ્યું છે. એ જ્ઞાનાવરણના હાસથી અને વિશેષજ્ઞાનથી સંભવે છે. સમત્વયુક્ત મુનિની નિષિદ્ધ અને વિહિતમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाणुवेहओ चेव नवरं ति ॥ १९ ॥ वासीचंदणकप्पो समसुहदुक्खो मुणी समक्खाओ। भवमोक्खापडिबद्धो अओ य पाएण सत्थेसु ॥ २० ॥ અર્થ–જેમ દંડના સંબંધથી મળેલા વેગ પ્રમાણે ચક્રની ગતિ થાય છે તેમ આજ્ઞાના વેગથી કેવળ, પ્રથમ પડેલા સંસ્કાર પ્રમાણે, એ સમત્વયુક્ત સાધકની નિવૃત્તિપ્રવૃત્તિરૂપ ચર્ચા થાય છે એમ સમજવું. (૧૯) એ જ કારણથી શાસ્ત્રમાં મુનિને વાસીચંદનસદશ, સુખ-દુઃખમાં સમ, તેમજ સંસાર અને મોક્ષમાં અનાસક્ત કહે છે. (૨૦) સમજૂતી–કઈ પણ સાધકની જીવનચર્યાં છેવટે તે અમુક નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ અને અમુક વિહિત વસ્તુઓના સ્વીકાર Page #116 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૯-૨૦ ૩૧ દ્વારા જ ચાલે છે. પશુ ઉપર કહેવામાં આવ્યું છે કે જ્યારે નિષિદ્ધ અને વિહિત ખન્ને ખાખતા પ્રત્યે સમભાવ પ્રગટતેા જાય છે અને અણગમા કે ગમાનું તત્ત્વ ઘટતું જાય છે ત્યારે જ વાસ્તવમાં સમત્વ કે સામાયિક-શુદ્ધિ શરૂ થાય છે. પરંતુ અહીં જ પ્રશ્ન ઉદ્દભવે છે કે એક વાર સમત્વ પ્રગટ થાય અને તે નિષિદ્ધ કે વિહિત ખન્ને બાબતેામાં ઉત્તરાત્તર સાધકના વિકાસના પ્રમાણમાં વધતું જાય તે। એવી સ્થિતિમાં તેની જીવનચર્યાં કેમ ચાલે ? દેહપેાષણ પૂરતી, વૈયક્તિક અને સામાજિક જીવન જીવવા પૂરતી જવનચર્યાં તે! ફ્રેંડ ટકે ત્યાંલગી આવશ્યક જ છે. તે વિના તે ધર્મ કે યોગની સાધના પણ નથી સંભવતી અને એવી જીવનચર્યામાં તા વિધિ-નિષેધની મર્યાદા હાય જ છે કે જે અણુગમા ને ગમા સાથે સ`કલિત છે, જયારે સમત્વ એ ગમા-અણુગમાથી પર છે. એટલે સમત્વનેા આવિર્ભાવ ને વિકાસ એ જીવનચર્યાંના બાધકે કેમ ન થાય ? ગ્રંથકાર ગાથા ૧૯ ને ૨૦માં આના ઉત્તર આપતા લાગે છે. તેઓ કહે છે કે ઉપર ઉપરથી જોતાં અણુગમા ને ગમાના તત્ત્વ સાથે સમત્વ પરિણામના વિરેાધ લાગે છે ખરા, પણ સમત્વ આવતાં અને તેના વિકાસ થતાંય જીવનચર્યાં પૂર્વવત્ ચાલુ રહે છે, પરંતુ તે શુદ્ધિની ભૂમિકા ઉપર દૈહિક અને માનસિક બધી જ જીવનચર્યાં ભલે વિધિ-નિષેધની મર્યાદામાં ચાલતી હૈાય, પણ તે શરૂઆતમાં પડેલા શાસ્ત્રાનુસારી વિધિ-નિષેધના સંસ્કારાને લીધે જ ચાલે છે. પ્રારભમાં જ્યારે સાધક અપકવ દશામાં હૈાય ત્યારે તે સુયેાગ્ય ગુરુ કે ઉત્તરસાધકનું શરણુ સ્વીકારે છે, અગર તેા શાસ્ત્રાજ્ઞાએને વિવેકથી અનુસરે છે. તેથી એનામાં વિચાર અને આચારને લગતા ઘણા સુસંસ્કારે દઢમૂલ થાય છે. જ્યારે તે સાધક વિકાસમાં પરિપાક સાધતા જાય અને તેનું આત્મ-સામર્થ્ય' સ્વાવલખી બનતું જાય ત્યારે પણ પ્રથમ ઝીલેલા સુસ`સ્કારો એને જીવનચર્યાંનું ચક્ર ચાલુ Page #117 -------------------------------------------------------------------------- ________________ ગશતક રાખવામાં ઉપકારક થાય જ છે. ગ્રંથકાર એ વસ્તુ દૃષ્ટાન્ત. દ્વારા સ્પષ્ટ કરતાં કહે છે કે કુંભાર ચાકડે ચલાવવાનું દંડથી શરૂ કરે છે, પણ પછી તે ચાકડા ઉપર દંડને વધારે વખત નથી રાખતે, ઉઠાવી લે છે. છતાં એ દંડે આપેલી ગતિ અને તેમાંથી પ્રગટેલા વેગસંસ્કારને લીધે ચક્ર તે અમુક વખત સુધી ચાલુ જ રહે છે અને એ ચક્રગતિને લીધે જ કુંભાર ઇરછાનુસાર આકારો સર્જી શકે છે. તે જ રીતે સાધક ઈચ્છાયાગ ને શાસ્ત્ર ગની દશામાં બીજાને અવલંબી વિધિ-નિષેધપૂર્ણ વ્યાવહારિક અને ધાર્મિક જીવનચર્યા શરૂ કરે છે, પણ તેનામાં વધારે વિકાસ થતાં અને અપ્રમતપણું વધારે સ્થિર થતાં એ શાસ્ત્રયોગકાળના સંસ્કારો એની જીવનચર્યાના નિયામક બની રહે છે. એટલે દેખીતી રીતે જીવનચર્યા એની એ લાગવા છતાં તત્ત્વતઃ એને આત્મા બદલાઈ જાય છે. તે એટલે સુધી કે જયારે વાસીચન્દન,૫૧૮ જેવી મુનિદશા પ્રાપ્ત થાય અને જ્યારે સાધકને સંસાર કે મોક્ષ, સુખ કે દુ:ખ બનેમાં એક સરખો સમભાવ પ્રગટે ત્યારે પણ પૂર્વસંસ્કારપ્રેરિત બાહ્ય જીવનચર્ચા ચાલતી હોય છે. ૧૮. “વાસીચંદનકલ્પ' જેવા શબ્દ દ્વારા સૂચવાતી ભાવના તો દરેક આધ્યાત્મિક સંપ્રદાયોમાં મળવાની જ. ગીતામાં અને અન્યત્ર એ ભાવના gaણે સમે કરવા સામાામ કથા' જેવા શબ્દોથી નિરૂપાઈ છે. પ્રસ્તુત ગાથામાં પણ સમસુખદુઃખ આવે જ છે, પરંતુ એ ભાવનાને વ્યક્ત કરતે “વાસીચંદનકલ્પ” શબ્દ પ્રાકૃત અને સંસ્કૃત, પ્રાચીન અને અર્વાચીન જૈન ગ્રંથમાં અનેક સ્થળે પ્રયોજાય છે. “કલ્પસૂત્ર'(પ્ર. આત્માનંદ સભા, સૂત્ર ૧૧૯, પૃ. ૧૭૫-૧)માં “વાણીજંગલમાનજણે” એવું પદ છે, જ્યારે આવશ્યકનિયુક્તિ, ગાથા ૧૫૪૮માં આ પ્રમાણે છે: वासीचंदणकप्पो जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स ।। Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૧-૨૨ - ૩૭ ભિન્ન ભિન્ન અધિકારીઓમાં વેગને ખુલાસે અને યોગનાં ભિન્ન ભિન્ન લક્ષણે एएसिं नियनियभूमिगाए उचियं जमेत्थऽणुट्ठाणं । आणामयसंजुत्तं तं सव्वं चेव जोगो त्ति ॥ २१ ॥ । तल्लक्खणजोगाओ चित्तव्वित्तीनिरोहओ चेव । तह कुसलपवित्तीए मोक्खम्मि य जोअणाओ त्ति ॥ २२॥ અર્થ–ઉપર વર્ણિત ભિન્ન ભિન્ન અપુનર્ધધક આદિ જીવેનું પિતપતાની ભૂમિકાને ગ્ય અને આજ્ઞારૂપ અમૃતથી યુક્ત જે અનુષ્ઠાન છે તે સર્વ અહીં ગ જ છે, (૨૧) કારણ કે સર્વદર્શનસંમત એગનાં લક્ષણો–જેવાં કે, ચિત્તવૃત્તિને નિરોધ, કુશલ પ્રવૃત્તિ, મેક્ષ સાથે સંબંધ આ સામાસિક પદને વિગ્રહ તો વ્યાખ્યાકારોએ અનેક રીતે કર્યો છે, પણ એ બધાને ભાવ એક જ છે, અને તે એ કે અપકાર કરે તેનું પણ ભલું કરવું. જેમ વાંસલો ચન્દન વૃક્ષને છેદે એ છેદના બદલામાં ચંદન ઊલટું વધારે સુવાસ જ પ્રસારે છે, તેમ જે ખરા સાધક હોય છે તે પણ અનિષ્ટ કરનાર પ્રત્યે મીઠી નજર જ રાખે છે. એ જ રીતે એ શબ્દમાંથી માધ્યનો ભાવ પણ નીકળે છે કે કઈ વાંસલાથી છોલે યા કેઈ ચંદનનો લેપ કરે તોય એ બન્ને અપકારક અને ઉપકારક પ્રત્યે સભાનપણે વર્તે, કઈ એક પ્રત્યે દ્વેષ ને બીજા પ્રત્યે રાગ ન સેવે, માત્ર સમબુદ્ધિ કેળવે. જે આ હોય તે જ ખરે મધ્યસ્થ અને સમસુખદુઃખ. આ અર્થને દર્શાવનાર એક પદ્ય ઉક્ત નિયુક્તિ ગાથાની વ્યાખ્યામાં શ્રી. હરિભદ્ર ટાંડ્યું છે તે આ છે: जो चंदणेण बाहुं आलिंपइ वासिणा व तच्छेइ । संथुगणइ जोव निदइ महरिसिणो तत्थ समभावा ।। આવું માધ્યશ્ય ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકામાં, જૈિન પરિભાષામાં કહીએ તો એ ક્ષપકશ્રેણિમાં, આવિર્ભાવ પામે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ યેગશતક કરાવ–એ ઉપર્યુક્ત ભિન્ન ભિન્ન કેટિના બધા જીવોના અનુષ્ઠાનમાં ઘટે છે. (૨૨) સમજૂતી–અપુનબંધકથી લઈ સર્વવિરતિ સુધી અધિકારીએના મુખ્ય ચાર વર્ગ છે. દરેક વર્ગમાં પણ અધિકાર પરત્વે તારતમ્ય છે જ. એવી ભિન્ન ભિન્ન ગ્યતાવાળા સમસ્ત અધિકારીઓના પિોતપોતાની ભૂમિકાને અનુરૂપ હોય એવા બધા જ પ્રકારના ધર્મવ્યાપારને યોગ કટિમાં ગણવાની સામાન્ય કસોટી શી ? એ પ્રશ્નને ઉત્તર ગ્રંથકારે ગાથા ૨૧માં આપ્યો છે. તે કહે છે કે સામાન્ય કસોટી માત્ર એક જ છે અને તે શાસ્ત્રાજ્ઞાને અનુસરવાની. ભૂમિકાભેદ પ્રમાણે ચાલતા અધિકારીને કઈ પણ ધર્મવ્યાપાર અર્થાત્ ઉચિત અનુષ્ઠાન જે સ્વચ્છેદી ન હોય અને અનુભવી પુરુષનાં વચનને અનુસરી વિવેકપૂર્વક ચાલતો હોય તો તે યોગ કોટિમાં લેખાય છે. ગ્રંથકાર સામે એ પ્રશ્ન તો છે જ કે તમે વિહિત અનુઠાન કે ધર્મવ્યાપારને યોગ કોટિમાં લખે છે તો શું એવા ધર્મવ્યાપારમાં જુદી જુદી પરંપરાઓને સંમત એવાં કેગનાં બધાં જ લક્ષણે ઘટે છે કે માત્ર જનપરંપરાસંમત ? એને ઉત્તર ગ્રંથકાર આપે છે કે જન-જૈનેતર પરંપરાઓમાં ગનાં લક્ષણો જુદાં જુદાં છે, પણ તે બધાં જ લક્ષણો ઉપરસૂચિત ધર્મવ્યાપારમાં ઘટે છે. આમ કહી ગ્રંથકાર મુખ્યપણે યોગનાં ત્રણ લક્ષણો નિદેશે છે: પહેલું સાંખ્ય–યોગપરંપરાસંમત પાતંજલયોગનું, બીજું બૌદ્ધ પરંપરાસંમત, ત્રીજું જૈન પરંપરાસંમત. ચિત્તવૃત્તિનિરોધ એ પાતંજલ લક્ષણ છે, કુશળ પ્રવૃત્તિ એ બૌદ્ધ લક્ષણ છે અને મોક્ષને સંયોગ એ જૈન લક્ષણ છે. શાબ્દિક રચના જોતાં લક્ષણોમાં ભેદ દેખાય છે, પણ લક્ષણ એ લક્ષ્ય યા લક્ષિત વસ્તુનું સ્વરૂપ હાઈ સ્વરૂપના એક યા બીજા પાસાને દર્શાવનારું હૈય છે, તેથી તેમાં શબ્દભેદ અનિવાર્યપણે આવી જાય છે, છતાં તેના અંતિમ તાત્પર્યમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ માથા ૨૩ કશે ભેદ નથી હોત. પાતંજલસૂત્ર ચિત્તવૃત્તિઓના નિધને યોગ કહે છે ત્યારે તે મુખ્યપણે ચિત્તવૃત્તિગત કલેશના નિધને યોગ કહી સંપ્રજ્ઞાતયોગને સંગૃહીત કરે છે અને જ્યારે તે કલેશના બીજ રહિત એવી સર્વવૃત્તિઓના નિરોધને પણ યોગ કહે છે ત્યારે તે અંતિમ કોટિના અસંપ્રજ્ઞાતયોગને સંગૃહીત કરે છે. સર્વવૃત્તિના નિરોધની અંતિમ સ્થિતિ એ ચિત્તને કારણમાં પ્રતિપ્રસવ કે પ્રલય છે, જે વિદેહમુક્તિનું સાધન છે. બૌદ્ધ પરંપરા કુશલ પ્રવૃત્તિને યોગ તરીકે વર્ણવે છે, ત્યારે તે પાતંજલ લક્ષણસૂચિત વિશુદ્ધ ચિત્તસ્થિતિમાંથી ઉદ્ભવતા કુશલ – સર્વ હિતકારી ને વિવેકી જીવનધર્મને દર્શાવે છે. પહેલા લક્ષણમાં મુખ્યપણે ભૂમિશુદ્ધિ અભિપ્રેત છે, જ્યારે બીજામાં એવી ભૂમિશુદ્ધિમાંથી નીપજતું પરિણામ અભિપ્રેત છે. જૈનસંમત લક્ષણ ઉપરનાં બને અભાવ ને ભાવાત્મક લક્ષણોને સમાવતાં એટલું જ કહે છે કે જે મોક્ષ સાથે જોડે તે યોગ. આનો અર્થ એ થયો કે ચિત્તશુદ્ધિ કે ચિત્તશુદ્ધિમાંથી નીપજતો જીવનધર્મ એ બને છેવટે તો મોક્ષપર્યવસાયી જ છે. જે જીવનવ્યાપાર જીવને મોક્ષ ભણી લઈ જાય તેના મૂળમાં અકિલષ્ટપણે તે હેવું જ જોઈએ અને જ્યાં કલેશો ગયા ત્યાં કદી અકુશળ પ્રવૃતિ સંભવે જ નહિ. આ રીતે એકમાં કારણ, બીજામાં કાર્ય ને ત્રીજા લક્ષણમાં ઉભયનો સમાવેશ છે. એટલે ભિન્ન ભિન્ન શબ્દોમાં ગૂંથાયેલાં લક્ષણે પણ તત્ત્વતઃ એક જ લક્ષ્યને દર્શાવે છે. આ રીતે ગ્રંથકારે વ્યાપક દૃષ્ટિએ બધા જ યોગાધિકારીઓના સમુચિત અનુષ્ઠાનને યોગ કોટિમાં ગણી તેમાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી બંધાયેલાં જુદાં જુદાં લક્ષણો કેવી રીતે સંવાદ પામે છે તે ૨૨ મી ગાથામાં દર્શાવ્યું છે. પ્રવૃત્તિની શુદ્ધિને ખુલાસે एएसि पि य पायंऽपज्झाणाजोगओ उ उचियम्मि । अणुढाणम्मि पवित्ती जायइ तह सुपरिसुद्धि त्ति ॥ २३ ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગશતક અર્થ–એ ભિન્ન ભિન્ન અધિકારીઓની પ્રવૃત્તિ, માટે ભાગે અપધ્યાનને વેગ ન હોવાથી, ઉચિત કાર્યમાં જ થાય છે તેમજ તે વધારે શુદ્ધ પણ હોય છે. (૨૩) સમજૂતી–સાધારણ લોકોમાં અને કેટલીક વાર શિક્ષિત હોય એવા લોકોમાં એક માન્યતા પ્રવર્તે છે કે કોઈ યોગ સાથે કે યોગની દિશામાં આગળ વધે ત્યારે એને કાંઈ કરવાપણું નથી રહેતું યા બહુ ઓછું રહે છે, કેમકે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી એ યોગ સાથે સંગત નથી. જાણે આ ભ્રમ નિવારવા જ ગ્રંથકારે ૨૩મી ગાથા રચી હોય એમ લાગે છે. તેઓ એમ કહે છે કે તમામ જાતના યોગાધિકારીઓને પ્રવૃત્તિ તો હોય જ છે, પણ તે સમુચિત કતવ્યને લગતી હોય છે. તેઓ કદી અનુચિત કર્તવ્યમાં પ્રવૃત્ત નથી થતા, કારણ કે તેમનામાં ઘણે ભાગે દુર્યાન કે કલેશસંસ્કારને અભાવ જ હોય છે. કોઈ પણ કાર્યની અનુચિતતાનું પ્રેરક તત્ત્વ એ તો કલેશવાસના જ છે. જ્યાં એવી વાસના ન હાય યા જયાં ઓછામાં ઓછી હોય ત્યાં સહેજે ઉચિત કાર્યમાં જ પ્રવૃત્તિ થવાની અને તેથી તે વિશેષ શુદ્ધ પણ હેવાની. આ રીતે ગ્રંથકાર સૂચવે છે કે યોગને પ્રવૃત્તિ સાથે વિરોધ નથી, પણ કલેશવાસના સાથે વિરોધ છે. એટલે કલેશવાસનાઓથી નિવૃત્ત થવું એ યોગની નિવૃત્તિ બાજુ છે, અને તેમાંથી ફલિત થતી સમુચિત પ્રવૃત્તિ એ ગની પ્રવૃત્તિ બાજુ છે. આ રીતે નિવૃત્તિ પ્રવૃત્તિ ઉભયસ્વરૂપી યોગ એ જ ખરે યોગ છે અને એ જ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે. યોગ્યતા પ્રમાણે ઉપદેશ गुरुणा लिंगेहिं तओ एएसिं भूमिगं मुणेऊणं । उवएसो दायव्वो जहोचियं ओसहाहरणा ॥ २४ ॥ અર્થતેથી જ ભિન્ન ભિન્ન ગ્યતાવાળા સાધકોની Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪ ભૂમિકા લિંગ – લક્ષણે વડે જાણીને, ગુરુએ ષધના દષ્ટાન્તને અનુસરી યથાગ્ય ઉપદેશ આપ. (૨૪) સમજૂતી–ગાથા ૨૪ થી ૩૫ સુધીમાં ગ્રંથકારે મુખ્યપણે બે મુદ્દા ચર્ચા છે. પહેલો મુદ્દો એ છે કે ગુએ લિંગ યા લક્ષણથી યોગાધિકારીને ઓળખી તેના અધિકાર પ્રમાણે ઉપદેશ આપ. બીજા મુદ્દામાં ચારે યોગાધિકારીઓને ઉદ્દેશી જે જે ઉપદેશ આપ ઘટે તેનું ટૂંક નિરૂપણ છે. પાછળ ૧૩ થી ૧૬ સુધીની ચાર ગાથાઓમાં ચારે પ્રકારના ગાધિકારીઓને ઓળખવાનાં લક્ષણો સૂચવાયાં છે. તે લક્ષણે ઉપરથી યોગાધિકારી કઈ કોટિને છે એમ બરાબર ગુરુ જાણી લે, અને પછી જ તેની કક્ષા પ્રમાણે ઉપદેશ આપે. ગ્રંથકાર કહે છે કે અધિકારાનુસાર ઉપદેશ આપવામાં આવે તો જ તે ઔષધની જેમ સાર્થક નીવડે. ઔષધને દાખલો ગ્રંથકારે પિતે જ અનેક સ્થળે ટાંક્યો છે. ૧૯ તેને સાર એ છે કે ગમે તેવું ઉત્તમ અને ગુણકારી ઔષધ પણ અવસ્થાભેદ પ્રમાણે વપરાય તે જ હિતકર નીવડે. યુવાન અને પ્રૌઢને આપવાના ઔષધની માત્રા બાળકને હાનિકારક નીવડે. એ જ રીતે શ્લેષ્મઘ ઔષધ ગમે તેવું હોય છતાં તે વાતવ્યાધિવાળાને આપવાથી વિપરીત પરિણામ લાવે. વળી ઋતુભેદ પણ ઔષધના ઉપયોગમાં ધ્યાનમાં લેવાય છે. તે જ રીતે યોગના અધિકારીઓને તેમની કક્ષા પ્રમાણે ઉપદેશ આપવાથી અસરકારક નીવડે છે; અને તેઓ કમેકમે એ જ ઉપદેશના પરિણામે આગળ વધે છે. પ્રથમ કક્ષાના સાધકને ઉપદેશ पढमस्स लोकधम्मे परपीडावजणाइ ओहेणं । गुरुदेवातिहिपूयाइ दीणदाणाइ अहिगिच्च ॥ २५ ॥ ૧૯. પંચાશક ૩, ૮૦; પેડશક ૧, ૧૫ અને ૨, ૩-૪. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ચાગરાત एवं चिय अवयारो जायइ मम्गम्मि हंदि एयरस । रणे पहप भट्ठो वट्टाए वट्टमोयरइ || २६ ॥ ―――― અ—પ્રથમ કોટિના (અપુનમ ધક જેવા) સાધક યેાગીને સામાન્યપણે લેાકધર્મના ઉપદેશ આપવા — જેમ કે, બીજાનું દુઃખ દૂર કરવું વગેરે; ગુરુ, દેવ તેમજ અતિથિની પૂજા કરવી વગેરે; દીનને દાન આપવું વગેરે. (૨૫) જેવી રીતે અરણ્યમાં મા ભ્રષ્ટ વ્યક્તિ મા માં પ્રવેશ કરે છે, તે જ રીતે આધારે એ પ્રથમાધિકારીના મેાક્ષમાગ માં થાય છે. (૨૬) કેડી બતાવવાથી લૌકિક ધમને અવશ્ય પ્રવેશ સમજૂતી—ગાથા ૧૩ થી ૧૬ સુધીમાં જે ચાર યાગાધિકારીઓની ચર્ચા છે તે દરેક યાગાધિકારીને અનુક્રમે આપવાન ઉપદેશના સંકેત કરતાં ગ્રંથકાર પ્રથમ યાગાધિકારી લેખે અપુનબન્ધકને લઈ તેને આપવાના ઉદેશના કેટલાક વિષયો અહી સૂચવે છે. તેમાં તે કહે છે કે પરપીડાપરિહાર આદિ, મજ દેવ-ગુરુ અને અતિથિ જેવા વિશિષ્ટ પુરુષાના પૂજા-સત્કાર આદિ અને દીનાને દાન આર્દિ જેવા લોકધર્માંને ઉદ્દેશી અપુન ન્ધકને કતવ્યાકતવ્યના ઉપદેશ આપવે. ગ્રંથકાર ભારપૂર્વક કહે છે કે અરણ્યમાં ભૂલે પડેલા મુસાફર કેડી મળવાથી જેમ મુખ્ય માર્ગ ક્રમે આવી પહેાંચે છે તેમ અપુન ન્ધક પણ લેાકધર્મોનું યથાવત્ પાલન કરતાં કરતાં સુસ`સ્કાર અને વિવેક વધવાથી સમ્યગ્દષ્ટિરૂપ મેાક્ષમાર્ગ માં પ્રવેશે છે. સમ્યગ્દષ્ટિરૂપ બીજી કક્ષાના ચેાગીને ઉપદેશ बीयरस उ लोगुत्तरधम्मम्मि अणुव्वयाइ अहिगिश्च । परिसुद्धाणाजोगा तस्स तहाभावमासज्ज । २७॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ wથા ૨૮ 8 तस्साऽऽसन्नत्तणओ तम्मि दढं पक्खवायजोगाओ। सिग्धं परिणामाओ सम्म परिपालणाओ य ॥२८॥ અર્થ–બીજી કક્ષાના પેગીને વિશુદ્ધ આજ્ઞાગને આધારે તેને યથાવત્ પરિણામ–ભાવ સમજીને અણુવ્રત વગેરેને ઉદેશી લોકોત્તર–આધ્યાત્મિક–મોક્ષગામી ધર્મને ઉપદેશ આપ, (૨૭) કારણ કે, એ જ ઉપદેશ એને નજીક છે અને તેમાં જ એને દઢ રુચિ સંભવે છે; એમાંથી જ પરિણામ યા ફળ ત્વરિત લાધે છે અને તે સરળતાથી પાળી પણ શકે છે. (૨૮) સમજૂતી પહેલા અપુનબંધક અધિકારી કરતાં બીજો, ત્રીજા અને ચોથો અધિકારી ઉત્તરોત્તર વધારે આધ્યાત્મિક વિકાસ વાળો હોય છે. તેથી પહેલા અધિકારી કરતાં લૌકિક અને લકત્તર પછીના ત્રણ અધિકારીઓને આપવાને ઉપદેશ ધર્મદષ્ટિનું પૃથક્કરણ ઉત્તરોત્તર વધારે અંતર્લક્ષી હેવાને. તેથી જ ગ્રંથકારે એ ત્રણે અધિકારીઓને આપવાના ઉપદેશના વિષયોની ગણના લોકોત્તર-ધર્મમાં કરી છે. અહીં સંક્ષેપમાં લૌકિક અને લોકોત્તર ધર્મનું અંતર જાણવું જરૂરી છે. અમુક આચાર લૌકિક જ છે ને બીજો લોકોત્તર જ છે એમ કંઈ તેના બાહ્ય સ્વરૂપ ઉપરથી નક્કી નથી થતું, પણ એ તે તે આચારની પ્રેરક દૃષ્ટિ પરથી નક્કી થાય છે. જ્યારે કોઈ પણ આચાર સકામપણે પાળવામાં આવે ત્યારે તે બાહ્ય દષ્ટિએ ગમે તે ગણાતે હોય છતાં લૌકિક જ છે. તેથી ઊલટું, જ્યારે કઈ સદાચાર નિષ્કામપણે અનુસરાતો હોય ત્યારે તે મોક્ષલક્ષી હોવાથી લોકોત્તર છે એમ સમજવું. પરપીડાપરિહાર કે દીનદયા જેવા સાર્વજનિક મહત્ત્વના આચારે અને ધર્મોને Page #125 -------------------------------------------------------------------------- ________________ યાત્રશતક લૌકિક તરીકે ગ્રંથકારે ગણાવ્યા છે ત્યારે એના અર્થ એ જ છે કે એવા ધર્માંનું સકામપણે અનુસરણ કરવું તે પણુ, જેમ લેાકહિતની દૃષ્ટિએ આવશ્યક છે તેમ, આચરણ કરનાર પ્રથમાધિકારીને પણ નિષ્કામ-ભૂમિકા તરફ આગળ વધવામાં ઉપકારક નીવડે છે. લૌર્કિક અને લેાકેાત્તર આચાર વચ્ચેનું અંતર ખીજી રીતે પણ દર્શાવી શકાય; જેમકે, લૌકિક લેખાતા આચારા જીવનમાં યથાવત્ ઊતર્યાં હાય તે! જ લેાકેાત્તર આચારની યેાગ્યતા આવે છે, તે વિના નહિ. જે વ્યક્તિ પરપીડા જાણી કે ટાળી ન શકે કે જે દરેક પરંપરાના ઇષ્ટદેવાના આદર કરી ન જાણે; જે માતા, પિતા, શિક્ષક, અન્ય વડીલ અને કળાચાર્યાં જેવા ગુરુવનું હાર્દિક બહુમાન કરી ન જાણે; જે અતિથિ કે અભ્યાગતની યાગ્ય પ્રાતપત્તિ કરી ન જાણે યા જે દીનદુ:ખી જેવા સેવાયેાગ્ય વર્ગ પ્રત્યે અનુકમ્પા દાખવી ન જાણે, તેવી વ્યક્તિ લેાકેાત્તર ધર્મના અધિકાર મેળવી જ ન શકે. તેથી ઊલટું, જે વ્યક્તિ લોકોત્તર ધર્મનું યથાવત્ પાલન ન પણ કરતી હાય તેય લૌકિક ધર્મનું પાલન ખરાખર કરી શકે. એટલું ખરુ કે ખરા અર્થમાં જેણે લેાકેાત્તર ધર્મના અધિકાર મેળવ્યા હૈાય તેવી વ્યકિતના લૌકિક ગણાતા ધર્માં પણ લેાકેાત્તર કોર્ટિમાં જ આવવાના. ૪૪ - જેને આત્માની — પેાતાના સ્વરૂપની સાચી અને સ્પષ્ટ પ્રતીતિ થઈ છે તે સમ્યગ્દષ્ટિ નામના ખીજ અધિકારી છે. એ અધિકારી સમ્યગ્-વિવેકવાળા હેાવા છતાં હિંસા, લેાભ આદિ કલેશપ્રેરિત વાસનાએથી વિરમ્યા ન હેાઈ તેને આગળ વધવામાં સહાયક થાય એ હેતુથી ગુરુ તેની શક્તિ અને રુાચને ધ્યાનમાં રાખી હિંસા, અસત્ય, ચેરી જેવા દાણાથી થાડી પણ નિવૃત્તિ સધાય એવાં અણુવ્રતાના ઉપદેશ આપે. ભેાગવાસનામાં રત એવા જીવને એકસાથે સવથાનિવૃત્તિના ઉપદેશ ભાગ્યે જ રુચે. તેથી ગ્રંથકારે પ્રથમ અણુવ્રત જેવા આંશિક વિરતિધમના Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૯-૩૦ ઉપદેશ આપવાની વાત સૂચવી છે, કારણ કે એવી આંશિક વિરતિ આદરવી જેમ સહેલી છે તેમ તે વિશેને દઢ પક્ષપાત સ્થિર થતાં તે જલદી ગુણકારી પણ નીવડે છે. ચારિત્રીરૂપ ત્રીજી કક્ષાના યોગીને ઉપદેશ तइयस्स पुण विचित्तो तदुत्तरसुजोगसाहणो भणिओ। सामाइयाइविसओ नयनिउणं भावसारो त्ति ॥ २९॥ અર્થ-ત્રીજી કક્ષાના ગીને સામાયિક આદિ વિશે અનેક પ્રકારને ભાવપ્રધાન – પરમાર્થલક્ષી અને સૂક્ષમ અપેક્ષાબુદ્ધિપૂર્વક ઉપદેશ આપ, કેમકે એ ઉપદેશ જ તેને ઉત્તરોત્તર ઉત્તમ યોગભૂમિકા માટે સાધક મનાયેલ છે. (૨૯) સમજૂતી–જે કલેશપ્રેરિત ભગવાસનાથી અલ્પાંશે પણ વિરમ્યો હોય અને જેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મૌલિક વ્રતો અલ્પ પ્રમાણમાં પણ ધારણ કર્યો હોય તે દેશવિરતિ નામક ત્રીજો અધિકારી છે. એવા અધિકારીને ઉદ્દેશી ઉપદેશ આપવાના વિષયો ગણાવતાં ગ્રંથકાર અનેક એવા આચારોની યાદી આપે છે જે એની પરિભાષાને લીધે માત્ર જેનપરંપરામાં જાણીતા છે. ગ્રંથકાર એવા વિષયોમાં પ્રથમ સામાયિક આદિને નિર્દેશ છે. સામાયિક, પૌષધ જેવાં શિક્ષાવ્રત અને અનર્થદંડવિરમણ૦ જેવાં ગુણવ્રતો એ એકંદરે મૌલિક અણુવ્રતાનાં પિષક હોઈ ગ્રંથકાર એ બધાંને ઉત્તર–યોગના સાધન તરીકે વર્ણવે છે. ગૃહસ્થને ઉપદેશવાના વિષયની વિગત सद्धम्माणुवरोहा वित्ती दाणं च तेण सुविसुद्धं । जिणपूय-भोयणविही संझानियमो य जोगं तु ॥ ३० ॥ ૨૦. સામાયિક, પૌષધ આદિ શબ્દોના અર્થ માટે જુઓ તત્વાર્થસૂત્ર ૭, ૧૬ અને તેનું પંડિત સુખલાલજી કૃત. ગુજરાતી વિવેચન. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચામશતક चियवंदण - जइविस्सामणा य सवणं च धम्मविसयं ति । गिहिणो इमो वि जोगो किं पुण जो भावणामग्गो ॥ ३१ ॥ माइ वत्थुविसओ गहीणमुवएसमो मुणेयव्वो । जइणो ण उवसो सामायारी तहा सव्वा ॥ ३२ ॥ અસદ્ધર્મ માં બાધા ન આવે એ રીતે ગૃહસ્થે આજીવિકા કરવી, નિર્દોષ દાન આપવું, વીતરાગ પૂજા, વિધિપૂર્વક ભાજન, સંધ્યાના નિયમ, ચૈત્યવંદન, ત્યાગીને સ્થાનપાત્ર આદિની મદદ આપવી, ધર્મવિષયનું શ્રવણ—આ બધું ગૃહસ્થ માટે યાગ જ છે. તેા પછી ભાવનામા ચેાગ છે એમાં તે। કહેવું જ શું ? અર્થાત્ એ તે અવશ્ય ચાગ જ છે. (૩૦-૩૧) ઉપર્યુક્ત ખાખતામાં અપાનારા ઉપદેશ ગૃહસ્થ માટે જાણવા. તે જ રીતે મુનિને આપવાના ઉપદેશમાં બધી સામાચારી આવી જાય છે. (૩૨) સમજૂતી—દેશવિરતિ ગૃહસ્થ અધિકરીને સદ્ધ નું પાલન કરવામાં ખાધ ન આવે એવી રીતે આવિકા કરવાના અને દાન દેવાના ઉપદેશ ગ્રંથકારે સૂચવ્યા છે. આગળ વધી તેમણે જૈનપરપરામાં પ્રચલિત એવા જિનપૂજા, ભેાજનવિધિ, સંધ્યાસમયનું આવશ્યક કર્મ પ્રતિક્રમણાદિ, ચૈત્યવંદન, ધમ શ્રવણ અને સાધુજનને સંયમમાં ઉપકારક થાય એવી ઉચિત સેવારૂપ ક્રિયાયેાગના ઉપદેશ આપવાની સૂચના પણ કરી છે. ગાથા ૩૧માં જે ભાવનામાર્ગ વિશે કહ્યું છે એમાં આગળ ગાથા ૭૯માં આવતી મૈત્રી આદિ ચાર ભાવનાઓના તેમજ જૈનપર‘પરામાં પ્રસિદ્ધ ખાર ભાવનાઓના સમાવેશ થાય છે. સમભાવ Page #128 -------------------------------------------------------------------------- ________________ માથા ૩૩-૩૪-૩૫ ઉત્પન્ન કરવા માટે ભાવવાની બાર ભાવનાઓનાં નામ આ પ્રમાણે છે: ૧. અનિત્યત્વ, ૨. અશરણત્વ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિત્વ, છ. આસવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતત્વ, ૧૧. લોક, અને ૧૨. બધિદુર્લભત્વ. (વિસ્તાર માટે જુઓ તત્ત્વાર્થસૂત્ર ૯, ૭ ઉપરનું પં. સુખલાલજી કૃત ગુજરાતી વિવેચન પા. ૩૫૩ થી ૩૫૫.) સામાચારીનું વિસ્તારથી કથન गुरुकुलवासो गुरुतंतयाए उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जत्तो तह कालवेक्खाए ॥ ३३ ॥ अणिगृहणा बलम्मी सव्वत्थ पवत्तणं पसंतीए । नियलाभचिंतणं सइ अगुग्गहो मे त्ति गुरुवयणे ॥ ३४ ॥ संवरनिच्छिड्डत्तं सुद्धछाजीवणं२१ सुपरिसुद्धं । विहिसज्झाओ मरणादवेक्खणं जइजणुवएसो ॥ ३५ ॥ અર્થ–ગુરુને અધીન રહી ગુરુકુલમાં વાસ કરે, યથાયોગ્ય વિનય કરે, અને નિયતકાળનું ધ્યાન રાખીને નિવાસસ્થાનની પ્રાર્થના વગેરેમાં પ્રયત્ન કરવા; પિતાની શક્તિ પવ્યા સિવાય બધાં જ કાર્યમાં શાંતપણે પ્રવર્તવું અને ગુરુવચન પાળવામાં મારું શ્રેય જ છે એમ હંમેશાં પિતાના લાભનું ચિંતન કરવું સંવર અર્થાત્ ત્યાગમાં નિર્દોષ પણું, શુદ્ધ ભિક્ષાવૃત્તિથી શુદ્ધ જીવન ગાળવું, શાસ્ત્રવિધિ પ્રમાણે સ્વાધ્યાય કરે અને મૃત્યુ વગેરે સંકટને સામને કરવાની ૨. પ્રતિમાં શુટુચ્છશીવન' પાઠ છે. માત્રામેળની દ્રષ્ટિએ સુખકાજીવન પાઠ રાખે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ યાગાતક તૈયારી – આ બધા ત્યાગી સાધકને ઉપદેશવાના વિષયે છે. (૩૩, ૩૪, ૩૫) સમજૂતી—ગ્રંથકારે ચેાથા અધિકારી સવિરતિના વ્ય લેખે જે નીચેના વિષયેાના ઉપદેશ સૂચવ્યા છે તે યાગ્ય જ છે, કેમકે એ કતવ્યાનું યથાવત્ જાગૃતિપૂર્વક પાલન થાય તેા જ મુનિપણું સુરક્ષિત રહે, અને તેા જ મુનિપણાની ઉત્તરાત્તર વિકસિત ાસ્થતિ સાધી શકાય. એ કવ્યામાં મુખ્ય છે સામાચારી. સામાચારી એટલે રાત-દિવસના સળંગ જીવનક્રમને સ્પર્શીતા વિવેકી સદાચાર, જે શાસ્ત્રમાં સક્ષેપથી દશ પ્રકારે નિરૂપવામાં આવ્યા છે.૨૨ સાધક યતિએ ગુરુને અધીન રહી ગુરુરૂ કુળમાં વસવું અને ગુરુજનના ઉચિત વિનય કરવા એ પણ યતિજન માટે એટલું જ ઉપયેાગી છે, નિયત સમયનું ધ્યાન રાખી પેાતાની વસતિનું પ્રમાન અર્થાત્ નિરીક્ષણ-પ્રતિલેખન કરવું, પેાતાની છતી શક્તિને જરાય ગેાપવ્યા વિના બધાં જ ચિત કવ્યામાં પ્રશાંતપણું પ્રવૃત્તિ કરવી, ગુરુ કાંઈ કહે તે તેા મારા ઉપર તેમના અનુગ્રહ જ છે એવા ભાવથી હમેશાં એમનાં વચના જ ૨૨. સાધુપણાને યાગ્ય એવી જીવનચર્યાં તે સામાચારી. ઉત્તરા ધ્યયનના પ્રથમ અધ્યયનમાં વિનયની જે શિક્ષા વવી છે તેમજ તેના ૨૬મા અધ્યયનમાં જે દૃશ પ્રકારની સામાચારીનું વન છે એ બધું સામાચારીમાં સમાય છે. આવશ્યકનિયુક્તિ ગા. ૩૧૬-૬૬૭ માં એ દૃશવધ સામાચારીના નિર્દેશ છે. તે આ પ્રમાણે— इच्छा मिच्छा तहाकारो आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ॥ उवसंपया य काले सामायारी भवे दसहा । एएसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ॥ આ દૃવિધ સામાચારીનું ર્સ્ફુટતર વ્યાખ્યાન ઉ. યશેાવિજયજીએ સામાચારીપ્રકરણ ’માં કર્યું છે, જે વિશેષાર્થીએ જોવા જેવું છે. 6 Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૩-૩૪-૩૫ માંથી પિતાના લાભની જ વાત તારવવી અને અણગમે ન કેળવ, કઈ પણ શુદ્ધ પ્રવૃત્તિને કલંક લાગવા ન દેવું, ભિક્ષા દ્વારા આજીવિકા કરવી અને તે પણ શાસ્ત્રવિહિત શુદ્ધ ઉચ્છવૃત્તિથી, યથાવિધિ સ્વાધ્યાય એટલે અધ્યાત્મપષક શાસ્ત્રનું પઠન-ચિંતન-મનન કરવું, જેનાથી પ્રાણીમાત્ર ડરે છે એ મૃત્યુના સ્વરૂપને તત્ત્વદૃષ્ટિએ વિચાર કરવો, જેથી નિર્ભયપણું આવે અને પોષાય, ઇત્યાદિ. આ સ્થળે સહેજે જ એક પ્રશ્ન ઉદ્ભવે છે અને તે સામાન્ય રીતે જિજ્ઞાસુને મૂંઝવે તે પણ છે. તે પ્રશ્ન એ છે કે પહેલા અપુનબંધક અધિકારી કરતાં બીજે, ત્રીજો ચડિયાતા અધિકારી ને ચિ અધિકારી ઉત્તરોત્તર વધારે વિકાસઓના સાંપ્રદાયિક શીલ અને આધ્યાત્મિક શુદ્ધિવાળો હેવાને, આચારમાં દેખાતી જયારે તેમને આપવાના ઉપદેશને વિષય ઉત્તસંકુચિતતાને ખુલાસે રોત્તર વધારે સંકુચિત અને સાંપ્રદાયિક દેખાય છે. દા. ત. પરપીડાપરિહાર કે સર્વ ૨૩. ઉછવૃત્તિ એટલે ગૃહસ્થના ખાનપાન પછી તેમાંથી કોઈ શેષ વધવા પામ્યું હોય તેને તેઓ ભાવથી આપવા ઈછે, ને તે લેવું કપ્ય લાગે તે જ લેવું એ. આવી ઉ–છવૃત્તિ જેમ જૈન પરંપરામાં ભિક્ષુઓ માટે ઉપદેશાયેલી છે તેમ મહાભારત (૩૬૩, ૨) ને મનુસ્મૃતિ (૧૦,૧૧૨) જેવા સ્માર્ત ગ્રંથોમાં બ્રાહ્મણ માટે પણ નિરૂપાઈ છે. शिलोच्छमप्याददीत विप्रोजीवन्यतस्ततः । प्रतिग्रहाच्छिल: श्रेयांस्ततोऽप्युञ्छः प्रशस्यते ॥ –મગુરતિ ૧૦, ૧૧૨. ટીકાકાર કુલ્ક ઉછીને અર્થ દર્શાવે છે કે એકએક બીજવાળા ચણુના પોપટા જેવા ધાન્યના કણસલાને વીણવા (ઝુંઝવા) તે-gશૈલાન્યાदिगुडकोच्चयनमुन्छः । Page #131 -------------------------------------------------------------------------- ________________ યાગક્ષત પ્રકારના દેવ, ગુરુ કે અતિથિના આદર અને દીનદયા વગેરે લૌકિક ધર્મ તરીકે ગણાવેલાં (૨૫–૨૬) કતવ્યા જેટલાં વ્યાપક અને સાવજનિક છે, તેટલા પ્રમાણમાં સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સવિરતિના લેાકેાત્તરરૂપે ગણાવેલા ( ગા. ૨૭–૩૫) કર્તવ્યધર્માં નથી વ્યાપક કે નથી સાર્વજનિક. ઊલટું, પાછલા ત્રણ અધિકારીએ માટે ઉપદેશાયેલાં કતવ્યા સાંપ્રદાયિક પ્રણાલિકાનાં હાઈ બહુ તે! માત્ર જૈન સપ્રદાયને સ્પર્શે છે. તે! આ શું અસંગતિ નથી ? ખરી રીતે જેમ જેમ ચિત્તશુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ થાય તેમ તેમ તેનાં કેવ્યાનું ક્ષેત્ર વધારે વિશાળ થવું જોઇએ, જ્યારે અહીં તેમ દેખાતું નથી. ૧૦ પ્રશ્ન ખરેખર મહત્ત્વના છે તેથી તેના ઉત્તર જરા ઊંડાણુથી વિચારીએ. જયારે કાઈ સાધક ચિત્તશુદ્ધિની દિશામાં આગળ વધે છે અને તે, તે ભૂમિકામાં સ્થિર થઈ નવી નવી ડિયાતી ભૂમિકામાં જવા ઇચ્છે છે ત્યારે તે અંતરશુદ્ધિ સાચવવા ને વધારવાની દૃષ્ટિએ કાઈ પણ એક સંપ્રદાયના સદાચારાને અનુસરી તે દ્વારા પેાતાના સુસ ́સ્કારાને પેાધે ને વિકસાવે છે. જ્યારે તે પેાતાને રુચતા કે સહજપ્રાપ્ત સંપ્રદાયના ખાહ્ય આચારને અનુસરે છે ત્યારે તે આચારે કાઈ ખાસ સંપ્રદાય કે પ્રણાલિકાના હાઈ સંકુચિત દેખાય, છતાં તે આચારને અનુસરનાર પેલા સાધકનું ચિત્ત એટલું બધું સાત્ત્વિક અને વિશાળ હેાય છે કે તેને ગમે તે પરપરાના બાહ્ય સદાચાર પ્રત્યે પણ તેટલે જ સમભાવ રહે છે. જે જિજ્ઞાસુ મુખ્યપણે શબ્દગ્રાહી હૈાય તેના કરતાં આવા વિકાસશીલ જિજ્ઞાસુની અંતર્દષ્ટિ જુદી જ બની જાય છે. તે માત્ર શબ્દગ્રાહી ન રહેતાં તાત્પ ને વસ્તુગ્રાહી ખની જાય છે, તેથી ઉપર ઉપરથી દેખાતા સાંપ્રદાયિક પ્રણાલીના આચારે અને વિધિએ તેને મન માત્ર એક પ્રતીક જેવાં બની જાય છે. તે તા તેવા આચારાને આશ્રય લઈ પેાતાનું અતર સ્થિર કર્યે જાય છે Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩-૩૪-૩૫ ૫૧ ને વિકસાવ્યે જાય છે. તે સાંપ્રદાયિક પરિભાષાના કે સાંપ્રદાયિક બાહ્ય આચારના ખેખાથી પર થઈ જાય છે. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ સાધકની રુચિ અને શક્તિને અનુસરી અનેક પ્રકારના આચારે એવા દર્શાવાયા છે કે જેમાંથી કોઈને એક તે કેઈને બીજો વધારે અનુકૂળ પડે. દા. ત. જ્યારે પતંજલિ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન જેવા ક્રિયાયોગને નિર્દેશ કરે છે ત્યારે તે સાંખ્યયોગ સંપ્રદાયની પરિભાષા વાપરી તેને અર્થ સૂચવે છે, પરંતુ એ સાંપ્રદાયિક પરિભાષામાં જ બંધાઈ નથી રહેતા. એ વસ્તુ યોગશાસ્ત્રનું પહેલું ને બીજું પાદ બરાબર સમજીને વાંચનારના ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. પ્રસ્તુત ગ્રંથકાર જૈન પરંપરાના હે ઈ તેમણે જૈન પરિભાષામાં આચારોની યાદી આપી છે, પણ એ તો સાંપ્રદાયિક પરિભાષા માત્ર છે. એ પરિભાષાનું હાર્દ અને એને અર્થ બને આધ્યાત્મિક વિકાસની કક્ષાને સંગત હોય ને તેને પિષક તેમજ આગળ વધારનાર હોય એવાં લેવાના છે. તેથી જ ગ્રંથકારે પોતે યોગબિંદુમાં સમ્યગ્દષ્ટિ અને બોધિસત્વ એ બનેને એક લેખ્યાં છે. બૌદ્ધ પરંપરામાં બોધિસત્વની મનાતી યોગ્યતા એ જ જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવા સમ્યગ્દષ્ટિની યોગ્યતા છે. આ જ યુક્તિ આગળના અધિકારીઓ માટે પણ સમજવી. ખરે દેશવિરતિ ને ખરો સર્વવિરતિ એ કાંઈ જૈન પરંપરાના સ્થળ ખોખામાં કે બીજી કઈ પણ ધર્મપરંપરાના સ્થૂળ ખામાં નથી સમાતો. એ કોઈ એક પરંપરાને સ્થૂળ રીતે અનુસરો હોય તો પણ તે બધી પરંપરા માટે આંતરિક રીતે એકસરખે જ છે, એટલે ગ્રંથકારે બીજાથી ચોથા સુધીના અધિકારીઓને જે જે સદાચાર માટે સૂચના કરી છે તે માત્ર પરિચિત ને સ્થૂળ પ્રણાલિકાને અનુસરીને. મનુસ્મૃતિમાં ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીને પાળવાના જે જે આચાર વર્ણવ્યા છે તે પણ, જો સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિની આંતરિક ગ્યતા Page #133 -------------------------------------------------------------------------- ________________ યેગશતક ઢાય તેા, લેાકાત્તર ધમ તરીકે ખાવા જોઈએ. એ જ ન્યાય કાઇ પણ સંપ્રદ્દાયના આચારા વિશે લાગુ પડે. ગ્રંથકારે યાગબિંદુ અને યાગદષ્ટિસમુચ્ચયની પેઠે પ્રસ્તુત ગ્રંથમાં પણ મુખ્યપણે આંતરિક શુદ્ધિને જ લક્ષમાં રાખી ક્રિયામાનું અને બાહ્ય આચારનું નિરૂપણ કર્યું છે. તેથી જ તેએ જ્યારે સાંપ્રદાયિક પ્રણાલીના આચાર અને વિધિએની વાત કરે છે ત્યારે પણ સ્પષ્ટ સૂચવે છે કે આ ખધા આચારી છેવટે તા ભાવસાર જ છે, એટલે કે બધા જ વિધિ-નિષેધના સાર ચિત્તશુદ્ધિરૂપ ભાવને ઉપજાવવા એ છે. જો એવા ભાવ ન ઊપજે તે એ વિધિ-નિષેધા માત્ર નિષ્પ્રાણ છે. એ જ રીતે ગ્રંથકારે જ્યારે પરિશુદ્ધ આજ્ઞાને આધારે ઉપદેશ કરવાની વાત કહી ત્યારે પણ એમ જ સૂચવ્યું છે કે જે શાસ્ત્ર કે વચન રાગદ્વેષ ને માહને પાષનાર ન હેાય તે જ પરિશુદ્ધ શાસ્ત્રાજ્ઞા કહેવાય અને એવા જ શાસ્ત્રને અનુસરી ગુરુએ કવ્યના ઉપદેશ કરવેા. ગ્રંથકારની આ સૂચનામાં તાત્ત્વિક રીતે ખધાં જ શુદ્ધિપેાષક શાસ્ત્રોને સમાસ થઈ જાય છે, કાઈની અવજ્ઞા કે ઉપેક્ષા થતી નથી. યથાયેાગ્ય ઉપદેશ પણ અધકે ખની શકે उवएसो विसयम्मी विसए वि अणीइसो अणुवएसो । बंधनिमित्तं नियमा जहोइओ पुण भवे जोगो ॥ ३६ ॥ અથ—અધિકારીને યાગ્ય વિષયમાં ઉપદેશ આપ્યા હાય, પણ તે જ વિષયમાં પ્રતિકૂળ કે ખાધક હાય એવી નિષિદ્ધ આખતાના ઉપદેશ કરવામાં ન આવે તો તેવા – ઉપર કહેલા ચાગ પણ અવશ્ય બંધનું નિમિત્તે અને, (૩૬) સમજૂતી—ગાથા ૨૪ થી ૩૫ સુધીમાં અધિકારીની યાગ્યતા પ્રમાણે તે તે વિષયમાં ગુરુએ આપવાના ઉપદેશની કાંઇક વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેના ઉપસંહારમાં ઉપદેશ પણુ કેવી Page #134 -------------------------------------------------------------------------- ________________ રીતે હાનિકારક નીવડે છે તે દર્શાવતાં ગ્રંથકાર સ્પષ્ટ કરે છે કે તે તે આધકારીને તે તે વિષયને ઉપદેશ આપ એ તો આવ શ્યક છે જ, છતાં તે તે અધિકારીને તેના વિષયમાં પણ જે નિષિદ્ધ હોય તે સ્પષ્ટ ઉપદેશવું જોઈએ. જો નિષિદ્ધ વસ્તુને બેકાળજી કે ઉદાસીનતાને લઈ ઉપદેશ કરવામાં ન આવે તો અધિકૃત વિષયમાં કરાયેલો ઉપદેશ પણ બંધનું કારણ બને છે, કેમકે નિષિદ્ધ બાબતોને ખ્યાલ ન આવવાથી સાધક કટોકટીને પ્રસંગે મૂંઝવણમાં મુકાય છે ને આડે રસ્તે પણ કંટાય છે, જેથી માર્ગદર્શક ગુરુનું ધાર્યું સિદ્ધ થતું નથી. માટે જ ગ્રંથકાર કહે છે કે કર્તવ્યના ઉપદેશની પેઠે અકર્તવ્યને પણ ઉપદેશ કરવો જરૂરી છે કે અમુક અમુક બાબત તો પરિહરવી જ જોઈએ. અપાત્રને વેગ આપવાથી થતાં અનિષ્ટ गुरुणो अजोगिजोगो अञ्चंतविवागदारुणो नेओ । जोगिगुणहीलणा-नट्ठनासणा-धम्मलाघवओ ॥ ३७॥ અર્થ-ઉપદેશક ગુરુ અપાત્ર કે અગ્યને વેગ આપે તે તે અત્યંત કટુક ફળ આપનારે સમજ, કારણ કે એમાં ગીઓના ગુણની અવહેલના સંભવે છે, પોતે નષ્ટ થઈ બીજાને નષ્ટ કરવાનો સંભવ છે તેમજ ધર્મની હીણપત પણ સંભવે છે. (૩૭) સમજૂતીપાછલી ગાથામાં યોગાધિકારી હોય એવાને પણ એને અધિકાર જોઈ અધિકારાનુરૂપ વિધિ-નિષેધને ઉપદેશ આપવાની વાત કહેવામાં આવી છે, જ્યારે પ્રસ્તુત ગાથામાં યોગમાગને કેઈપણ પ્રકારને અધિકાર ન ધરાવનાર એવા અપાત્રને ગુરૂએ યાગ ન જ આપ એ વાત એનાં અનિષ્ટ પરિણામો દર્શાવી કહેવામાં આવી છે. ગ્રંથકાર કહે છે કે જો સર્વથા અપાત્રને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યાગશતક ગુરુ યાગ શીખવે કે એના સંગમાં આવે તેા એનું પરિણામ અતિ વિર્સ – કુટુ આવે છે. એક ખાજુથી કુપાત્ર શિષ્ય યેાગીએના ગુણની કદર ન હેાવાથી તેને વગેાવે અને ખીજી ખાજુથી પેાતે તેા નષ્ટ થાય પણ ખીજા ઘણાને ભ્રમણામાં નાખી નષ્ટ કરે, એટલું જ નહિ, પણ સામાન્ય જનતામાં સાચા ધર્મનું ગૌરવ થવાને બદલે લાઘવ થાય. પરિપક્વ ભૂમિથી ઉપરની ભૂમિકામાં પ્રવતનાર માટે સાધારણ નિયમા एयमि परिणयम्मी पवत्तमाणस्स अहियठाणेसु । एस विही अइनिउणं पायं साहारणो नेओ ॥ ३८ ॥ निययसहावालोयण - जणवायावगम-जोगसुद्धेहिं । उचियत्तं नाऊणं निमित्तओ सय पयट्टेज्जा ॥ ३९ ॥ અથ—આ ખાખત જીવનમાં પરિપકવ થયા બાદ ઉપરના ચડિયાતા ગુણસ્થાનની ભૂમિકામાં પ્રવતનાર સૌને માટે સૂક્ષ્મ બુદ્ધિથી કહેલા આગળના નિયમા પ્રાયઃ સાધારણ સમજવા. (૩૮) પોતાના સ્વભાવના અવલેાકનથી, લેાકવાયકાના જ્ઞાનથી અને શુદ્ધ ચેાગના વ્યાપારથી પ્રવૃત્તિનું ઔચિત્ય જાણીને શકુનાદિ નિમિત્તથી તેમાં સદા પ્રવૃત્ત થવું. (૩૯) સમજૂતી—અધિકારાનુરૂપ મળેલા ઉપદેશ જીવનમાં ઊતરે મૈં એકરસ થાય ત્યારબાદ ઉપરની ભૂમિકાએ ચડવું હાય તેા તે માટે પ્રવૃત્ત થયા પહેલાં દરેક અધિકારીએ પેાતે સાધેલી ભૂમિકાની સ્થિરતાની ખાતરી કરવા શું શું તપાસવું જોઈ એ અને શું શું Page #136 -------------------------------------------------------------------------- ________________ માથા ૩૮-૩૯ કરવું જોઈએ એ દર્શાવવા ગ્રંથકાર એક સાટીરૂપે કેટલાક સ સાધારણ નિયમે ગાથા ૩૮-૩૯માં વર્ણવે છે, જેનું સાધકે સૂક્ષ્મ દૃષ્ટિથી અનુકરણ કરવું આવશ્યક છે. એવા નિયમે અત્રે મુખ્યપણે ચાર છે : જેમ કે, (૧) સાધકે પેાતાના સ્વભાવનું પ્રત્યવલેાકન કરવું. જેથી ખરાખર સમજાય કે પેાતે પ્રાપ્ત કરેલી ભૂમિકામાં કેટલે અંશે સ્થિર છે યા કેટલી કચાશ છે. વળી એ પણ સમજાય કે ઉપરની ભૂમિકા માટેની પેાતાનામાં લગની કેવી છે. જેમ વિજયકાંક્ષી નવા પ્રદેશ ઉપર આક્રમણ કર્યાં પહેલાં વિજિત પ્રદેશની સ્થિરતા તપાસીને જ આગળ પગલું ભરે તેા તે સફળ થાય તેમ સાધકની બાબતમાં પણ છે. આ મુદ્દા વ્યાસે૪ પશુ પેાતાના ભાષ્યમાં શબ્દાન્તરથી સ્પષ્ટ કર્યાં છે. (૨) જેમ સાધક અંતર્નિરીક્ષણથી પેાતાનું ચિત્ત તપાસે તેમ તેણે પેાતાના વિશે આસપાસના લેાકેામાં જે વાયકા ચાલતી હૈાય તેથી પણ માહિતગાર રહેવું. ઘણી વાર પાતાના વિશે ઢાકામાં થતી ચર્ચાએ પણ પેાતાની ભૂલ સમજવામાં ને પેાતાની સ્થિતિ વિશે ચોકસાઈ કરવામાં મદદગાર નીવડે છે. (૩) અન્તમુ ખ નરીક્ષણ અને બહિર્મુખ પરિચય કરવા ઉપરાંત સાધકે એ પણ જોવું જોઈએ કે પેાતાની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સહજભાવે શુદ્ધ થતી જાય છે કે નહિ અને તે કેટલા પ્રમાણમાં શુદ્ધ થઈ છે. (૪) ઉપર સૂચિત પ્રવૃત્તિની શુદ્ધિને ૨૪. યોગસૂત્ર ૩, ૬. ભાષ્ય-તય સંયમક્ષ્ય ગિતમૂમે†ડમન્તરા મૂમિस्तत्र विनियोगः, न हि अजिताघर भूमिरनन्तरभूमिं विलङ्घ्य प्रान्तभूमिषु સંયમં જમતે । આમાં ભૂમિકાક્રમથી સત્યમ સાધવાની વાત કહી છે. જ્યારે અધર – પૂર્વી ભૂમિને! જય સિદ્ધ થાય ત્યારે જ તે યાગીએ ઉત્તર ભૂમિકામાં પ્રવેશ કરવા. તે ભૂમિકાનેા જય થાય ત્યારે જ તેથી ચડતી ભૂમિકામાં પ્રવેશ કરવા; અને સૌથી ચરમભૂમિકામાં તેા અંતે જ સયમના અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિને પ્રયાગ કરવા ૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ક યાગક્ષતક - થાય પણે પારખવાના કેટલાંક ખાદ્ય નિમિત્તો—લિંગા પણ છે, જે દ્વારા સાધક પેાતાની પ્રવૃત્તિ – શુદ્ધિના કયાસ કાઢી શકે. ગ્રંથકાર તેવાં નિમિત્તોને નામનિર્દેશથી નથી ગણાવતા, પણ માત્ર નિમિત્તમથી સૂચવે છે. એમના અન્ય ગ્રન્થેાનાર૫ પરિશીલન દ્વારા અને કાંઈક અંશે ચાલી આવતી પરપરા દ્વારા આપણે એવાં નિમિત્તો કયાં કયાં મનાય છે તે જાણી શકીએ છીએ. સામાન્ય રીતે એમ મનાય છે કે અનેક પ્રકારે મનાતા જીભ શકુન દ્વારા, ઇષ્ટ સ્વરનાડી દ્વારા, શુભ અંગસ્ફુરણુ દ્વારા અને ઉદાત્ત દેખાતાં સ્વપ્ના દ્વારા વિચારક એ સમજી શકે કે પેાતાની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટા કઈ કાર્ટિની છે. જો તે શુદ્ધ હૈાય તેા નિમિત્તો સારાં ઊપજે છે અને અશુદ્ધ હૈાય તે અશુભ નિમિત્તો ઉપસ્થિત થાય છે. ઉક્ત ચાર નિયમેાની કસાટી દ્વારા સાધક પેાતાની યાગ્યતા સમજીને આગળની પ્રવૃત્તિ ચાલુ રાખે, એટલે કે જો એને એ સાટી દ્વારા પેાતે પ્રાપ્ત કરેલી ભૂમિકા સ્થિર લાગે, ઉપરની ભૂમિકામાં ચડવા માટેના આવશ્યક તલસાટ પણ પેાતામાં અનુસવાય તા એણે એમ સમજવું કે હવે તે આગળ વધવા માટે જે પ્રવૃત્તિ કરવા ધારે છે તે ઉચિત છે. ચાસિદ્ધિ અને સાધુસિદ્ધિ गमणाइएहिं कार्य निरवज्जेहिं वयं च भणिएहिं । सुहचिंतणेहिं य मणं सोहेज्जा जोगसिद्धि त्ति ॥ ४० ॥ सुहसंठाणा अन्ने कार्यं वायं च सुहसरेणं तु । सुहसुविणेहिं च मणं जाणेज्जा साहुसिद्धित्ति ॥ ४१ ॥ અ—દોષરહિત ગમન આદિ ક્રિયા વડે શરીરને, ૨૫. જીએ યાગબિન્દુ સ્લૅક ૩૫૩ થી. Page #138 -------------------------------------------------------------------------- ________________ સાણા ૪૨ ૪૩ B નિવદ્ય વચનાથી વાણીને અને શુભ ચિંતનથી મનને શુદ્ધ કરવાં એ ચેાગસિદ્ધિ છે. (૪૦) ખીજા કેટલાક એમ માને છે કે શુભ આકાર વગેરેથી શરીરને, મધુર સ્વરથી વાણીને ને શુભ સ્વપ્નથી મનને સાધુસિદ્ધિરૂપે સમજવાં. (૪૧), સમજૂતી—ગ્રંથકાર પ્રસ્તુત બે ગાથામાં અનુક્રમે દર્શાવે છે કે મન, વચન અને કાયાને કઈ રીતે શુદ્ધ કરવાં તેમજ એની સિદ્ધિ કઈ રીતે સમજવી. સાધક નિર્દોષ ગમન-આગમન, ખાનપાન આદિ દ્વારા શરીરને શુદ્ધ રાખે, નિષ્પાપ ભાષા દ્વારા વચનની શુદ્ધિ કેળવે અને શુભ ચિતન દ્વારા મનને શુદ્ધ કરે. આ ત્રિવિધ શુદ્ધીકરણ એ જ યાગસિદ્ધિ છે. અન્ય આચાય ના મન્તવ્યના નિર્દેશ કરતાં ગ્રંથકાર ક છે કે શુભસ સ્થાન એટલે કે સુંદર આકાર યા રચના દ્વારા શરીરની, શુભ્ર સ્વર દ્વારા વચનની અને શુભ સ્વપ્ન દ્વારા મનની શુભ સિદ્ધિ અથવા ઉત્તમ સિદ્ધિ છે એમ સાધક સમજે, ઉપરની ભૂમિકામાં પ્રવેશવા માટે જરૂરી એવી વિધિનું વર્ણન ૨૬ एत्थ उवाओ य इमो सुहदव्वाइसमवायमासज्ज । आसज्जइ " गुणठाणं सुगुरुसमीवम्मि विहिणा उ ॥ ४२ ॥ वंदणमा उ विही निमित्तसुद्धीपहाणमो नेओ ॥ सम्मं अवेक्खियव्वो एसा इहरा विही न भवे ॥ ४३ ॥ ૨૬. પ્રતિમાં ‘...' એવું વ’ચાય છે. એ પહેલાનાં અક્ષરા નથી. અર્થદૃષ્ટિએ ‘ આક્ષÄરૂ' શબ્દ રાખ્યા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચાતક ' અર્થ—અહીં આ ઉપાય શુભ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના સમૂહને અવલંબીને અને સદ્ગુરુ સમીપ વિધિપૂર્વક લેવામાં આવ્યું હોય તે જ તે ગુણસ્થાન પ્રાપ્ત કરાવે છે. (૪૨) વંદન આદિની વિધિમાં નિમિત્તની શુદ્ધિ પ્રધાન છે, માટે એનું સમ્યક પ્રકારે ચિંતન કરવું. અન્યથા એ વિધિ શુદ્ધ ન બને. (૪૩) સમજૂતી–પ્રાપ્ત કરેલા ગુણસ્થાન – ભૂમિકાથી ઉપરના ગુણસ્થાનમાં પ્રવેશ કરવા જેટલી લાયકાત અને તત્પરતા દેખાયા પછી સાધકે તે તે ઉપરની ભૂમિકા ગ્રહણ કરવી. પણ અત્રે ગ્રંથકાર કહે છે કે તે નવી ભૂમિકા વિધિપૂર્વક સ્વીકાર્યા પછી જ તેને સ્થિર કરવી અને એમાં અરતિ ઊપજે કે મન ન ઍટે તો તે અરતિ નિવારવા પણ યત્ન કરો. આ બધું નવી – ચાડયાતી ભૂમિકા સ્વીકારવાના ઉપાય તરીકે ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રસ્તુત કર-૪૩મી ગાથામાં ભૂમિકા સ્વીકારવા વખતની આવશ્યક વિધિનું વર્ણન છે. જ્યારે પણ નવું ગુણસ્થાન ગ્રહણ કરવું હોય ત્યારે તે આધ્યાત્મિક ગુરુની પાસે, તેની સાક્ષીએ અને તે પણ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ગ્રહણ કરવું. વિધિમાં ગુરુ તેમજ વડીલને વંદન – નમસ્કાર કરવા આદિને સમાસ થાય છે. શકુન, સ્વરનાડી, અંગફુરણ જેવાં નિમિત્તોની તેમજ દિવસ, નક્ષત્ર આદિ નિમિત્તની શુદ્ધિ એ પણ મુખ્યપણે યથાવત તપાસવી. એવી નિમિત્તશુદ્ધિ સિવાય ઉક્તવિધિ અવિધિ જ બને. આ સ્થળે ગ્રંથકારે વંદન, નમસ્કાર જેવા આંતરિક ભાવગુણની પેઠે બાહ્ય નિમિત્તશુદ્ધિ તપાસવાની જે વાત કહી છે તે ઉપાદાન અને નિમિત્ત બનેને વિધિમાં સમાવેશ સૂચવે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ માથા ૪૪-૪૫ સ્થિરીકરણ સાધવાના ઉપાયા उडूं अहियगुणेहिं तुल्लगुणेहिं च निश्चसंवासो । तग्गुणठाणोच्चि किरियपालणा सइसमाउत्ता ॥ ४४॥ उत्तरगुणबहुमाणो सम्मं भवरूवचिन्तणं चित्तं । अरई य अहिगयगुणा तहा तहा जत्तकरणं तु ॥ ४५॥ ૧૯ અથ—ત્યારપછી પેાતાના કરતાં વધારે ગુણવાળા તેમજ સમાન ગુણવાળા સાથે સદા સહવાસ કરવા અને પોતાના ગુણસ્થાનને ઉચિત એવી ક્રિયાનું પાલન સ્મૃતિસંપન્ન થઈ કરવું. (૪૪) ઉત્તર ગુણ્ણાનું બહુમાન કરવું, સંસારના સ્વરૂપનું સમ્યક્ રીતે અનેક પ્રકારે ચિંતન કરવું અને પ્રાપ્ત ગુણામાં અરુચિ-અરતિ થાય તે તેને નિવારવા તથા પ્રકારે પ્રયત્ન કરવા. (૪૫) સમજૂતી—નવા ગુણુસ્થાનમાં પ્રવેશ્યા બાદ તેને સ્થિર રાખવા તેમજ તેમાં શુદ્ધિ આણુવા સાધકે કઈ કઈ રીતે વર્તવું એની સામાન્ય સૂચના પ્રસ્તુત બે ગાથામાં છે. પેાતે જે ભૂમિકા પ્રાપ્ત કરી હેાય તેથી ચડિયાતી ભૂમિકાવાળા અને સમાન ભૂમિકાવાળા સાથે સદા વાસ કરવા અને જે ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તેને સંગત હૈાય એવી જ જીવનચર્યાં સ્મૃતિસ`પન્ન થઈ હંમેશાં આચરવી. જે જે સદ્ગુણા પાતે સ્વીકારેલા મૂળ નિયમેાને૨૭ ઉપકારક ૨૭. મૂળ અને ઉત્તરગુણ : અહિંસા-સત્યાદિ પાંચ અણુવ્રતા એ ગૃહસ્થનાં મૂળ ત્રતા છે, જ્યારે ત્યાગીનાં મૂળ ત્રતા એ જ પાંચ મહા Page #141 -------------------------------------------------------------------------- ________________ ચાગશક હોય તેવા ઉત્તર – શ્રેષ્ઠ ગુણો પ્રત્યે આદર ધરાવ, તેમજ સંસારનું યથાવત્ અનેક રીતે ચિંતન કર્યા કરવું. એટલું જ નહિ, પણ કયારેક પ્રાપ્ત કરેલા ગુણોમાં અરતિ, કંટાળો કે ખેદ ઊપજે તે તેને નિવારવા ઘટત પ્રયત્ન કર. અરતિ નિવારવાના ઉપાયો अकुसलकम्मोदयपुव्वरूवमेसा जओ समक्खाया। सो पुण उवायसझो पाएण भयाइसु पसिद्धो ॥ ४६॥ ત્ર છે. આવાં અણુવ્રત અને મહાવતે મૂળ ગુણ કહેવાય છે. તેનું કારણ એ છે કે જીવનની શુદ્ધિ અને વિકાસમાં એ ગુણે પાયારૂપ છે. અણુવ્રતને પાળવામાં ઉપકારક થાય એવાં અન્ય સાત વ્રત જન પરંપરામાં જાણતાં છે. ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત એ સાત ગૃહસ્થના ઉત્તરગુણ છે. (ગુણવ્રત તેમજ શિક્ષાવ્રત માટે જુઓ તત્વાર્થ ૭, ૧૧ અને તેનું વિવેચન) એ જ રીતે પાંચ મહાવ્રત આદિ ચરણસિત્તરિના મૂળ ગુણને સાચવવા ને પોષવામાં સહાયક થનાર કરણસિત્તરિ રૂપે ગણવેલા સિત્તેર નિયમો ત્યાગીના ઉત્તરગુણ કહેવાય છે. वय ५ समणधम्भ १० संजम १७ वेयावच्चं १० च बंभगुत्तीओ ९। नाणाइतियं ३ तव १२ कोहनिम्गहाई ४ चरणमेयं ॥ १ ॥ पिंडविसोही ४ समिई ५ भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५। पडिलेहण २५ गुत्तीओ ३ अभिागहा ४ चेव करणं तु ॥ २ ॥ (ઘનિર્યુક્તિ ભાગ્ય પા. ૫-૬.) પાંચ વ્રત, દશ શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશ પ્રકારે વૈયાવૃ, નવ બ્રહ્મગુપ્તિ, જ્ઞાન આદિ ત્રણ, બાર પ્રકારે તપ અને ચાર પ્રકારે ક્રોધ આદિ નિગ્રહ – આ સર્વે ચરણસિત્તરિ (સિત્તર મૂળ-ગુણો) કહેવાય છે. (૧) ચાર પ્રકારે પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ પ્રકારે ઇન્દ્રિયનિરોધ, પચીસ પ્રકારે પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને ચાર પ્રકારે અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ – આ સર્વે કરણસિત્તરિ (સિર ઉત્તરગુણ) કહેવાય છે. (૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ યા ૪૬ = ૫૦ सरणं भए उवाओ रोगे किरिया क्सिम्मि मतोति । एए वि पावकम्माबक्कमभेया उ तत्तेण ॥ ४७ ॥ $t सरणं गुरू उ एत्थं किरिया उ तओ त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ मोहविसविणासणो पयरो ॥ ४८ ॥ एएस जत्तकरणा तस्सोवक्कमणभावओ पायं । नो होइ पञ्चवाओ अवि य गुणो एस परमत्थो ॥ ४९ ॥ चउसरणगमण-दुक्कड गरिहा सुकयाणुमोयणा चेव । एस गणो अणवरयं कायव्वो कुसलहेउ त्ति ॥ ५० ॥ અ—કારણ કે, અરતિ એ ભયાદિરૂપ અકુશલ – અશુભકહૃદયનું કારણ (પૂર્વરૂપ) છે એમ કહ્યું છે. અને સાધારણ રીતે આવા અકુશલ કર્મોદયનું નિવારણ પણ ઉપાયથી સાધ્ય છે. આ ઉપાચા ભય, રાગ આદિમાં જાણીતા છે. જેમ કે – (૪૬) ભયમાં શરણ, રાગમાં ક્રિયા ને વિષમાં મંત્ર ઉપાય છે. આ બધા પાપકને નિવારવાના તાત્ત્વિક પ્રકારો પણ છે. (૪૭) અહી ગુરુ એ શરણ છે, તપ કરવું એ કમરામ મટાડવાની ક્રિયા છે અને સ્વાધ્યાય એ માહરૂપ વિષને નાશ કરનાર શ્રેષ્ઠ મંત્ર છે. (૪૮) આ ઉપાયામાં પ્રયત્ન કરવાથી અને પાપકર્મનું મળ ઘટવાથી માટે ભાગે તેમાં કાઈ પ્રત્યવાય-વિક્ષેપ આવતા નથી. વધારામાં એ પ્રયત્ન પારમાર્થિક રીતે લાલરૂપ પણ છે. (૪૯) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગશતક ચાર શરણ સ્વીકારવાં, કુકૃત્યની નિન્દા કરવી અને સત્કર્મની અનુમોદના કરવી – આ કર્તવ્યસમુદાય, શ્રેયનું કારણ સમજીને સતત આચર. (૫૦) સમજૂતી–અરતિ નિવારવા જે ઘટત પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા કરવા માટે ગ્રંથકાર અરતિ અને તેનાં પરિણામોને આધ્યામિક કાર્યકારણભાવ સૂચવી એ અરતિજન્ય પરિણામે નિવારવાના કેટલાક આધ્યાત્મિક ઉપાયો દર્શાવે છે. જ્યારે પણ અકુશળ કર્મ યા અશુભ સંસ્કારને ઉદય થવાને હોય ત્યારે એના પૂર્વચિહ્ન યા પૂર્વલક્ષણ રૂપે અરતિ કે બેચેની અનુભવાય છે. જ્યારે એવી બેચેની પ્રાપ્ત સદ્દગુણ વિશે થાય ત્યારે તે ખાતરીથી સમજવું કે કોઈ પૂર્વકૃત પાપકર્મને ઉદય આવવાને છે. આ રીતે અરતિ અને અશુભકર્મોદય એ બન્નેને આંતરિક સંબંધ છે. એટલે એમ કહી શકાય કે અરતિ એ ભાવી પાપકર્મના ઉદયને રોકવા માટે કાંઈક ઉપાય લેવાની આગાહીરૂપ છે. હવે આવા અશુભકર્મોદયને નિવારવાના ઉપાયો પણ ગ્રંથકારે સૂચવ્યા છે, જેમકે, બાહ્ય ભયની પેઠે આંતર ભય ઉપસ્થિત થાય ત્યારે શરણ અર્થાત્ સદ્દગુરુનું શરણ લેવું, શારીરિક રંગની જેમ બાધક કમની પીડા આવે ત્યારે ઉપચાર અર્થાત્ કોઈને કોઈ જાતના તપનું અનુષ્ઠાન કરવું, ઝેરી જંતુના ઝેરની પેઠે જ્યારે મોહનું ઝેર વ્યાપે ત્યારે ઉત્તમ ગ્રંથના સ્વાધ્યાયરૂપ મંત્રને આશ્રય લે.૨૮ આ પ્રમાણે તે તે ઉપાયને આશ્રય લેવાથી પાપકર્મને ભાવી ઉદય અટકાવી શકાય છે અને તેનું બળ મોટે ભાગે ઘટાડી શકાય ૨૮. આ જ વસ્તુ યોગસૂત્ર (૨. ૧) માં નિર્દેશ છે–સરવાળાप्रणिधानानि क्रियायोगः । Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬૩ માથા ૫૧ છે, જેથી યાગમાના વિકાસમાં કાઈ પ્રત્યવાય કે વિન્ન ન આવે. એટલું જ નહિ, પણ કેટલીક વાર તેવા ઉપાયા પાતે જ એક વાસ્તવિક ગુણુરૂપ ખની રહે છે.૨૯ ઉપાયના અવલમ્બન વિશે ગ્રંથકારે પાતે ઉપર જે કાંઇ કહ્યું તેના સમનમાં તેમણે એક પ્રાચીન ‘ચઉસરણપયન્ના’ ગ્રંથમાંથી ગાથા પશુ ઉદ્ધૃત કરી છે. તેના સાર એ છે કે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચાર શરણા સ્વીકારવાં, જે જે અપકૃત્ય હોય તેની ગાઁ-નિંદા કરવી અર્થાત્ તેના પ્રત્યે અણગમા કેળવવા અને સત્કૃત્યની અનુમેર્દિના કરવી. આટલી ખાખતેા કુશલનું કારણ છે એમ સમજી એમાં સતત પ્રયત્નશીલ રહેવું. નશિખાઉ ઉમેદવારની પ્રધાન વનચર્યાં ३० चरमाणपवत्ताणं जोगीणं जोगसाहणोवाओ । एसो पहाणतरओ नवरपवत्तस्स विन्नेओ ॥ ५१ ॥ ૨૯. એ જ વસ્તુ કાંઈક શબ્દાન્તરથી અને કાંઈક પ્રકારાન્તરથી યાગસૂત્ર (૧, ૨૭ થી ૩૨) માં દર્શાવવામાં આવી છે. એનેા સાર એ છે કે ચિત્તમાં વિક્ષેપ કરે તેવા અંતરાયાના સહચારી ખીન્ન દોષાનું નિવારણ ઇષ્ટમ ́ત્રના જપથી થાય છે. તેથી મ`ત્રાના ચિ'તનાત્મક જપ કરવેા અને સાથે સાથે ચિત્તવિક્ષેપેા નિવારવા કોઈ એક જ તત્ત્વમાં ચિત્તને સ્થિર રાખવાના અભ્યાસ પણ કરવેશ. તે સૂત્ર આ પ્રમાણે છેઃ— (૧) ય વાચ: પ્રાત: ( ૧. ૨૭) । (૨) તરસન્થેમાવનમ્ ( ૧. ૨૮ )। (૩) તત: પ્રત્યદ્વૈતનાધિનમોઽવ્યન્તરાયામાર્થી ( ૧, ૨૯ ) | (४) व्याधिस्त्यानसंशयप्रमादालस्या विरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थिતત્વાનિ ચિત્તવિક્ષેપાસ્તેઽન્તરાયા: ( ૧. ૩૦ ) | (૫) દુ:સૌર્મનથાमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहभुवः (૧. ૩૧) | (૬) તન્નતિવૈષાર્થમેદ તયાભ્યાસઃ (૧. ૩૨) | ૩૦. મૂળ પ્રતિમાં ‘ ઘરમાળ ’પાઠ વચાય છે, પણ એવું રૂપ સંસ્કૃત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪ ચાયતક भावण- सुयपाढो तित्थ सवणमसयं तयत्थजाणम्मि । तत्तो य आयपेद्दणमइनिउणं दोसवेक्खाए ॥ ५२ ॥ અથચરમાવત માં પ્રવનાર યાગીઓ માટે ઉપર કહેલ માખતા યેાગસાધનના ઉપાય છે, પણ એ દિશામાં માત્ર પ્રવૃત્ત થયેલ માટે તે નીચે બતાવેલ માખતા પ્રધાન ઉપાય તરીકે સમજવી. (૫૧) ભાવના–વિચારણા, શાસ્ત્રના પાઠ, તીર્થં સેવન અને વારંવાર શાસ્રશ્રવણ; તેના અર્થનું જ્ઞાન થયા બાદ તેની મદદથી દોષનરીક્ષણ દ્વારા અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી આત્માનું અવલેાકન કરવું. (પર) સમજૂતી—યેાગાધિકારીના સામાન્ય રીતે અપુનબંધક આદિ ચાર પ્રકારે। અગાઉ ( ગાથા ૧૩, ૧૪, ૧૫ માં) વર્ણવ્યા છે. તેને અનુસરી ગ્રંથકાર પ્રસ્તુત બે ગાથામાં યાગસાધનાના ઉપાયાનું પૃથક્કરણ કરતાં સૂચવે છે કે પાછળ ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં યેાગસાધનાના બાહ્ય કે આન્તર ઉપાયરૂપ જે જે કહેવામાં આવ્યું છે તે પ્રધાનપણે ચરમપ્રવ્રુત્ત એવા યાગીઓને લાગુ પડે છે અને જે નવરપ્રવ્રુત્ત યેાગી હૈાય તેને લક્ષી ગાથા ખાવનમાં યાગસાધનાના ઉપાય. પ્રધાનપણે સમજવા. ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં યાગસાધનાના જે ઉપાયેા નિરૂપાયા છે, તે કરતાં ગાથા પર માં નિરૂપાયેલ ઉપાયેા સ્થળ કાટિના, કે પ્રાકૃતમાં સંભવતું નથી. અમે એના સ્થાનમાં વરમાળ' પાઠ કલ્પી ‘પ્રવૃત્ત' પટ્ટના વિશેષણ તરીકે અ કર્યાં છે. ‘મળ’ની પેઠે ‘તરમાળ’, ધરમાળ' અને ‘સરમાળ' એવા પણ પા। કલ્પી શકાય, એનેા અર્થ અનુક્રમે ‘વરમાળ’, ‘પ્રિયમાળ’કે મન’એવા કરીએ તેાય ફલિતા ચરમાવત સ્થિત જેવા જ થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ માથા પર કાંઈક ઉપરચોટિયા યા કાંઈક બહિર્લક્ષી ભાસે છે. તે ઉપરથી તે તે ઉપાયના અધિકારીઓની કક્ષાને તોલ બાંધીએ તે જ ચરમપ્રવૃત્ત અને નવરપ્રવૃત્ત એ બે શબ્દનો અર્થ કરવાનું સહેલું પડે. સૂક્ષ્મ કોટિના અને અન્તર્લક્ષી ઉપાયોના અધિકારી યોગીઓ ઉચ્ચ કક્ષાના હોય તે સ્વાભાવિક છે. તેથી ચરમપ્રવૃત્તયેગી એટલે સૂક્ષ્મ કોટિના અને ઊર્ધ્વગામી યોગીઓ એ અર્થ સહેજે ફલિત થાય છે, પણ એવા ઊર્ધ્વગામીઓ અત્રે કયા સમજવા એ પ્રશ્ન તો રહે જ છે. જો કે ગાથામાં એને ખુલાસે નથી તો પણ યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પંચાશક આદિ તથા પાતંજલ યોગસૂત્ર જેવા ગ્રંથોના સંદર્ભને આધારે વિચાર કરતાં એમ લાગે છે કે ચરમપ્રવૃત્તયોગી શબ્દથી અપુનર્બલ્પક સિવાયના ત્રણે યોગાધિકારીઓ સમજવા, તેમાંય વિશેષે કરી દેશવિરતિ અને સર્વ વિરતિ. એ બન્નેમાં પણ વિશેષરૂપે સર્વવિરતિને લઈએ તો ચરમ વિશેષણ વધારે સાર્થક બને છે. યોગબિંદુ (ક ૩૮૦ થી ૪૦૪)માં અધ્યાત્મયોગની શરૂઆત દેશવિરતિથી દર્શાવાઈ છે. એ જ અધ્યાત્મનિરૂપણમાં અહીં ગાથા ૩૯ થી વર્ણવાયેલો વિષયકમ આવે છે. યોગદષ્ટિસમુચ્ચય (લે. ૨૧૨)માં કુલચક અને પ્રવૃત્તચક એવા બે અધિકારી – યોગીઓ પૈકી પ્રવૃત્તચક યોગીનાં લક્ષણમાં જે “પ્રવૃત્તચક પદ છે તે પણ આ સ્થળે ચરમપ્રવૃત્ત-ગીનો અર્થ કરવામાં કાંઈક સૂચક છે. પાતંજલ યોગસૂત્ર(૧,૨૮-૨૯)ના વિજ્ઞાનભિક્ષુકૃત વાર્તિકમાં અનેક પ્રકારના યોગીઓ દર્શાવતાં ઉત્તમ કોટિના થેગી માટે ચરમ વિશેષણ વાપરેલું છે. ચરમયથાપ્રવૃત્તકરણ, ચરમાવર્ત, ચરમદેહ ઇત્યાદિ પ્રયોગમાં આવતું “ચરમપદ તે તે વસ્તુના વર્ગમાં આવતું અંતિમ દરજ્જો સૂચવે છે. તેથી આ સ્થળે ચરમપ્રવૃત્તની એટલે વિરતિવાળો કે સર્વવિરતિવાળા ગી એ અર્થ કરીએ તો તે સુક્ષ્મ કોટિના અને અન્તર્લક્ષી ઉપાયના સંદર્ભમાં બંધબેસતું લાગે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ યાત્રશતક હવે પ્રશ્ન રહે છે ‘ નવરપ્રવ્રુત્ત શબ્દના અર્થના. નવરના અથ ‘કેવળ’૩૧ કે ‘અનન્તર’ એવા છે. તેથી નવરપ્રવ્રુત્તના કેવળ પ્રવ્રુત્ત કે અનન્તર પ્રવૃત્ત એવા અ થાય. એનું તાત્પ તા એટલું જ છે કે જે હજી યાગમાગ માં નવા જ દાખલ થયા હાય અગર શિખાઉ હૈાય. આવા નવશિખાઉ ઉમેદવાર યાગીને અવલ બવાના માર્ગ પ્રધાનપણે સ્થૂળ જ હાવાના. તેથી ગ્રંથકાર પ્રથમ એવા સ્થૂળમા દર્શાવતાં તેણે શું શું કરવું એની કાંઈક યાદી આપે છે. તે કહે છે કે યાગ ભણી પ્રવ્રુત્ત નવશિખાઉએ ભાવનાએ ભાવવી; એટલે કે સદ્દવિચાર સેવવા, શ્રુત કે શાસ્ત્રના પાઠ કરવો, પવિત્ર ગણાતાં તી સ્થાનાનું સેવન કરવું, યેાગ્ય ગુરુ પાસે વારવાર શાસ્રશ્રવણુ કરવું. આવી સ્થૂળ ચર્યાં પાળતાં પાળતાં શાસ્ત્રના અર્થાંનું જ્ઞાન થયા ખાદ તેણે અન્તત દેષાને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવું. Es 9 દાષાને લગતા સામાન્ય વિચાર रागो दोसो मोहो एए एत्थाऽऽयदूसणा दोसा । कम्मोदयसंजणिया विन्नया आयपरिणामो ॥ ५३ ॥ અ—આત્માને કલુષિત કરનારા હાવાથી રાગ, દ્વેષ અને મેહ એ અહીં દોષ કહેવાય છે. તે આત્મપરિ ણામરૂપ છે અને કહૃદયજનિત છે. (૫૩) સમજૂતી—ગાથા ખાવનમાં અન્તત દેાષાને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે. તેથી હવે એ ઢાષા કયા, તે શા માટે ઢાષ કહેવાય છે, તેનું કારણ શું અને તેનું સ્વરૂપ શું એ ચાર ખાખતા ગ્રંથકાર અહીં નિરૂપે છે. (૧) રાગ, દ્વેષ અને માહ એ ત્રણ દેવા અત્રે મુખ્ય છે. (ર) આત્માને દૂષિત કરતા હૈાવાથી ૩૧. ‘નવર વહે’સિદ્ધહેમ. ૮,૨.૧૮૭, Page #148 -------------------------------------------------------------------------- ________________ માથા ૫૪-૫૮ તે દાષ કહેવાય છે. (૩) તે કર્માંદયથી એટલે કે પૂર્વીકૃતકસંસ્કારના વિપાકથી ઉદ્ભવે છે. (૪) એ દે! કર્મના નિમિત્તથી ઉદ્દભવે છે ખરા, પણ તે એક પ્રકારના વૈભાવિક આત્મપરિણામ છે, અર્થાત્ ।। એ ચૈતન્ય સ્વરૂપનીનિમિત્તજન્ય વિક્રિયામાત્ર છે. કને લગતા પ્રાસગિક પ્રશ્નો कम्मं च चित्तपोग्गलरूवं जीवस्सऽणाइसंबद्धं । मिच्छत्ताइनिमित्तं नाएणमईयकालसमं ॥ ५४ ॥ अणुभूयवत्तमाणो सव्वोवेसो पवाहओऽणाइ । जह तह कम्मं नेयं कयकत्तं वत्तमाणसमं ॥ ५५ ॥ मुत्तेणममुत्तिमओ उवघायाणुग्गहा वि जुज्जति । जह विन्नाणस्स इहं महरापाणोसहाईहिं ॥ ५६ ॥ एवमणाई एसो संबंधी कंचणोवलाणं व । ૬૭ यामुवाणं तह विविओगो वि हवइति ॥ ५७ ॥ एवं तु बंधमोक्खा विणोवयारेण दो वि जुज्जति । सुहदुखाइ य दिट्ठा इहरा ण कथं पसंगेण ॥ ५८ ॥ અ—કમ એ વિવિધ પુદ્ગલરૂપ છે અને જીવ સાથે અનાદિકાળથી સ’લગ્ન છે. મિથ્યાત્વ વગેરે દાષા એનાં કારણેા છે અને યુક્તિ કે દૃષ્ટાંતથી તે અતીત-ભૂતકાલ તુલ્ય છે. (૫૪) જેવી રીતે વ માનતા અનુભવી હોય એવા બધાય કાલપ્રવાહથી અનાદિ છે, તેવી રીતે કૃતક-જન્ય હોવાને કારણે વ માનકાળ જેવું સાદિ હાવા છતાં કર્મ પણ (પ્રવાહથી) અનાદિ સમજવું. (૫૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ યોગશતક જેમ મદ્યપાન, ઔષધ વગેરે દ્વારા વિજ્ઞાન–ચેતન પર ઉપઘાત-અનુગ્રહ અર્થાત સારી-માઠી અસર થાય છે તેમ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મા પર પણ ઉપઘાત-અનુગ્રહ ઘટે છે. (૫૬) આ રીતે આ બન્નેને અર્થાત્ આત્મા અને કર્મને સંબંધ સુવર્ણ અને મૃત્તિકાની જેમ અનાદિ છે, છતાંય ઉપાયથી એ બેને વિયોગ પણ સાધ્ય છે એમ સમજવું. (૫૭) આ રીતે બંધ ને મોક્ષ બનેય ઉપચાર કે આરોપ વિના જ ઘટે છે; અન્યથા અનુભવસિદ્ધ સુખ-દુઃખ વગેરે આત્મામાં નહિ ઘટે. અહીં આટલી પ્રાસંગિક ચર્ચા પૂરતી છે. (૫૮) સમજૂતી–ગાથા ૫૪ થી ૫૮ સુધીમાં ગ્રંથકારે પ્રસંગવશ મુખ્યપણે છ મુદ્દા ચર્ચા છે તેમાંથી ત્રણ તો મોક્ષ અને પુનર્જન્મ માનનાર અર્થાત્ આત્મવાદી એવાં બધાં જ પુનર્જન્મ, કર્મ અને દર્શનમાં સાધારણ છે, કેમકે બધાં જ દર્શને મોક્ષ આદિ વિશે છ એ ત્રણ મુદ્દાઓ વિશે એક જ પ્રકારની માન્યતા મુદ્દાઓની દાર્શનિક ધરાવે છે. બીજા બે મુદ્દા એવા છે કે જે તુલના ગ્રંથકારે માત્ર જૈન પરંપરાની દૃષ્ટિએ ચલ છે. જ્યારે એક મુદ્દા વિશે સાંખ્ય-ગ તેમજ વિવર્તવાદી કેવલાદ્વૈતી સિવાય બધા એકમત છે. સર્વ દર્શનસાધારણ ત્રણ મુદ્દા આ છે: (૧) આત્મા અને કમને અનાદિ સંબંધ, (૨) અનાદિ છતાં એની કારણકૃત યા નૈમિત્તિક ઉત્પત્તિ, (૩) અનાદિકમને પણ યોગ્ય ઉપાયથી વિયેગ. માત્ર જૈનપરંપરાને માન્ય એવા બે મુદ્દા આ છે. (૧) કર્મનું પૌલિકત્વ અર્થાત મૂર્તત્વ, (૨) અમૂર્ત આત્મા ને મૂર્ત કર્મનો સંબંધ અને Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૪-૧૮ 轮 અન્નેની પરસ્પર અસર. જે એક મુદ્દા વિશે કેટલાંક દના એકમત છે અને તેમાં કાઈના મતભેદ છે તે મુદ્દા બંધ–મેાક્ષ આદિના અનુપચરિતપણા – વાસ્તવિકપણાના છે. ઉપર્યુક્ત સ સાધારણ ત્રણ મુદ્દા વિશે કાંઈક વિગતે વિચાર કરીએ તે પહેલાં એ મુદ્દાઓ વિશે સમાન માન્યતા ધરાવનાર એવાં પુનર્જન્મ અને મેાક્ષ માનનાર દનાના મૌલિક તફાવત જાણી લેવા જરૂરી છે. આત્મવાદી દનાના મુખ્ય ખે ભાગ પડે, છે. એક ભાગ એવા છે કે જે વે—આત્માઓને સ્વાભાવિક રીતે જ સ્વત: ભિન્ન ભિન્ન માને છે. સાંખ્ય-યાગ, ન્યાય-વૈશેષિક, બૌદ્ધ-જૈન તેમજ પૂર્વી મીમાંસા અને મ જેવાં વેદાન્તી ૬ના આ ભાગમાં આવે છે. ખીજો ભાગ એવા છે જે વેાના ભેદ વાસ્તવિક પારિણાર્મિક માને કે વિવરૂપ અર્થાત્ માત્ર આભાસિક કે ઔપાધક માને, છતાં તેની ઉપપત્તિ મૂળમાં સાહજિક અને સ્વત:સિદ્ધ એવા એક ચેતન—બ્રહ્મ તત્ત્વમાંથી કરે છે. આ ભાગમાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈત જેવાં દના આવે છે. વેાના પરસ્પર ભેદ અને પ્રત્યેક જીવને પેાતાના અવસ્થાભેદ એ સ સાધારણ અનુભવના વિષય છે. પણ એ ભેદની ઉપપત્તિ દાનિક ચિંતકાએ જુદી જુદી રીતે દર્શાવી છે. પહેલા વિભાગમાં આવનાર દાનિકા એમ કહે છે કે પ્રત્યેક જીવાત્માને ખીજા જીવાત્માએથી પાતામાં જે ભેદુ અનુભવાય છે તે આગન્તુક કે ઉપાધિકૃત નથી, પણ સાહજિક છે. આ માન્યતાના મૂળમાં મુખ્યપણે સ્વાનુભવ છે, જ્યારે ખીજા વિભાગમાં આવતા દાર્શનિકા સ્વાનુભવ કરતાં પર પરાપ્રાપ્ત શાસ્ત્રના આધાર વધારે લે છે અને એ શાસ્ત્રીય વાકયાના અંની તારવણી પ્રમાણે પેાતાના અનુભવને ઘટાવે છે. મૂળમાં સાહજિક અને સ્વત:સિદ્ધ એવું એક જ બ્રહ્મતત્ત્વ છે એવા મતલબના વેદાન્તવાકયેા અનેક છે. તેની જુદી જુદી રીતે અઘટના ફરનાર આચાયૅના Page #151 -------------------------------------------------------------------------- ________________ યેગશતક વિચારમાં એક બાબત તો સમાન છે કે તે બધા સ્વતઃસિદ્ધ એક જ બ્રહ્મતત્ત્વમાંથી જીવ-જડને અને જીવ-જીવન ભેદ પિતપોતાની ઢબે ઘટાડે છે. શંકરાચાર્ય અને તેમના અનુયાયીઓ માયા કે અવિધાને આધારે એ ભેદ ઘટાવી તે ભેદને પણ વાસ્તવિક કે પારિણામિક ન માનતાં માત્ર આભાસિક યા વિવર્ત સ્વરૂપ ઘટાવે છે, તો રામાનુજ અને વલ્લભ જેવા અકથ્ય શક્તિ કે લીલાને આધારે તેવા ભેદને વાસ્તવિક (નહિ કે વિવર્તરૂ૫) માને છે. અવિધા, માયા, શક્તિ, લીલા, વાસના, મળ, પાશ, પ્રકૃતિ, કર્મ, મોહ, અજ્ઞાન અને મિથ્યાદર્શન ઈત્યાદિ શબ્દો પરંપરાભેદને લીધે તેમજ આચાર્યોના વ્યાખ્યાનભેદને લીધે કેટલીક વાર જુદા જુદા અર્થને સહેજ ભાસ કરાવે છે, છતાં તે બધા મૂળ એક જ તાત્પર્યવાળા હોઈ પર્યાય જેવા છે. ચેતનના ખરા સ્વરૂપને આવરી તેમાંથી કાંઈક વિકૃતિ અનુભવાવનાર જે કાંઈ વસ્તુ છે તેને સૂચવવાના ઇરાદાથી ઉકત અવિધા આદિ શબ્દ પ્રચારમાં આવ્યા છે. મૂળમાં એક બ્રહ્મ-તત્ત્વ હતું અને કયારેક તે ભેદ પામ્યું એમ માનનાર વેદાન્તીઓ હોય કે પ્રથમથી જ જી સ્વતઃ ભિન્ન છે એમ માનનાર અન્ય દાર્શનિક હોય, પણ એ બધા એટલું તો માની જ લે છે કે બ્રહ્મ-તત્ત્વ સ્વાભાવિક રીતે વિશુદ્ધ જ છે અને સ્વતઃભિન્ન એવા જીવાત્માઓ પણ સ્વભાવે તો શદ્ધ જ છે.૩ર એવી સ્વાભાવિક શુદ્ધિ છતાં જે કાંઈ અજ્ઞાન કે રાગ-દ્વેષ આદિની વિકૃતિ દેખાય છે તે આગન્તુક હોઈ કારણકત છે. અહીં જ દરેક દાર્શનિક સામે પ્રશ્ન એ છે કે જે મૂળમાં બ્રહ્મ-તત્ત્વ કે જીવાત્મ-તત્ત્વ શુદ્ધ હતું તે એને કર્મ કે ૩૨. સરખાવોएसो अणाइमं चिय सुद्धो य तओ अणाइसुद्धत्ति । जुत्तो य पवाहेणं, न अन्नहा सुद्धया सम्मं ॥ –વિફિયા ૨, ૧૨. Page #152 -------------------------------------------------------------------------- ________________ માથા ૫૪-૫૮ અવિદ્યા જેવી ઉપાધિ વળગી કયારે ? આ પ્રશ્નને ઉત્તર બધાએ એક જ રીતે આપ્યો છે અને બીજી રીતે કહીએ તો બધાએ એ બાબતમાં મૌન જ સેવ્યું છે. પ્રશ્ન કાળની આદિને છે. પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર એ બધા જ કાળપ્રવાહપતિત હૈઈ તેમનું ગમે તેટલું જ્ઞાન સામર્થ્ય પણ એ પ્રવાહના આદિ કે અન્તની સીમાને નિર્દેશ કરવા અપૂરતું છે. તેથી જ તે બધા એ પ્રશ્નને ઉત્તર એકસરખી રીતે એટલે જ આપી દે છે કે બ્રહ્મ કે જીવાત્મા સાથે અવિધા કે કર્મને સંબંધ અમુક ક્ષણે પ્રથમ થયે અને તે પહેલાં ન હતો એમ ન કહી શકાય. આને અર્થ સૌને મતે એટલે જ થાય છે કે ચેતન અને કર્મને આદિસંબંધ અય છે. આ જ વસ્તુ દરેક દર્શનમાં “અનાદિ કે “અવ્યાકૂત” શબ્દથી કહેવામાં આવી છે. ગ્રંથકારે ગાથા ૫૪ ને પપ માં કારણુજન્ય એવા સાદિ કર્મનું પ્રવાહની દષ્ટિએ અનાદિત્વ સમજાવવા બુદ્ધિથી સમજાય એવું એક દષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે જેમ ભૂતકાળ અનાદિ છે, ભૂતકાળની આદિ શોધી કે બતાવી શકાતી નથી, એટલે કે કઈ એવો ભૂતકાળને અંશ નથી કે જે ક્યારેક વર્તમાન ન હોય, તેમ છતાં એ વર્તમાન અંશ પહેલો ક્યારે શરૂ થયો તે કલ્પનામાં પણ આવી શકતું નથી, તેમ આત્મા અને કમને સંબંધ પણ પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે, ભલે તે મિથ્યાત્વ આદિ કારણજન્ય હાઈ વૈયકિતકરૂપે વર્તમાન ક્ષણની પેઠે સાદિ હોય. યોગસૂત્ર ૩, ૧૩ ના ભાષ્યમાં વ્યાસે ધર્મનું અર્થાત્ પર્યાયનું ઐલક્ષણ્ય કે સૈકાલિકત્વ દર્શાવતાં કહ્યું છે કે કોઈ પણ પર્યાય જ્યારે વર્તમાન સ્વરૂપ પામે છે ત્યારે તે તેનું અનાગતપણું છોડીને જ તે સ્વરૂપ પામે છે, પછી તે જ પર્યાય જ્યારે અતીત બને છે ત્યારે તે તેનું વર્તમાન સ્વરૂપ ત્યજીને જ. આમ પ્રત્યેક પર્યાય કે ધર્મ અનુક્રમે અનાગત, વર્તમાન અને અતીત એ ત્રણ કાળને અનુભવ કરે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગશતક વ્યાસને આ જ ભાવ આ. હરિભદ્ર અહીં ગાથા પ૫ માં ગૂઠે છે, અને તેમણે તે જ ભાવ અનેક સ્થળે નિરૂપો પણ છે.૩૩ દરેક આધ્યાત્મિક ચિંતકે અવિધા, કર્મ કે મોહને અનાદિ તે કહ્યાં, પણ તેથી મેક્ષનો પ્રશ્ન ઉકેલાતો નથી. જે વસ્તુના આદિ, મૂળ કે પ્રારંભ નથી તે વસ્તુ સ્વાભાવિક અર્થાત્ સ્વતઃસિદ્ધ હોવી જોઈએ અને જે સ્વત:સિદ્ધ હોય તેને નાશ અસંભવ છે. આ રીતે અનાદિ કર્મસંબંધને અંત ન આવે તે મોક્ષ પણ ન સંભવે અને જે મોક્ષ ન સંભવે તે મોક્ષને ઉદેશી આધ્યાત્મિક ચિંતકોએ જે વિચાર કર્યા છે કે આચારે યોજયા છે તે સઘળા નિર્દેશ ને નિરર્થક જ કરે. આધ્યાત્મિક ચિંતકોની સામે આ એક સમસ્યા છે. તેને ઉકેલ પણ સમસ્ત આધ્યાત્મિકાએ એક સરખે જ સૂચવ્યું છે. તે એ કે અવિધા, કર્મ કે મોહ જે અનાદિ કહેવાય છે તે માત્ર પ્રવાહની દૃષ્ટિએ. ચેતન અને અવિધાને સંબંધ સર્વ પ્રથમ પ્રવાહની દૃષ્ટિએ કઈ ક્ષણે થયો એ જાણવું અને કહેવું અશક્ય હોવા છતાં અનુભવગત કાળસીમાની દૃષ્ટિએ એ જાણવું અને કહેવું શક્ય છે કે તે તે અવિદ્યા અને તે તે કર્મને સંબંધ અમુક કારણોથી અમુક ક્ષણે થયો. આને સાર એ છે કે પ્રવાહની દષ્ટિએ અનાદિ મનાતી વસ્તુ પણ તેના પર્યાય, અંશ કે ખંડની દષ્ટિએ સાદિ અર્થાતુ અનુભવગત કાળસીમાની અંદર આવે છે. 33. 'अणुभूअवत्तमाणो बंधो कयगोसिऽणाइमं कह णु । जह उ अईओ कालो तहाविहो तह पवाहेण ॥' –પંચવતુ ગા. ૧૧૦૭. प्रवाहतोऽनादिमानिति । २-५० कृतकत्वेऽप्यतीतकालवदुपपत्तिरिति । २-५१ वर्तमानताकल्पं कृतकत्वमिति । २-५२ । –ધમંબિંદુ આ જ ભાવ વિશિકા ૨-૧૩ માં પણ નિરૂપા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૪-૫૮ જે દૃષ્ટિએ તે સાદું છે તે જ દૃષ્ટિએ તે સકારણ પણ છે; એટલે ક્રે, તે તે ક્ષણે અમુક નિમિત્તો મળતાં ચેતન અને કના નવા નવા સંબંધ થાય છે. આધ્યાત્મિકા માને છે કે ચેતન અને કર્મના સબંધ વ્યક્તિરૂપે સાત્તુિં તેમજ કારણજનિત હેાવાથી તેનાં વિરોધી કારણે। મળતાં તે સબધ નાશ પણ પામે છે. એનું જ ખીજું નામ મેાક્ષ છે. GK અહીં એક પ્રશ્ન વિચારવેા પ્રાપ્ત થાય છે. તે એ કે પર્યાય દૃષ્ટિએ સાદું અને સકારણુ વસ્તુના વિરોધી સામગ્રીથી નાશ સંભવે, તે પણ જે સંતતિ કે પ્રવાહ અનાદિ છે તેના અંત કેવી રીતે આવે ? એનેા અત માનવા જતાં અનાદ્ઘિના અંત મનાઈ જાય છે, જે સામાન્ય રીતે અકલ્પ્ય છે. આના જવાખ કાંઈક આ રીતે આપવામાં આવે છે. અનાદિના નાશ ન સ`ભવે એના અથ એ છે કે જે મૂળ દ્રવ્ય છે તેના નાશ થતા જ નથી. અહીં તા જીવકના સંબંધની સતતિ યા પ્રવાહની વાત છે. સંબંધ એ કોઈ મૂળ દ્રવ્ય નથી. એ તેા દ્રવ્યાની એક પ્રકારની અવસ્થા છે, જે મૂળ દ્રવ્યરૂપ ન હેાતાં નિમિત્ત પ્રમાણે બદલાયા કરે છે. તેથી અનાદ્ઘિના નાશ ન સંભવે એ સિદ્ધાંત દ્રવ્યને લાગુ પડતા હાઈ સંબંધ-સંતતિને લાગુ પાડવાના નથી; એટલે કે, જે અનાદિ છતાં દ્રવ્ય ન હોય તેના નિમિત્ત મળતાં નાશ થાય પણ ખરા. આ ષ્ટિએ આત્મા અને કર્મોના સંબંધની અનાદ્દેિ સંતતિ પ યેાગ્ય ઉપાયથી વિલય પામે છે. પણ આ એક જવાબ થયા. એના તક દૃષ્ટિએ ખીજો જવાખ એ છે કે જીવ અને કના સંબંધની સંતતિ અનાર્દિ હૈાવાથી નાશ નથી પામતી એ માની લઇએ તે પણ મેાક્ષસ્થિતિને ખાધ આવતા નથી, કારણ કે મુક્તિદશામાં જીવ અને વિજાતીય કેદ્રવ્યના સબધના પ્રતિધ નથી. જયારે કાઈ વિદેહમુકત થાય છે ત્યારે પણ જેમ જીવન્મુકતને શરીર સાથે સબંધ હૈાય છે તેમ તેને પણ કૅ દ્રવ્યા સાથે સંબધ રહેવાના. Page #155 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ફેર પડે છે તે એટલો જ કે મુકત આત્માનું દર્શન બદ્ધ આત્માના દશન કરતાં તદ્દન બદલાઈ જાય છે. બદ્ધ આત્મા કર્મ દ્રવ્ય કે તેનાથી ઉત્પન્ન થતાં કાર્યોથી આવૃત થઈ સ્વરૂપાનુભવ વિનાને બની જાય છે, જ્યારે મુકત આત્મા માત્ર સ્વરૂપાનુભવ કરતે હાઈ કર્મ-દ્રવ્ય કે તેના કાર્યોની અસરથી અલિપ્ત રહે છે, એટલે કે, કર્મ દ્રવ્યની સંનિધિ હોવા છતાં તે તેના પર કોઈ પણ જાતની વિકૃત અસર ઉપજાવવા અસમર્થ છે એટલું જ. ઉપર સૂચવેલ છે મુદ્દા પિકી ચોથે અને પાંચમો મુદ્દો ગ્રંથકારે જન પરંપરાની દૃષ્ટિએ ચર્ચેલ છે, એમ અમે પ્રથમ કહ્યું છે. તેને સીધો અર્થ એટલો જ છે કે દાર્શનિકોના વર્તુળમાં દરેક દા. નિક જિનપરંપરાગત દ્રવ્ય-કર્મ–પૌદ્ગલિક કર્મના વિશિષ્ટ અને અતિવિસ્તૃત વર્ણન પરથી એવી માન્યતા સેવે છે કે જૈનદર્શનસંમત કર્મ તો પૌગલિક હોઈ મૂર્ત છે અને જૈનદર્શનસંમત. આત્મા તે તેથી વિજાતીય હોઈ અમૂર્ત છે. જે આમ છે તો અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મને કંઈ પણ અસર ઉપજાવે એ સંબંધ કેવી રીતે ઘટે ? જો વાસના, સંસ્કાર યા ગુણરૂપ કર્મ હોય અને તે અમૂર્ત આત્માને ધર્મ હોય તો તે તેના ઉપર તેની કાંઈક અસર ઉપજાવવાની વાત કલ્પનામાં પણ આવી શકે, બીજી રીતે નહિ. આવી ઈતર દાર્શનિકેની જૈનદર્શન વિશેની ધારણને સામે રાખી ગ્રંથકારે તેના જવાબમાં દાખલો આપી સમજાવ્યું છે કે મૂર્તિની અમૂર્ત ઉપર પણ ઉપઘાત-અનુગ્રહરૂપ જે અસર, થાય છે તે અનુભવસિદ્ધ છે. મધ એ મૂર્ત વસ્તુ છે. ઔષધ પણ મૂર્ત છે. એવાં મૂર્ત દ્રવ્યના ઉપભેગની અસર વિજ્ઞાન જેવા અમૂર્ત ભાવ ઉપર થાય છે. કેફી પીણાથી વિજ્ઞાન અને તેની શક્તિ આવૃત થઈ ઉપઘાત પામે છે, તો સાત્વિક ઔષધ આદિના. સેવનથી વિજ્ઞાન અને તેની શક્તિને પુષ્ટિ પણ મળે છે. જો આ અનુભવ છે તે અમૂર્ત આત્મા ઉપર મૂર્ત દ્રવ્ય-કર્મની અસર Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૪–૫૮ ૦૫ થવા વિશે સંદેહને અવકાશ જ નથી. આ રીતે ગ્રંથકારે જૈનદનની અદ્ભૂત આત્મા અને ભૂત કના સંબંધ વિશેની માન્યતા અને પરસ્પર થતી અસર વિશેની માન્યતાના ખુલાસા કર્યાં છે. પરંતુ જો આપણે આત્મવાદી પ્રત્યેક દર્શનની માન્યતાના મૂળ સુધી જઈ સ્વતંત્રપણે વિચારીએ તે। જણાયા વિના નહિ રહે કે વસ્તુત: દરેક દનમાં અમૃત આત્મા અને ભૂત દ્રવ્યક્રમ સ્થાનીય કાઈ ને કાઈ વિજાતીય દ્રવ્ય યા તત્ત્વના સબંધ જૈનદર્શીન જેવા જ સ્વીકારાયેલે છે. ભાષાભેદ, પ્રક્રિયાભેદ હાવા છતાં દરેક આત્મવાદી દર્શીનના મૂળમાં ચેતન અમૃત અને અચેતન મૂના પરસ્પર પ્રભાવકારી સૌંબંધ સ્વીકારાયા જ છે; કેમકે, તે વિના કાઈ ન આગળ વધી શકતું જ નથી. દા. ત. પ્રથમ વેદાંતદન લઇએ. મૂળે એક પ્રશ્નનું નાનારૂપે સર્જન કે નાનારૂપે પ્રતિભાસ માનનાર પરિણામવાદી વેદાન્તીએ કે વિવવાદી વેદાન્તીએ બ્રહ્મની શક્તિ, લીલા, અવિધા કે માયા રૂપે જે વસ્તુ સ્વીકારે છે અને જેને તેએ અનિવ ચનીય કે વિલક્ષણ કહી ટૂંકમાં પતાવે છે તે માયા કે અવિધા ચેતન બ્રહ્મથી વિજાતીય હાઈ અચેતન જ છે; એટલું જ નહિ, પણ તે એક પ્રકારનું દ્રવ્ય છે. તેથી જ તે જવ-અવરૂપ સમગ્ર સૃષ્ટિનું ઉપાદાન યા નિમિત્ત ખને છે અને તેને લીધે સૃષ્ટિ ઇન્દ્રિયગમ્ય પણ ખને છે. એ જ વિજાતીય તત્ત્વ મૂલાવિધાને નામે જાણીતું છે, જે ખરી રીતે ભાવાત્મક એક વસ્તુ જ છે. ' સાંખ્ય-યાગદર્શીનનું પ્રકૃતિ-દ્રવ્ય પ્રધાન તરીકે જાણીતું છે. તે અમૃત અને ચેતન એવા પુરુષ કરતાં વિજાતીય તેમજ ત્રિગુણાત્મક ઢાઈ મૂત છે. પ્રધાનનું કાર્ય બુદ્ધિ-તત્ત્વ એ પણ સાત્ત્વિક મૂર્ત દ્રવ્ય છે. પ્રત્યેક પુરુષના પ્રધાન સાથે અને બુદ્ધિતત્ત્વ સાથે સંબંધ અનિવાય છે. એટલે સાંખ્યયોગદર્શનને પણ મૂત અને અમૂના સંબધ અનિવાર્ય પણે માનવા જ પડે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ યોગશતક | ન્યાય-શેષિકદર્શન પણ પ્રત્યેક અમૂર્ત જીવ સાથે મૂર્ત મનને સંબંધ માન્યા સિવાય કાંઈ ઉપપત્તિ કરી શકતાં નથી. એ જ સ્થિતિ પૂર્વમીમાંસકની છે. હવે રહ્યું બૌદ્ધદર્શન. તે અમૂર્ત નામ એટલે ચિત્ત અને મૂર્ત એવા રૂપને વાસ્તવિક સંબંધ સ્વીકારીને જ આધ્યાત્મિક ચર્ચા કરે છે. આ રીતે પ્રત્યેક જૈનેતર દર્શનની આધ્યાત્મિક પ્રક્રિયાનું ઊંડું નિરીક્ષણ કરતાં એટલી વસ્તુ સર્વસામાન્યપણે ફલિત થાય છે કે દરેક આધ્યાત્મિક ચેતન એવા અમૂર્ત તત્વ સાથે અચેતન એવા મૂર્ત દ્રવ્યને સંબંધ સ્વીકારે જ છે, જે જૈનદર્શનસંમત પૌદ્ગલિક કે મૂર્ત કર્મ અને અમૂર્ત આત્માના સંબંધ જેવો જ છે. આ પ્રમાણે બધાં જ આત્મવાદી દર્શનમાં મૂર્તમૂર્ત (જડચેતન) સંબંધની માન્યતા કઈ ને કઈ રૂપે સમાન હોવા છતાં જાણે માત્ર જિનદર્શન જ પૌદ્ગલિક મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંબંધ સ્વીકારતું હોય અને બીજું કંઈ તેમ ન માનતું હોય એવી માન્યતા રૂઢ થવાનું કારણ એ છે કે જૈનદર્શને પૌગલિક કર્મનું સ્વરૂપ એટલા લંબાણથી અને એટલી વિવિધ તાથી તેમજ એટલી ધૂળ દલીલોથી વર્ણવ્યું છે કે તેને વાંચનાર હરકોઈના મન ઉપર મુખ્ય છાપ એ જ પડે કે જેનદર્શન મૂર્ત કર્મની માન્યતામાં જ રચ્યુંપચ્યું છે. તેથી ઊલટું, બીજાં દર્શનના કર્મસંબંધી વર્ણનમાં જ્યાં જુઓ ત્યાં એક જ આશય તરતો જણાશે કે કર્મ એટલે વાસના, સંસ્કાર કે અજ્ઞાન જેવા અમૂર્ત ભા. જ્યાં જયાં દર્શનાન્તરના વર્ણનમાં એવા અમૂર્ત ભાવોની ઉપપત્તિ માટે કઈને કઈ દ્રવ્યની કે સ્વતંત્ર પદાર્થની કલ્પના કરવી પડી છે ત્યાં ત્યાં તેમણે એવા પદાર્થને કર્મ નામે ન ઓળખાવતાં બીજા જ કઈ મૂલાવિધા, માયા, શક્તિ, લીલા, પ્રધાન, બુદ્ધિ, મન કે રૂપ જેવાં નામથી ઓળખાવેલ છે. આથી બધાં દર્શનેની એક પ્રકારે સમાન માન્યતા હોવા છતાં એની સમજણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૪૫૮ અધૂરી રહે છે. એ જ અધૂરી સમજણુને ધ્યાનમાં રાખી ગ્રંથકારે ગા. ૫૬ માં સમાધાન કર્યું છે. ७७ અત્યાર લગી મૂત ક અને અમૃત આત્માના સંબંધની વાત થઈ, પણ કના વિચારમાં એ એક સ્થૂળ ખાજુ છે. એની સૂક્ષ્મ બાજુ એ ભાવ-કમ છે. અજ્ઞાન, મેાહ, અવિધા અને તેમાંથી નીપજતા રાગ–દ્વેષ એ બધા પરિણામેા ભાવ-કમ છે. આવાં ભાવકૅ દરેક દર્શને સ્વીકાર્યા છે. એ જુદી વાત છે કે કોઈ એને આત્મગત કહે, કાઈ બુદ્ધિંગત કહે, કોઈ અન્તઃકરણગત કહે કે કાઈ ચિત્તગત કર્યું. આ તેા તે તે દનની પરિભાષાના અને વિચારસરણીના પ્રશ્ન છે. તેથી જ્યારે ગ્રંથકારે એમ કહ્યું કે કૅમના સંબંધ મિથ્યાદષ્ટિ અને કષાય આદિથી થાય છે ત્યારે તેમણે સદનસાધારણુ માન્યતા જ રજૂ કરી છે એમ સમજવું. છઠ્ઠા મુદ્દા વિશે કાંઈક વિગતે ખુલાસા કરવા જરૂરી છે. ગાથા ૧૧ની સમજૂતીમાં બંધ-મેાક્ષના ઉપરિત-અનુપચરિતપણા ખાખત થેાડીક દાનિક ચર્ચા તે કરવામાં આવી જ છે. અત્રે તેના સહેજ વિસ્તાર કરી સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.ચેતનના ફૂટસ્થનિત્યત્વ અર્થાત્ અપરિણામિત્વને મક્કમપણે વળગી રહેનાર એક તેા છે પુરુષબહુત્વવાદી સાંખ્ય-યાગદર્શન અને ખીજુ` છે. પુરુબૈકત્વ યા પ્રૌકત્વવાદી કેવલાદ્વૈતદન. આ બંને દશનની વિચારધારા એવી છે કે તે બંધ અને મેાક્ષના સ્વરૂપના તથા તેનાં કારણેાના પૂરા અને સ્પષ્ટ વિચાર તેા કરે છે, પણ એ બધ-મેાક્ષના તથા તેનાં કારણના પુરુષ ચા બ્રહ્મ સાથે કશે! જ વાસ્તાવક સંબધ ઘટાવવાની વિરુદ્ધ છે. તેથી તેમને પાતપેાતાની વિચારસરણી મુજબ બંધ-મેાક્ષ અને તેનાં કારણુ કાં તેા પ્રધાનગત ચા બુદ્ધિગત અને કાં તે। માયિક અન્તઃકરણગત માનવાં પડે છે. તે જ સાથે પુરુષ અને બ્રહ્મમાં જો ખ ધમેાક્ષ વ્યવહારાતા હૈાય તેા તેને ઔપચારિક કે અવાસ્તવિક કહી હરકાઈ રીતે તેના અલિપ્તપણાને Page #159 -------------------------------------------------------------------------- ________________ ાગશતક યુક્તિથી સાચવી લે છે. જો કે ન્યાય-વૈશેષિકદન પણ આત્માને ફૂટસ્થનિત્ય તા કહે છે, છતાં તેમાં ખંધ-મેાક્ષ અને તેનાં કારણાનું અસ્તિત્વ અનુપચરિત અર્થાત્ વાસ્તવિકરૂપે માને છે. ફૂટસ્થનિત્યપણું માનવું અને બધ-મેાક્ષ આદિ અનુપચરિત માનવા એ દેખીતા કે શાબ્દિક વિરાધને! પરિહાર તે દ ન ગુણ-ગુણી કે ધર્મ-ધર્મીના ભેદ સ્વીકારીને કરે છે. તે કહે છે કે મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ આટ્વિ તેમજ સમ્યજ્ઞાન આદિ ગુણ્ણા એ આત્માના છે, પણ તેનાથી જુદા છે. એટલે તેના ઉત્પાદ-વિનાશને લીધે કાંઈ આત્માની ફૂટસ્થનિત્યતામાં બાધ આવતા જ નથી. વેદાન્તદનની જે રામાનુજ, મધ્ય કે વલ્લભ આદિ શાખાઓ છે તે બધી કેવલાદ્વૈતની પેઠે ફૂટસ્થનિયતાને કટ્ટરપણે વળગી નથી રહેતી, એટલે ભેદ કે પરિણામના આશ્રય લઈ છેવટે જીવામાં બાઁધમેાક્ષ અને તેનાં કારણેાનાં અસ્તિત્વને ઉપરિત ન માનતાં જનદનની પેઠે અનુપચિરત જ માને છે. બૌદ્ધદર્શન કૂટસ્થનિત્યત્વ તેમજ પરિણામિનિત્યત્વના વિરોધ કરે છે અને ક્ષણવાદ સ્વીકારે છે. તેમ છતાં તે સંતતિનિત્યત્વવાદી છે. એટલે તેને પણ સ ંતતિમાં ખંધ-મેાક્ષ અને તેનાં કારણેાની વાસ્તવિકતા સ્વીકારવામાં કશા જ ખાધ આવતે નથી. પ્રસ્તુત ઢાષાનું સ્વરૂપ અને તે વિશેના ચિંતનની વિધિ વગેરે तत्थाभिसंगो खलु रागो अप्पीइलक्खणो दोसो । अन्नाणं पुण मोहो को पीडइ मं दृढमिमेसिं ॥ ५९ ॥ નાળ તો સવિનય-તત્ત-ળિય-વિવા-તેણે ત્તિ । चिंतेज्जाऽऽणाइ दढं परिक्के सम्ममुवउत्तो ॥ ६० ॥ गुरु- देवया पमाणं काउं पउमासणाइठाणेणं । दंसमसगाइ काए अगणतो तग्गयऽज्झप्पो ॥ ६१ ॥ ૭. Page #160 -------------------------------------------------------------------------- ________________ गाथा ५८-७७ गुरुदेवयाहि जायइ अणुग्गहो अहिगयस्स तो सिद्धी । एसो य तन्निमित्तो तहाऽऽयभावाओ विन्नेओ ।। ६२ ।। जह चैव मंतरयणाइएहिं विहिसेवगस्स भव्वस्स ३४ । उवगाराभावमि वि तेसिं होइ त्ति तह एसो ॥ ६३ ॥ ठाणा का निरोहो तकारी बहुमाणभावो य । दंसा य अगणणम्मि वि वीरियजोगो य इट्ठफलो ॥ ६४ ॥ तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं होइ । एयं एत्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए ॥ ६५॥ एयं खु तत्तनाणं असप्पवित्ति - विणिवित्तिसंजणगं । थिरचित्तगारि लोग दुगसाहगं बिंति समयन्नू ।। ६६ ॥ थीरागम्मी तत्तं तासिं चिंतेज्ज सम्मबुद्धीए । उपकलमलगमंस सोणियपुरीसकंकालपायं ति ॥ ६७ ॥ रोगजरापरिणामं नरगाविवागसंगयं अहवा । चलरागपरिणयं जीयनासणविवागदोस त्ति ॥ ६८ ॥ अत्थे रागम्मि उ अज्जणाइदुक्खसयसंकुलं तत्तं । गमणपरिणामजुत्तं कुगविवागं च चिंतेज्जा ॥ ६९ ॥ दोसम्म उ जीवाणं विभिन्नयं एव पोग्गलाणं च । अणवट्ठियं परिणई विवागदोसं च परलोए ॥ ७० ॥ ૭૯ " ૩૪ भवस्स પાઠ પ્રતિમાં છે, જે અદૃષ્ટિએ ખરાબર નથી. 6 > ૩૫. સાંખ્યકારિકા (૪૩)ની પેઠે જૈન પ્રાકૃત ગ્ર'થામાં · કલલ શબ્દ તા પ્રયાાયેલા છે જ, પરંતુ તે ઉપરાંત કલમલ ’ શબ્દ પણ જૈન પ્રાકૃત ગ્રંથામાં પ્રયુક્ત છે. ( જુએ પાઇઅસમણુવા તથા અર્ધમાગધી કાષ) " Page #161 -------------------------------------------------------------------------- ________________ ८० ચાબત चिंतेज्जा मोहम्मी ओहेणं ताब वत्थुणो तत्तं । उपाय-वय-धुवजुवं अणुहवजुतीए सम्मं ति ॥ ७१ ॥ नाभावो चिय भावो अइप्पसंगेण जुज्जइ कया वि । न य भावोऽभावो खलु तहासहावत्तभावाओ ॥ ७२ ॥ एयस्स उ भावाओ निवित्ति- अणुवित्तिजोगओ होंति । उपायाई नेयं अविकारी अणुहवविरोहो || ७३ ॥ आणाए चिंतणम्मी तत्तावगमो निओगओ होइ । भावगुणागरबहुमाणओ य कम्मक्खओ परमो ॥ ७४ ॥ पइरिक वाघाओ न होइ पाएण जोगवसिया य । जायइ तहा पसत्था हंदि अणब्भत्थजोगाणं ॥ ७५ ॥ उवओगो पुण एत्थं विन्नेओ जो समीवजोगो ति । विहियकिरियागओ खलु अवितहभावो उ सव्वत्थ ॥ ७६ ॥ एवं अब्भासाओ तत्तं परिणमय चित्तथेजं च । जाय भावानुगामी सिवसुहसंसाहगं परमं ॥ ७७ ॥ अर्थ – तेमां ( होषोभां ) राज मे आसहित छे, द्वेष અપ્રીતિરૂપ છે અને મેાહ એ અજ્ઞાન છે. આમાંથી મને દૃઢપણે કયા પીડે છે? એ જાણી – સમજી તે દાષાના વિષયાનું સ્વરૂપ, પરિણામ અને વિપાકદોષાનું એકાંતમાં એકાગ્ર થઈ ને શાસ્ત્રાનુસાર સભ્યપ્રકારે ચિંતન કરવું. ( ૫૯-૬૦) તે या रीते : ચિંતનીય વિષયામાં મન પરોવીને અર્થાત્ અંતર્મુખ થઈને ગુરુ તથા દેવતાની સાક્ષીએ શરીર પર થતા ડાંસ, Page #162 -------------------------------------------------------------------------- ________________ માથા પહે–૭૭ ૧ મચ્છર વગેરેના ઉપદ્રવાને ગણકાર્યા સિવાય તેમ જ પદ્માસન વગેરે આસન લઈ ચિંતન કરવું. (૬૧) ગુરુ ને દેવતા થકી અનુગ્રહ થાય છે ને તેથી આર ભેલ કાર્યની સિદ્ધિ થાય છે. એ અનુગ્રહ ગુરુ-દેવતાના નિમિત્તથી તેમજ આત્માના પરિણામથી થાય છે એમ સમજવું. (૬૨) જેવી રીતે મત્ર, રત્ન વગેરેને પેાતાને લાભ ન થવા છતાં વિધિપૂર્વક તેની સેવા કરનાર ભવ્ય – ચાગ્ય જીવને ઉપકાર થાય છે, તેવી રીતે અહીં સમજવું; અર્થાત્ ગુરુદેવતાને પેાતાને ઉપકાર ન થવા છતાં તેના નિમિત્તે તેના ચૈાન્ય ઉપાસકને લાભ થાય જ છે. (૬૩) સ્થાન અર્થાત્ આસનમધથી શરીરની ચેષ્ટાના અવરોધ થાય છે, તે કાયનિધ કરનાર પ્રત્યે મહુમાન પ્રગટે છે અને જીવજંતુના ડંખને ન ગણકારવામાં ઈષ્ટ ફળ આપનાર વીર્ય યોગ અર્થાત્ શક્તિના ઉલ્લાસ પ્રગટે છે. (૬૪) ચિંતનીય વિષયમાં દત્તચિત્ત હાય તેને તેવા એક જ પ્રકારના ઉપચેાગને લીધે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ સત્ય ભાન આ યાગમાગ માં ઇષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે. (૬૫) એ જ તત્ત્વજ્ઞાન મિથ્યાપ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું, ચિત્તને સ્થિર કરાવનારું તેમજ આ અને પર બન્ને લેાકમાં ઉપકારક છે એમ શાસ્ત્રો કહે છે. (૧૬) સ્ત્રીમાં રાગ હોય તે ધ્યાતા સભ્યશ્રુદ્ધિથી એ રીતે Page #163 -------------------------------------------------------------------------- ________________ ગશતક ચિંતવે કે સ્ત્રીકલેવર ઉદરમળ, માંસ, રુધિર, પુરીષ ને હાડપિંજરનું બનેલું છે. (૬૭) એ જ રીતે તે કલેવર રેગ ને જરામાં પરિણામ પામનારું, નરક આદિ કટુક વિપાકને આપનારું ને ચંચળ રાગમાં પરિણામ પામે એવું છે એટલું જ નહિ, પણ અંતે જીવનને નાશ કરાવનાર વિપાકદોષ પણ એમાંથી સંભવે છે. (૬૮) જે અર્થમાં રાગ થાય તે તેનું તત્વ એ રીતે ચિંતવવું કે તે ઉપાર્જન-રક્ષણ આદિ અનેક દુખેથી સંકુલ, વિનાશપર્યવસાયી ને દુર્ગતિરૂપ ફળ આપનાર છે. (૬૯) જે શ્રેષભાવ હોય તે ધ્યાતા ચિંતવે કે જડ ને ચેતન ભિન્ન છે, તેમનું પરિણામ અસ્થિર છે અને પરલોકમાં એ શ્રેષને વિપાક અનિષ્ટ છે. (૭૦) મેહના વિષયમાં ધ્યાતા પ્રથમ વસ્તુનું સ્વરૂપ સમ્યફપણે અનુભવ અને યુક્તિથી સામાન્ય રીતે એમ ચિતવે કે તે ઉત્પાદ, વિનાશ ને ધ્રૌવ્યયુક્ત છે. (૭૧) અતિપ્રસંગને લીધે અભાવ એ ભાવરૂપ ઘટી શકે નહિ. તે જ રીતે ભાવ પણ અભાવરૂપ ન જ ઘટી શકે, કારણ કે વસ્તુને સ્વભાવ જ તે પ્રકાર છે. (૨) વસ્તુમાં પારમાર્થિક રૂપે નિવૃત્તિ અને અનુવૃત્તિને સંબંધ હોવાથી અર્થાત્ દરેક વસ્તુમાં કાંઈક ફેરફાર થત હોવા છતાં કાંઈક તત્વ કાયમ રહેતું હોવાથી ઉત્પાદન વિનાશ–સ્થિરતા એ ત્રણ હોય જ છે. કેવળ અવિકારી એટલે Page #164 -------------------------------------------------------------------------- ________________ માથા ૧૯-૭૦ કે કાઈ પણ ફેરફાર વિનાની એવી ફૂટસ્થ વસ્તુ માનવી એ તા અનુભવિવરુદ્ધ છે. (૭૩) શાસ્ત્રાનુસાર ચિંતન કરવાથી તત્ત્વના મેધ અવશ્ય થાય છે અને ગુણસમુદાયનું ભાવથી બહુમાન કરવાથી ઉત્કૃષ્ટ કર્મક્ષય થાય છે. (૭૪) ૮૩ જે ચેાગના અભ્યાસી ન હોય એવાઓને એકાંતમાં ચિંતન કરવાથી માટે ભાગે કોઈ વ્યાઘાત – વિક્ષેપ આવતા નથી. ઊલટું; એથી તા પ્રશસ્ત એવા ચાગ પર ખરેખર કાબૂ લાધે જ છે. (૭૫) અહીં ઉપયાગ’ પદના * ઉપ = સમીપ અને શાસ્ત્રવિહિત ક્રિયામાં રાખવા એમ ફલિત ચાગ = વ્યાપાર એવા અર્થ લેતાં અને સર્વત્ર અવિતથ – સાચા ભાવ થાય છે. (૭૬) આ રીતે અભ્યાસથી ભાવાનુસારી તત્ત્વપરિત અને ઉત્કૃષ્ટ ચિત્તસ્થય પ્રાપ્ત થાય છે, જે પરમ મેાક્ષસુખનાં સાધક અને છે. (૭૭) ܕ સમજૂતી—ગા. ૫૪ થી ૫૮ સુધીમાં પ્રાસંગિક ચર્ચા કરી ગ્રંથકારે યાગમાના ઉમેદ્યવાર માટે એની સાધનાના પ્રકાર લેખે એ તરેહની ભાવના—વિચારણા—ચિંતનનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેમાંથી પહેલા પ્રકારની ભાવનાને લગતું વક્તવ્ય ગાથા ૫૯ થી ૭૭ સુધીમાં આવે છે, જ્યારે ખીજા પ્રકારની ભાવનાને લગતું વક્તવ્ય ૭૮ થી ૮૦ સુધીમાં આવે છે. પહેલા પ્રકારની ભાવનાનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પ્રથમ રાગ, દ્વેષ અને મેહનું સ્વરૂપ દર્શાવી કહે છે કે સાધકે એ ઢાષામાંથી કયેા દ્વેષ સબળપણે કે પ્રધાનપણે પેાતાને દુખાવે છે એ સમજી લેવું અને ત્યારબાદ જ તેણે એ દેશ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪ ગણત વિશે ઊંડું ચિંતન કરવું. એ ચિંતન કઈ કઈ રીતે કરવું એનું તાદશ ચિત્ર સાધક સમક્ષ રજૂ કરવાની દૃષ્ટિથી ગ્રંથકારે તેને લગતા અગત્યના મુદ્દાઓનું વિવરણ કર્યું છે જે હ૭મી ગાથા. સુધી ચાલે છે. તે આ પ્રમાણે : ગુરુ ને દેવતાની સાક્ષીએ પદ્માસન આદિમાંથી કોઈ પણ આસન વાળી એકાંતમાં બેસવું અને ડાંસ, મચ્છર જેવાં જતુઓના ઉપદ્રવને ગણકાર્યા સિવાય ચિંત્ય વિષયમાં લીન થઈ અને યથાવત્ ઉપયોગ રાખી શાસ્ત્રાનુસાર રાગ, દ્વેષ અને મહિના વિષયોનું સ્વરૂપ, તેના પરિણામે અને તેના વિપાક એ બધાનું સ્થિર અને યથાવત્ ચિંતન કરવું. ગુરુ કે દેવતાને સાક્ષી રાખવાથી શું લાભ અને તે લાભમાં સાધકનું પિતાનું કર્તુત્વ કેટલું અને ગુરુદેવતાનું કર્તૃત્વ કેટલું એ વતુ ગ્રંથકારે ગાથા ૬૨-૬૩માં નિરૂપી છે. તે કહે છે કે સાધક ચિંતન કરતી વખતે ગુરુ કે દેવતાને સાક્ષીરૂપે સામે રાખે તે તેઓને અનુગ્રહ પામે અને તેથી ઉદ્દિષ્ટ વસ્તુની સિદ્ધિ થાય. આ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે સાધક ઉપર અનુગ્રહરૂપ જે અસર થાય છે તેમાં ગુરુ ને દેવતા તે માત્ર નિમિત્ત – બહિરગ કારણ છે, જ્યારે એ અસરનું મુખ્ય – અંતરંગ કે ઉપાદાન કારણ તે એની પોતાની સમુચિત ભાવશુદ્ધિ છે. જેમ કોઈ યોગ્ય માણસ મંત્ર કે ચિતામણિ રત્ન જેવી ફળપ્રદ મનાતી વસ્તુઓની વિધિપૂર્વક ઉપાસના કરે છે ત્યારે એ ઉપાસક દ્વારા તે મંત્ર આદિને કશો લાભ નથી થતો. તેમ છતાં તે મંત્ર આદિ દ્વારા યોગ્ય ઉપાસકને ઈષ્ટ લાભ થાય જ છે. તેમ ધ્યાનપરાયણ વ્યક્તિ ગુરુ કે દેવતાને સાક્ષી રાખી ચિંતન કરે તે તેના દ્વારા ગુરુ-દેવતા પર કશે ઉપકાર નથી થતું, છતાં ઉપાસકને તો તેનાથી લાભ થાય જ છે, અર્થાત્ ગુરૂદેવતાને સાક્ષી રાખી ચિંતન કરનારના આત્મામાં કોઈ એ સાત્વિક યા શુભ ભાવ પ્રગટે છે કે તેનાથી તે પિતાના ઈષ્ટની સિદ્ધિ નજીક જલદી Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૯-૭૭. પહોંચે છે. પાતંજલ યોગશાસ્ત્રમાં ઈશ્વરના જપથી વિદ્ઘ દૂર થવાની તેમજ સ્વરૂપલાભ થવાની જે વાત કહી છે તે જ અત્રે ગ્રંથકારે ગુરુ-દેવતાને નામે કહી છે. ૩૬ ધ્યાન કે ચિંતન કરતી વખતે આસન વાળી બેસવું અને ત્યારે પણ ડાંસ જેવાં જંતુઓના ઉપદ્રવને ન ગણકારવા એમ જે ધ્યાનવિધિરૂપે કહ્યું છે તે શા માટે યા તેનાથી શું લાભ એ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે અનેક આસને પિકી જે આસન સાધકને વધારે માફક હોય યા જે આસને ધારેલ વખત સુધી બેસી રહેવામાં કંટાળો આવતો ન હોય તેવા સાધેલ અને સ્થિર સુખ આસને બેસવામાં પહેલે લાભ કાયનિધિ છે; એટલે કે, સાધક પિતાના શરીરની હિલચાલ ઉપર કાબુ મેળવી શકે છે ને અડગપણું સધાય છે. શરીરનું અડગપણું સિદ્ધ કરવું એ મુશ્કેલ છે. એ સિદ્ધ થતાં એને મુશ્કેલીના વિજયનું મૂલ્ય સમજાય છે. આથી સાધકના મનમાં આસન સિદ્ધ કરી અડગપણે ધ્યાન કરનાર પ્રત્યે બહુમાનને ભાવ પણ પ્રગટે છે. એ જ રીતે અડગપણું સધાતાં જે જંતુઓના ઉપદ્રવમાં પણ અક્ષુબ્ધ રહેવાની વૃત્તિ પ્રગટે છે તે સાધકને એક વીર્યગ છે. વિયોગ એટલે પુરુષાર્થ દાખવવો ને તેમાં ગમે તેવો વિશ્ન આવે છતાં પાછાં ન પડવું તે. આવી સ્થિરતા અનેક ધારેલ પરિણામે નિપજાવે છે. તેથી જ યોગીઓની પરંપરા આસનસિદ્ધિ અને પરીષહજય ઉપર ભાર આપતી આવી છે. એની નોંધ પતંજલિએ (સૂત્ર ૨. ૪૬–૪૮) પણ લીધી છે. ધ્યાન સમયે ચિંત્ય વિષયમાં લીન થઈ ચિંતન કરવું એમ જે પ્રથમ સામાન્ય સૂચના કરી છે તેની ખાસ અગત્ય સમજાવવા ગ્રંથકાર તેનાથી થતા લાભને અને બીજા લાભની સર ૩૨. “તનવતર્થમાવન” ” “તત: કચરાતનાધામો થતાચામાયશ્ચ ' (1. ૨૮-૨૯) Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ખામણીમાં તે લાભની મુખ્યતાને નિર્દેશ કરતાં કહે છે કે સાધક ધ્યાન વખતે પિતાનું ચિત્ત માત્ર ચિંત્ય કે ધ્યેય વિષયમાં જ પરવી રાખે કે એકાગ્ર કરે તો એને ઉપયોગ–જાગૃતિ એ જ વિષયમાં રહે છે અને એથી સાધકને ચિંતનીય વિષયના ખરા સ્વરૂપનું ભાન ઉદય પામે છે. આધ્યાત્મિક સાધનાના કમમાં જે કઈ મુખ્ય, પ્રધાન કે અનિવાર્યપણે આવશ્યક એવું ઉપકારક અંગ કે સાધન હોય તે તે તત્ત્વના ખરા સ્વરૂપનું ભાન થવું એ જ છે. સાંસારિક વેદનાઓની ઘટમાળ મૂળે તો તત્ત્વના મિથ્યાજ્ઞાન કે અજ્ઞાનને આભારી છે. એવા મૂળગત આધ્યાત્મિક મિથ્યાજ્ઞાન, વિપસ કે ભ્રમને નિવારવાને એકમાત્ર ઉપાય એ તત્વના યથાર્થ સ્વરૂપના ભાનમાં છે, અને આવું ભાન ચિત્ય તત્ત્વમાં લીન કે એકાગ્ર થયા સિવાય કદી લાધતું નથી. એકાગ્રતા એ જ તે તે વિષયની જાગૃતિ છે. જ્યારે ચિત્ત એકાગ્રતાથી ચિંત્ય વિષયમાં જાગૃત થાય ત્યારે તેના ઉપરનું મિથ્યા-આવરણ આપોઆપ સરવા લાગે છે. એને લીધે સાધક ચિંત્ય વિષયના વાસ્તવિક સ્વરૂપનું ભાન કરવા પામે છે. વસ્વરૂપના યથાર્થ ભાનથી જે ત્રણ મુખ્ય લાભે થાય છે તે પણ ગ્રંથકાર દર્શાવે છે. જ્યારે ચેતના અને જવ જેવી આધ્યાત્મિક વસ્તુનું ખરું ભાન પ્રગટે ત્યારે તે નિંધ કે હાનિકારક કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સાધકને રેકે છે. તત્ત્વજ્ઞાનનું આ પ્રથમ અને સ્વાભાવિક પરિણામ છે. તત્વજ્ઞાનથી બીજે લાભ એ થાય છે કે તેનાથી સાધકનું મન “આ સાચું કે તે સાચું, આ ઠીક કે તે ઠીક એવી વિકલ્પજાળ યા ડામાડોળ સ્થિતિ છેડી કર્તવ્ય-વિષયમાં સ્થિર અને સુનિશ્ચિત બને છે. સ્થિરતાને લીધે ચિત્તની શક્તિ નિરર્થક ન વેડફાતાં સુરક્ષિત રહે છે ને તેને વિનિયોગ વ્યવહાર કે પરમાર્થ બન્ને ક્ષેત્રમાં તેમજ જન્મ-જન્માન્તરમાં એકસરખે ઉપકારક બને છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા પ-૭૦ ૬૦મી ગાથામાં રાગ, દ્વેષ અને માહના વિષયેાનું સ્વરૂપ, તેના પરિણામેા તથા તેના વિપાકઢાષા સાકે એકાંતમાં એકાગ્રપણે ચિંતવવા એમ સામાન્ય રીતે સૂચવેલું છે. તેનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર ઉદાહરણા આપી તે બધું કેવી કેવી રીતે ચિંતવવું એ દર્શાવતાં પ્રથમ રાગના વિષય તરીકે જાણીતી એ ખાખતેા લઈ તે વિશે કહે હૈ—(૬૭–૬૮). ત્યાર ખાદ દ્વેષના અને પછી મેાહના વિષયને લઈ તે બાબત પણ ચર્ચે છે. આપણે સસામાન્ય અનુભવ એ છે કે પ્રાણીમાત્ર, વિશેષે કરી મનુષ્ય, કામસંજ્ઞા અને પરિગ્રહસજ્ઞાથી મૂર્છિત ખને છે. આ બે સંજ્ઞા વારસાગત રીતે એટલી બધી પ્રબળપણે કામ કરતી હેાય છે કે તેના વેગમાં માણસ જે વસ્તુમાં રાગી કે અનુરક્ત બન્યા હાય તેનું ખરું સ્વરૂપ, તેના પરિણામેા અને અંતે ભાગવવાના વિપાકા એ બધું ભૂલી જાય છે. તેથી જે વસ્તુમાં કામસંજ્ઞા અને અ-સંજ્ઞા ઉદ્દભવે છે તે જ વસ્તુ દાખલા તરીકે લઈ ગ્રંથકાર તે ખાખતમાં કેમ ચિંતવવું એ એક પદા પાડરૂપે સાધક સમક્ષ રજૂ કરે છે, ગ્રંથકાર કહે છે કે યોગમાર્ગના ઉમેદવાર પુરુષ હૈાય ને તેનું મન પૂર્વસંસ્કારવશ યા પરિસ્થિતિવશ કામાકુળ બને અને સ્ત્રી કે તેવા ખીજા કોઇ પણ કામતૃપ્તિના સાધન ભણી આકર્ષાય તે તે વખતે સાધકે આક ણુના એવિષયની ખાખતમાં સમબુદ્ધિથી – વિવેકબુદ્ધિથી ત્રણ ખાખત ચિંતવવી : એક તેા એ આકક વિષયનું સ્વરૂપ, ખીજું તેનું પરિણામ અને ત્રીજું તેના વિપાકદાય. સ્વરૂપનું ચિંતન કરતાં સાધક એમ ચિંતવે કે સુંદર લાગતું શરીર પણ છેવટે તેા માત્ર કૅલમલગ – ઉદરમળ, માંસ, રક્ત આદિનું બનેલું છે. તે ગમે તેટલું નીરોગી અને તારુણ્યસૌંપન્ન હૈાય તે પણ તે કયારેક રોગગ્રસ્ત અને જરાજી થવાનું. એ જ રીતે તે રાગવક છતાં છેવટે અસ્થિર રાગમાં પરિણમે છે. શરીરમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ યોગશતક સક્ત બનેલ વ્યક્તિ જયારે તેની પાછળ ખુવાર થાય છે ત્યારે તેને વર્તમાન જન્મમાં અનેક કટુ વિપાકો ભેગવવા પડે છે, એટલું જ નહિ, પણ જન્માંતરમાંય ભેગવવા પડે છે. - સાધક ધન આદિ પરિગ્રહ ભણી લલચાય ત્યારે ચિંતવે કે પરિગ્રહનું સ્વરૂપ ઉપાર્જન, રક્ષણ વગેરેમાં આવી પડતાં સેંકડો સંકટથી સંકુલ હોય છે, તેનું પર્યાવસાન છેવટે નાશમાં જ છે અને તેમાં સેવેલી આસક્તિના પ્રમાણમાં તે દુર્ગતિનું પણ નિમિત્ત બને છે. જ્યારે સાધકના મનમાં કોઈને પ્રત્યે એક અથવા બીજે કારણે દ્વેષ કે અપ્રીતિ ઊપજે ત્યારે તે અપ્રીતિના વિષયને લગતાં સ્વરૂપ આદિને ચિંતવે. કેટલીક વાર અપ્રીતિ કે દ્વેષ કઈ જીવ પ્રત્યે આવિર્ભાવ પામે છે તે કેટલીક વાર જડ વસ્તુ પ્રત્યે પણ તે પ્રગટે છે. ગમે તે વસ્તુમાં દ્વેષ અનુભવાત હોય તોય સાધકે ચિંતવવું કે છેવટે તે વસ્તુ પિતાથી ભિન્ન છે, તેની સાથે પિતાને કઈ કાયમી લેવાદેવા નથી. જેના પ્રત્યે દ્વેષ થતું હોય તે વસ્તુ અંતે તો અસ્થિર જ છે. એવી અસ્થિર વસ્તુ પ્રત્યે દ્વેષ કેળવવા તે અસ્થાને છે. દ્વેષને સંસ્કાર ચિત્તમાં પિષાત રહે તે છેવટે આ જન્મની પેઠે જન્માક્તરમાં પણ એ કટુક વિપાકનું કારણ બને જ છે. વ્યવહારની ચાલુ ભાષામાં મેહનો અર્થ આસક્તિ કે રાગ લેવાય છે, પણ શાસ્ત્રીય વ્યવહારમાં રાગ જુદો ગણાવાતે હાઈ મોહને અર્થ અજ્ઞાન, સંશય કે ભ્રમરૂપે લેવાય છે. જ્યારે સાધકના મનમાં જડ કે ચેતન કેઈ પણ ચિંત્ય વસ્તુના સ્વરૂપ વિશે માહ ઉદય પામે અર્થાત્ તેને ખરું સ્વરૂપ જાણવામાં મૂંઝવણ થાય ત્યારે તેણે વસ્તુમાત્રનું સ્વરૂપ સામાન્ય રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે એમ અનુભવ અને યુક્તિ-તર્ક કે અનુમાનથી યથાર્થ પણે ચિંતવવું. સ્વાનુભવ અને યુક્તિ બન્ને પરસ્પર વિરુદ્ધ ન હોય Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગાથા ૧૯-૭૭ ત્યારે જ તે `સવાદી બને છે અને વસ્તુના સ્વરૂપનિર્ણયમાં ઉપયેામી થાય છે. તેથી ગ્રંથકારે ખન્નેને સાથે સાંકળી દર્શાવ્યું છે કે અભાવ એ કદી ભાવ થતા નથી; અર્થાત્ જે વસ્તુ મૂળમાં જ કાઈ રૂપે ન હેાય તે સંથા નવી થતી નથી એવા આપણા જેમ રાજા અનુભવ છે, તેમ યુક્તિ પણ તેનું સમર્થન કરે છે. જો સંથા શૂન્યમાંથી તદ્દન નવવસ્તુનું નિર્માણ માનવામાં આવે તેા કદી નહિ કલ્પાયેલી એવી અનેક મૌલિક નવી વસ્તુઓ પણ સર્જાય, પણ એવું બનતું નથી. એ જ રીતે જે વસ્તુ સ્વયંસિદ્ધ હાઈ મૂળથી જ અસ્તિત્વ đરાવે છે તેના સથા અભાવ, લેાપ કે નાશ થતા નથી, કેમકે સ્વત:સિદ્ધ વસ્તુના કાઈ ને કાઈ રૂપે અસ્તિત્વ ધરાવવાના સ્વભાવ જ છે. વસ્તુતત્ત્વનું આવું સ્વરૂપ હેવાથી તેનું કાઈ ને કાઈ રૂપે સાતત્ય—અનુવન અને કાઈ ને કાઈ રૂપે નિવૃત્ત—પરિવર્તન ચાલુ રહે છે, તેથી જડ-ચેતન વસ્તુમાત્રનું સામાન્ય સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું ફલિત થાય છે. જગતમાં કોઈ વસ્તુ એવી અનુભવાતી નથી જે સથા વિકારરહિત ચા પરિવર્તનશૂન્ય યા ફૂટસ્થનિત્ય હોય. ગથા ૬૦ માં સૂચવ્યું છે કે ચિંતન શાસ્ત્રાનુસાર કરવું અને તે પણ એકાન્ત સ્થાનમાં અને વળી યથાવત્ ઉપયેાગપૂ ક. ચિંતન કે ભાવના માટેના આ ત્રણે મર્યાદાપાલનના લાભા અનુક્રમે ગાથા ૭૪ થી ૭૬ સુધીમાં દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રને અવલખી વસ્તુસ્વરૂપના ચિંતનના પ્રારંભ કરવામાં આવે તે તેથી અવશ્ય તત્ત્વમાધ—સત્યનું ભાન થાય; એટલું જ નહિ, પણ તત્ત્વમેાધ થતાં તે તત્ત્વના પ્રરૂપક અને પારમાર્થિક ગુણ્ણાના ધારક એવા પુરુષ પ્રત્યે બહુમાન યા હાર્દિક આદર પ્રગટે ને પરિણામે અશ્રદ્ધા અને અજ્ઞાનમૂલક કર્મવાસનાના ક્ષય પણ અવશ્ય થાય. જ્યારે વિવિખ્ત ૩ વિજનસ્થાનમાં બેસી ધ્યાન–ચિંતન કરવામાં આવે ત્યારે માટે ભાગે તેમાં વ્યાઘાત કે વિક્ષેપ નથી Page #171 -------------------------------------------------------------------------- ________________ ામશતક પડતે; એટલું જ નહિ, પણ યાગના પ્રાથમિક અભ્યાસીએને તેવા સ્થાનમાં બેસી અભ્યાસ કરતાં યાગભૂમિકાએ ઉપર સારા એવા કાબૂ પણ આવતા જાય છે. ‘ઉપયાગ’ શબ્દના ભાવ તા તે તે વિષયમાં મનની જાગૃતિ સેવવી એ જ છે. તે એની વ્યુત્પત્તિમાંથી કેવી રીતે ફલિત થાય છે એ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે ‘ઉપયાગ’ પદ્મમાં બે અંશ છે— ‘ઉપ’ અને ‘યેાગ’. યાગ'ના અથ પ્રથમ કહેવામાં આવ્યા છે, ઉપ'ના અર્થ સમીપ છે. તેથી ‘ઉપયોગ’ શબ્દના સળંગ અથ એ થયા કે યાગનું સામીપ્ય’. એના જ વિશેષ ફલિતાર્થ એ થયા કે માનસિક, વાચિક, કાચિક એવા બધા જ જીવનવ્યવહારામાં યેાગની ષ્ટિએ જે જે કવ્યનું વિધાન કરવામાં આવ્યું હાય તે બધાં જ કર્તવ્યામાં અસ્ખલિતપણે પ્રવતવું. પહેલાં સાધનના પ્રકાર લેખે બે જાતની ભાવના અર્થાત્ ચિંતનના નિર્દેશ કરવામાં આવ્યા છે. એમાંથી ખીજી ભાવનાનું વન કર્યાં પહેલાં પહેલી ભાવનાના ઉપસંહારરૂપે તેનું ફળ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે ગાથા ૬૦ થી ૭૬ સુધીમાં જે રીતે ભાવના કરવાનું કહેવામાં આવ્યું છે તે રીતે અભ્યાસ કરવાથી તત્ત્વનું સ્વરૂપ અંતરમાં ઊતરે છે ને એથી ચિત્તમાં એવી સ્થિરતા પ્રગટે છે જે પરિણામે પરમા`લક્ષી અને મુકિતપ્રશ્ન નીવડે છે. ચિંતનના બીજો પ્રકાર अहवा ओहेणं चिय भणियविहाणाओ चेव भावेज्जा । सत्ताइए मित्ताइए गुणे परमसंविग्गो ॥ ७८ ॥ सत्तेसु ताव मेत्ति तहा पमोयं गुणाहिएसुं ति । करुणमज्झत्थते किलिस्समाणाविणीएसु ॥ ७९ ॥ एसोचैवेत्थ को उचियपवित्तीए वन्निओ साहू | इहराऽसमंजसत्तं तहा तहाऽठाणविणिओगा ॥ ८० ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧ અ—અથવા શાસ્રાક્ત વિધાના પ્રમાણે જ સામાન્યપણે પરમસ વિગ્ન વ્યક્તિએ સત્ત્વ આદિમાં મૈત્રી વગેરે ગુણાની ભાવના કરવી. (૭૮) પ્રથમ તે। પ્રાણીમાત્રમાં મૈત્રી, અધિક ગુણવાળામાં પ્રમેાદ–પ્રસન્નતા, દુઃખી પ્રત્યે કરુણા અને અવિનીત–અસાધ્ય પ્રત્યે માધ્યસ્થ્ય સેવવાં. (૭૯) ગાથા ૭૦-૮૦ ઉચિત પ્રવૃત્તિના ઉપર વર્ણવેલ આ ક્રમ ચેાગ્ય જ છે; અન્યથા, એટલે કે ચેાગ્ય વિષયમાં ભાવનાના વિનિયાગ ન કરતાં ઊલટી રીતે ક્રમ લેવામાં આવે તે, તેમાં સુમેળ રહેતા નથી. (૮૦) સમજૂતી—આધ્યાત્મિક સાધકે ખીજા પ્રકારની ભાવનામાં ઉત્કટ મુમુક્ષુપણું સત્ત્વ આદિમાં મૈત્રી આદિ ગુણ્ણાનું પુનઃ પુન: પરિશીલન કરવું એમ સૂચવવામાં આવ્યું છે. તે કેવી રીતે કરવું તે દર્શાવતાં ગ્રંથકાર યાગાનુભવીઓની સૂચનાને અનુસરી ભાવનાએના વિષયા અને તેમાં ભાવનીય ગુણ્ણાના ફાડ પાડતાં કહે છે કે પ્રાણીમાત્રમાં મિત્રતાની ભાવના કરી મૈત્રી ગુણ કેળવવા, પેાતાના કરતાં ગુણમાં જે શ્રેષ્ઠ કે ચડિયાતા હાય તેના પ્રત્યે પ્રસન્નતા કેળવી પ્રમેાદ ગુણુ સિદ્ધ કરવા, કલેશ કે દુઃખ પામતા પ્રાણીવ`નું દુ:ખ દૂર કરવાની વૃત્તિ કેળવી કરુણા ગુણુ સાધવા અને જેને કોઈ પણ રીતે વિનયન કે સુસ`સ્કાર આપી ન શકાતા ઢાય એવા અવિનીત કે જડવર્ગ પ્રત્યે તટસ્થતા—સમજણુપૂર્ણાંક ઉપેક્ષા કેળવી મધ્યસ્થતા ગુણુ પેાખવા. જીવન જીવતાં સાધકે પ્રવૃત્તિ તેા કરવાની રહે જ છે, પણ તે પ્રવૃત્તિ ઉચિતપણું કરાય તેા જ સાધકતા ટકે અને વિકસે. તેથી પ્રવૃત્તિની ઉચિતતાની કસાટી લેખે એ જાણવું જરૂરી છે કે સમસ્ત જીવવ` પ્રત્યે કેવા દૃષ્ટિબિંદુથી સાધક વર્તે તા એના Page #173 -------------------------------------------------------------------------- ________________ યોગશતક જીવનવ્યવહાર ઉચિત કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે અમે ઉપર જે જે વિષયમાં જે જે ભાવના દ્વારા . જે જે ગુણ કેળવવાને કમ દર્શાવ્યો છે તે જ કમ યોગ્ય છે. એથી ઊલટા કમે જે ભાવના ભાવવામાં આવે તો જીવનવ્યવહાર ઊલટો ડહોળાઈ જાય છે અને સાધકને પ્રગતિને બદલે અધોગતિ તરફ ધકેલે છે. દા. ત. પિતાના કરતાં કોઈને વધારે ગુણી જઈ પ્રસન્ન થવાને બદલે તેના પ્રત્યે અદેખાઈ સેવવામાં આવે ત્યા કરુણા ઊપજે અથવા તટસ્થવૃત્તિ ધારણ કરવામાં આવે તે બીજાના ગુણત્કર્ષમાંથી આગળ વિકાસ સાધવાનો પદાર્થપાઠ શીખવાને બદલે ઊલટું પતન થાય. એ જ રીતે અવિનીત પ્રત્યે તટસ્થવૃત્તિ ધારણ કરવાને બદલે પ્રમોદભાવના કેળવવામાં આવે તો તેથી પિતાનામાં જ એવી જડતા આવે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જ દીર્ઘદશી અને આંતરિક શકિતઓના વિકાસને હતગત કરનાર અનુભવીઓએ કો કયો ગુણ કયા કયા વિષયમાં કેવી કેવી ભાવના દ્વારા કેળવવાથી સમગ્ર જીવનચર્યાનું સામજસ્ય સચવાય છે તે દર્શાવ્યું છે. આહારને પ્રકાર અને વિધિ साहारणो पुण विही सुक्काहारो इमस्स विन्नेओ। અન્નથ ગોણો ઇવાની માત્રા | ૮૨ वणलेवो धम्मेणं उचियत्तं तग्गयं निओगेण । एत्थं अवेक्खियव्वं इहरा जोगो त्ति दोसफलो ॥ ८२ ॥ અર્થ– શુષ્ક આહાર એ પરમસંવિગ્ન માટે સાધારણ વિધિ છે, તેમજ સર્વસંપન્કરી ભિક્ષા પણ વિહિત છે. આ વિધિ અન્યત્ર ઉપદેશેલ છે. (૮૧) ૩૭. પ્રતિમાં “સવારંવ ' એ પાઠ છે, પણ માત્રા ઘટતી હોવાથી “સવા" પાઠ રાખે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૧-૮૨ ૯૩ ભિક્ષા એ ત્રણલેપ જેવી છે. એનું ઔચિત્ય અહીં ગમાર્ગમાં ધર્મની દષ્ટિએ વિચારવું જોઈએ, નહિ તે ગ દેષમાં જ પરિણમે. (૮૨) . સમજૂતી–ગાથા ૮૦ સુધીમાં જે વર્ણન આવ્યું છે તેને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકાય : એક ભાગ યોગીને પિતાની સાધનામાં અનિવાર્ય રીતે આવશ્યક એવા તત્ત્વજ્ઞાનને લગતો છે, જ્યારે બીજો ભાગ એ તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાના કામ અને પદ્ધતિને લગત છે. સાધક યોગી એક દેહધારી અન્ય માનવ જેવો માનવ છે, તેથી તેને પણ દેહનું ધારણ–પોષણ કરવું પડે છે. એવા ધારણ–પિષણ વિના દેહિક જીવન શકય નથી બનતું અને દેહિક જીવન વિના આંતરિક જીવનશુદ્ધિની સાધના પણ થઈ નથી શકતી. તેથી યોગી માટે શરીરયાત્રા ચલાવવાના કેટલાક નિયમો એવા ઘડવામાં આવ્યા છે કે જેને લીધે તેની શરીરયાત્રા ચાલે અને આંતરિક જીવનશુદ્ધિની સાધનામાં બાધા ન પડે. આવા શયન, આસન, આહાર આદિને લગતા વિધિનિયમ જુદી જુદી પરંપરાઓમાં કાંઈક અંશે જુદા જુદા મળી આવે છે; છતાં એ બધી પરંપરાઓના આહાર-વિહાર-નિહારને લગતા વિધિ-નિયમને સૂર એક જ છે કે તે નિયમો જીવનશુદ્ધિની સાધનાને પોષક હોવા જોઈએ. ગ્રંથકાર જૈન પરંપરાને અનુસરી સાધકે જીવનયાત્રા કઈ રીતે ચલાવવી એનું ટૂંકમાં સૂચન કરે છે.૩૮ ૩૮ગ્રંથકારે ભિક્ષાષ્ટક (અષ્ટક ૫) માં ભિક્ષાના સર્વ સંપન્કરી, પૌરુષબ્રી અને વૃત્તિ એવા ત્રણ ભેદ કરી તેમાં ભિક્ષાના સર્વ પ્રકારનો સમાવેશ સૂચવ્યું છે. જેમાંથી પહેલો ભેદ યોગી માટે ઉપાદેય છે અને તેને “સર્વસંપન્કરી’ નામે ઓળખાવેલ છે. આચારાંગ, દશવૈકાલિક આદિ આગમમાં અને ઉત્તરકાલીન અન્ય અનેક નાના-મોટા ગ્રંથોમાં ભિક્ષાને લગતા દોષ-ગુણોનું વર્ણન મળે છે. આપનારે કયા દેશે ટાળી ભિક્ષા આપવી, લેનારે ક્યા દે ટાળી તે લેવી, શું લેવું, કઈ રીતે Page #175 -------------------------------------------------------------------------- ________________ યાગશતક તે કહે છે કે યાગીને માટે દેહયાત્રા ચલાવવાની સર્વસાધારણ પ્રથા તેા એ છે કે તેણે શુષ્ક-નીરસ આહાર લેવે. જે આહાર શરીર, ઇન્દ્રિયા અને મનને વિકૃત ન કરે તેને નીરસ જાણવા. શુષ્કાહાર લેવાની સામાન્ય પ્રથા હોવા છતાં દરેક દેશ, દરેક કાળ અને દરેક સાધક વ્યાકત માટે એકસરખું ધેારણુ ખાંધી ન શકાય. તેથી ગ્રંથકારે પેાતે જ નિગ્રંથ પરપરામાં ચાલ્યા આવતા આહાર આદિને લગતા બધા ઉત્સ-અપવાદરૂપ નિયમેાના અને સાધકના માનસના વિચાર કરી દ્નકમાં ભિક્ષાને લગતી એ મહત્ત્વની સૂચનાએ કરી છે. તેમાં પહેલી એ છે કે યાગીએ જે ભિક્ષા લેવી તેનું બાહ્યરૂપ ગમે તે હાય, છતાં મૂળે તે સર્વીસ પત્ઝરી હાવી જોઈ એ. સ સ પત્ઝરીના ભાવ એ છે કે તે ભિક્ષા સાધકના વમાન અને ભાવી બન્ને જીવનને શ્રેય ભણી લઈ જનાર હાય, અર્થાત્ તેના જીવનને આધ્યાત્મિક દૃષ્ટિએ ઊધ્વગામી બનાવનારી હાય. એ જ રીતે એ ભિક્ષા આપનાર અને લેનાર બન્નેમાંથી કાઈમાં ઢાબ પાખનારી ન હેાય, પણ બન્નેને ગુણાવહુ નીવડે તેવી હાય. ખીજી સૂચના એ છે કે યાગીએ જે ભિક્ષા લેવી તે ત્રણસેપ જેવી હૈાય. જેમ ગૂમડાં કે ફાલ્લાને મટાડવા માટે લેપ કરવામાં આવે છે ત્યારે તે લેપ ગમે તેટલા કીમતી, સુગંધી કે દેખાવમાં સુંદર હાય તેાય કાંઈ ત્રણ ઉપર તેના અનાવશ્યક લપેડા કરાતા નથી, માત્ર ત્રણુશમન માટે આવશ્યક હૈાય તેટલે જ લેપ લગાડાય છે. તે જ રીતે ક્ષુધા, પિપાસા અને ખીજી શરીરને લગતી જરૂરિયાતા એ એક ત્રણ જેવી છે. તેનું શમન ભિક્ષા દ્વારા કરવું; એટલે કે તે ભિક્ષા ક્ષુધા-પિપાસા જેવી અનિવાર્ય શારીરિક જરૂરિયાતેા નિવારવા પૂરતી જ લેવાની હાય, સ્વાદ કે ભાગની દૃષ્ટિએ ૯૪ લેવું, કયારે લેવું, કેટલું લેવું વગેરે અનેક પ્રશ્નોના વિસ્તૃત ખુલાસે જૈન ગ્ર'થામાં છે. તે બધાના સાર ગ્રંથકારે ભિક્ષાષ્ટકમાં આપતાં માત્ર સર્વસ'પત્કરી શિક્ષાને જ ઉપાદેય લેખી છે. એ જ ભિક્ષા ત્રણલેપકલ્પ કહેવાય. Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૩-૮૫ તે લેવાની ન હોય. આ રીતે યોગચર્યામાં ભિક્ષાનું ઔચિત્ય ધર્મની દૃષ્ટિએ અવશ્ય વિચારવું ઘટે. જે ભિક્ષા આંતરિક ધર્મની પિષક હોય તે જ ઉચિત. ભિક્ષા લેવા અને વાપરવાની બાબતમાં ધમની અર્થાત્ યુગપુષ્ટિની કેસેટી એ જ મુખ્ય છે. એ રીતે વર્તવામાં ન આવે તે યોગનું પરિણામ દોષપુષ્ટિમાં આવે. ગજન્ય લબ્ધિઓ અને તેનું ફળ जोगाणुभावओ चिय पायं न य सोहणस्स वि य लाभो। लद्धीण वि संपत्ती इमस्स जं वन्निया समए । ८३ ॥ रयणाई लद्धीओ अणिमाईयाओ तह चित्ताओ। आमोसहाइयाओ तहा तहा जोगवुडीए ॥ ८४ ॥ एईय एस जुत्तो सम्म असुहस्स खवगमो नेओ। इयरस्स बंधगो तह सुहेणमिय मोक्खगामि त्ति ॥ ८५ ॥ અર્થ–ાગીને ગના પ્રભાવથી પાપ-અશુભ કર્મ તે નથી જ બંધાતું, ઊલટું શુભને લાભ થાય છે, કારણ કે શાસ્ત્રમાં પણ લબ્ધિઓની પ્રાપ્તિ વર્ણવેલી છે. (૮૩) જેમ જેમ યોગવૃદ્ધિ થાય તેમ તેમ અનેક પ્રકારની રત્ન આદિ, અણિમા આદિ અને આમૌષાધ આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૮૪) યોગ્ય રીતે આ બધી લબ્ધિઓથી યુક્ત હોય તે જીવ અશુભ–પાપ કર્મને ક્ષય કરનાર તેમજ શુભ-પુણ્ય કર્મને ઉપાર્જન કરનાર જાણ. એ રીતે પુણ્ય દ્વારા તે મોક્ષગામી પણ બને છે. (૮૫) સમજૂતી–સાધક યોગમાર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેના આંતરિક અને બાહ્ય જીવનમાં કેટલીક Page #177 -------------------------------------------------------------------------- ________________ યેગશતક સિદ્ધિએ અનાયાસે પ્રગટે છે. એ સિદ્ધિએ વિભૂતિ, અભિજ્ઞા કે લબ્ધિને નામે જાણીતી છે. તેનું સૂચન ગ્રંથકાર ત્રણ ગાથામાં કરે છે. તે કહે છે કે યાગના પ્રભાવે જીવનમાં પાપ અર્થાત્ દ્વેષ પ્રવેશતા નથી; એટલું જ નહિ, પણ સદ્ગુણેાના લાભ પણ થાય છે. આ તેા જીવનની આંતરિક સિદ્ધિ થઈ. તે ઉપરાંત અનેક પ્રકારની બાહ્ય સિદ્ધિએ પણ સાંપડે છે. પત`જલિએ અસ્તેયવ્રતની સ્થિરતાથી પ્રાપ્ત થતી સિદ્ધિ સ રત્નાપસ્થાનરૂપે (ર. ૩૭) વર્ણવી છે, તેમજ વિશિષ્ટ ભૂમિકામાં પ્રાપ્ત થતી અણિમા આદિ અનેક સિદ્ધિએ અને વિભૂતિએ પણ દર્શાવી છે. જન પરંપરામાં આમેાસિંહ આદિ ૨૮ લબ્ધિએનું વિસ્તૃત વર્ણન મળે છે. બૌદ્ધ પરંપરામાં પણ અભિજ્ઞા તરીકે એવી સિદ્ધિઓ વર્ણવાયેલી છે. ( જુએ પરિશિષ્ટ ૩. ) યાગવૃદ્ધિ સાથે જ વધતી જતી સિદ્ધિએ ને લબ્ધિએથી યુક્ત યોગી અપ્રમત્તપણે વર્તે ત્યારે જ તે પૂર્વસંચિત અશુભ કર્મીને ખપાવે છે ને નવાં કર્મ બાંધે તેય તે મુખ્યપણે શુભ કર્મને ખાંધે છે. શુભ કપણુ એવાં કે જેના વડે તે ક્રમે ક્રમે વિકાસ સાધતાં અંતે સક ક્ષયરૂપ મેાક્ષ પામે છે. આ સ્થળે અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગ વિશે કઈક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે, જેથી અશુભ કે શુભ કર્માંના બંધના ક્રમ અને ઉભયવિધ કર્મની નિર્જરાના ક્રમ કંઈક સમજાય. જૈન પરંપરામાં અશુભ, શુભ ને શુદ્ધ એ ત્રણે વિશેષણ્ણા જેમ ઉપયાગ સાથે આવે છે તેમ અધ્યવસાય અને પરિણામ સાથે પણ આવે છે; જેમકે, શુભાશુભ ઉપયાગ અને શુદ્ધ ઉપયાગ, શુભાશુભ અધ્યવસાય ને શુદ્ધ અધ્યવસાય તેમજ શુભાશુભ પરિણામ અને શુદ્ધ પરિણામ. તેથી સામાન્ય રીતે એમ સમજી લેવું કે ઉપયાગ અને અધ્યવસાય એ બન્ને પર્યાય છે. મૂળે ઉપયાગ શુભ, અશુભ અને શુદ્ધ ઉપયેાગનું સ્પષ્ટીકરણ Page #178 -------------------------------------------------------------------------- ________________ માથા ૮૩-૮૫ યા અધ્યવસાય બે પ્રકારના છે: એક અશુદ્ધ ને બીજો શુદ્ધ. જે રાગ, દ્વેષ અને મેાહની મલિન છાયાથી અનુરજિત યા વિકૃત ઢાય તે અશુદ્ધ ઉપયાગ. તેથી ઊલટું, જેમાં એવી છાયા યા વિકારના સ્પર્શ પણ ન હેાય તે શુદ્ધ ઉપયાગ. રાગ, દ્વેષ, માહની એવી છાયાજન્ય વિકૃતિથી સર્વથા મુક્તિ ન થાય ત્યાંસુધીના ઉપયેાગ કષાયના તારતમ્ય પ્રમાણે કેટલેક અંશે શુદ્ધ તા કેટલેક અંશે અશુદ્ધ પણ હાવાના. જ્યારે કાષાયિક ખળ—સકલેશનું બળ વધારે હેાય ત્યારે શુદ્ધિની માત્રા ઓછી અને અશુદ્ધિની માત્રા વધારે હાવાની. તેથી ઊલટું, સકલેશનું ખળ જેમ જેમ ઘટે તેમ તેમ શુદ્ધિની માત્રા વધે અને અશુદ્ધિની માત્રા ઘટે. આ રીતે એક જ ઉપયાગમાં એક જ વખતે તારતમ્યથી શુદ્ધિ અને અશુદ્ધિ ખન્ન અંશે હેાય જ છે. સંસારી જીવના કાઈ પણ ઉપયેાગ એવા િ હાવાના કે જે સર્વથા અશુદ્ધ જ હોય યા સંપૂર્ણ શુદ્ધ જ હાય. આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમના પાયેા જ એ છે કે અધ્યવસાયની અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વધતી જાય, એટલે કે સર્કલેશનું ખળ ઉત્તરાત્તર ઓછું થતું જાય યા ક્ષય પામતું જાય. સંકલેશવાળા અધ્યવસાય સકલેશના પ્રમાણુમાં અશુદ્ધ કહેવાય છે એ ખરું, પણ એ અશુદ્ધિમાંય તારતમ્ય હાય છે. સકલેશ કે કષાયનું ખળ વિધમાન ને ક્રિયાશીલ હૈાય ત્યારે પણ તેના વેગ સદા એકસરખા નથી હેાતા. કયારેક તે વેગ તીવ્ર હાય છે તેા કયારેક મં. જ્યારે તીવ્રતા વિશેષ હાય ત્યારે તે અશુદ્ધોપયાગ અશુભ-ઉપયેાગ તરીકે વ્યવહારાય છે, જ્યારે તે વેગ મંદ પડે ત્યારે તે અશુદ્ધોપયાગ શુભ-ઉપયેાગ તરીકે વ્યવહારાય છે. સકલેશને કઈ કક્ષા લગી તીવ્ર માનવા અને કયારથી મંદ માનવા એનું વિશ્લેષણ આધ્યાત્મિક પુરુષાએ માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી કરેલું છે. તેની તીવ્રતા-મદ્રુતા જાણવાની કસાટી એ છે કે જ્યારે જીવમાં ભાગરસ ઉત્કટ હાય અને ભાગમુકિત પ્રત્યે Page #179 -------------------------------------------------------------------------- ________________ ચામશતક અણુગમા જ હોય ત્યારે સમજવું કે સકલેશબળ તીવ્ર છે. તેથી ઊલટું, જયારે ભાગમુકિત પ્રત્યે દ્વેષ કે અણુગમા ન રહે અને તે પ્રત્યે રુચિ જન્મે ત્યારે એ ખળ મંદ પડવુ છે એમ સમજવું. આ તે સંકલેશખળ મ`ટ્ટુ પડવાના પ્રારંભની એક સામાન્ય કસૈાટી થઈ, પરંતુ જ્યાંલગી ઉપયાગ અશુદ્ધરૂપે પ્રવર્તમાન હૈાય ત્યાંલગી એમાં શુભતાની—કષાયમાંધની માત્રા વિશેષ હેાય તેાય અશુભતાનેા છેક અભાવ નથી જ હાતા. એટલે અશુભત્વ અને શુભત્વ અન્ને સાપેક્ષ હેાઈ તે અશુદ્ધોયાગમાં જ તારતમ્યથી રહે છે એમ સમજવું જોઈ એ. ઉપયોગ વિશેની આટલી સ્પષ્ટતા પછી તેને આધારે બંધાતા શુભાશુભ કર્મા તેમજ ક્ષય પામતા કર્મના ક્રમ સંક્ષેપમાં જાણવાનું પ્રાપ્ત થાય છે. ૯૮ સકલેશની તીવ્રતાને લીધે અધ્યવસાય અશુભ હૈાય ત્યારે અશુભ કર્મોના બંધ યા તે અશુભ સસ્કારનું નિર્માણ થાય છે એ ખરું, છતાં તે વખતેય અલ્પ પ્રમાણમાં શુભ કર્મના બંધ થાય જ છે. એ જ રીતે સંકલેશનું ખળ ઘટતાં જ્યારે સલેશની મંદતાને લીધે ઉપયાગ શુભ બને છે ત્યારે શુભ કર્મના ખંધ વિશેષ પ્રમાણમાં હાવા છતાં અશુભ કમના અલ્પાંશે પણ બંધ હાય જ છે. જેટલા પ્રમાણમાં કષાય અને સકલેશજન્ય વિકૃતિથી મુક્ત થઈ અધ્યવસાય શુદ્ધિ પામતા જાય છે તેટલા પ્રમાણમાં જવના ઇતર જીવા સાથે આત્મૌપમ્યભાવ વધારે સ્પષ્ટ થતા જાય છે અને તે જીવનમાં ઊતરતા પણ જાય છે. તેમ છતાં ઉપયેાગમાં કે પરિામેામાં રહી ગયેલી સંકલેશજન્ય અશુદ્ધિને લીધે તે જીવ કાઈ ને કોઈ પ્રકારના શુભાશુભ કર્મીનું નિર્માણ પણ કરતા રહે છે. ઉત્ક્રાન્તિગામી જીવનું આ સામાન્ય સ્વરૂપ થયું. પણ તેવા ઉત્ક્રાન્તિમાર્ગે પ્રવતા જ્વામાંથી જેએ સયમની વિશિષ્ટ ભૂમિકામાં પહેાંચ્યા હાય યા જેએએ અહિંસા, સત્ય આદુિ યમેાને યથાપણે જીવનમાં ઉતાર્યા હાય તેઓમાં એ વિશિષ્ટ સંચમના પરિણામ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૬-૮૯ રૂપે કેટલીક સિદ્ધિઓ આવિર્ભાવ પામે છે. જ્યારે તેવા મુકિતગામી સાધક જીવો પ્રાપ્ત થયેલ સિદ્ધિઓમાં પણ અનાસક્ત રહે છે અને તેવી સિદ્ધિ પ્રાપ્ત થયાને તેમનામાં લેશ પણ ગર્વ નથી હોત ત્યારે તે એવી સિદ્ધિઓના પાશમાં ન ફસાતાં વિશેષ ઉત્કાન્તિ કરે છે. આવી જ ઉત્ક્રાન્તિના કમને દર્શાવવા ગ્રંથકારે ગાથા ૮૫ માં કહ્યું છે કે લબ્ધિ કે સિદ્ધિઓને પ્રાપ્ત થયેલ જીવ પ્રથમ તો અશુભ કર્મનો ક્ષય કરે છે અને પછી શુભ કર્મનો બંધ કરે છે, તેમજ મોક્ષ પણ પામે છે. તેમના આ કથનનો સાર એ છે કે સંયમ, ધ્યાન અને અહિંસા જેવા સદ્દગુણોની પુષ્ટિથી પ્રગટ થયેલ વિભૂતિઓમાં ન લેભાના સાધક અધ્યવસાયની શુદ્ધિના બળે પૂર્વબદ્ધ અશુભ કર્મને કાં તો ઉપશમ કરે છે અને કાં તે ક્ષય કરે છે. સાથે જ તે મંદ સંકલેશના અસ્તિત્વને કારણે અશુદ્ધ છતાં શુભ એવા ઉપયોગને લીધે શુભ કર્મ પણ બાંધે છે. પરંતુ એવા ઉલ્કાતિગામી જવને પરિણામ ઉત્તરોત્તર વધારે ને વધારે સંકલેશથી મુક્તિ અનુભવતા હોવાથી તે છેવટે શુભ કર્મથી પ્રાપ્ત થતાં સાધનોને મોક્ષની દિશામાં જ ઉપયોગ કરે છે અને અનુક્રમે સંકલેશથી સર્વથા મુક્ત થઈ પૂર્ણ શુદ્ધ અધ્યવસાયને સ્વામી -બને છે. કાયિક આચાર કરતાં માનસિક ભાવનું ચડિયાતાપણું कायकिरियाए दोसा खविया मंडुक्कचुन्नतुल्ल त्ति । ते चेव भावणाए नेया तच्छारसरिस त्ति ॥ ८६॥ एवं पुन्नं पि दुहा मिम्मयकणगकलसोवमं भणियं । अन्नेहि वि इह मग्गे नामविवज्जासभेएण ॥ ८७ ॥ तह कायपायणो न पुण चित्तमहिगिच्च बोहिसत्त त्ति । होति तह भावणाओ आसयजोगेण सुद्धाओ ॥ ८८ ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ ચારશતક एमाइ जहोचियभावणाविसेसाओ जुज्जए सव्वं । मुक्काभिणिवेसं खलु निरूवियव्वं सबुद्धीए ॥ ८९ ॥ અર્થ—કાયિક ક્રિયા દ્વારા ક્ષીણ કરાયેલ દોષ દેડકાના ચૂર્ણ સમાન સમજવા અને તે જ દેશે જ્યારે ઉત્કૃષ્ટ ભાવનાથી (અધ્યવસાયના બળે) ક્ષીણ થયા હોય ત્યારે તે દેડકાના. ક્ષાર – ભસ્મ સમાન સમજવા. (૮૬) એ જ રીતે અન્ય (બૌદ્ધ) શાસ્ત્રકારોએ પણ આ યેગમાર્ગમાં નામમાત્રના ભેદથી પુણ્યને માટી ને સુવર્ણના કળશની ઉપમાથી બે પ્રકારે વર્ણવ્યું છે. (૮૭) બધિસત્વ એ કાયપાતી હોય, પણ ચિત્તપાતી નથી હેતે, કારણ કે તે પ્રકારના આશયને લીધે એની ભાવનાઓ શુદ્ધ હોય છે. (૮૮) ઉપર કહેલ આ બધું યથોચિત ભાવનાની વિશેષતાને લીધે ઘટે છે. આ બાબતનું અભ્યાસીએ પિતાની બુદ્ધિથી અભિનિવેશ – કદાગ્રહ છોડી નિરૂપણ કરવું. (૮૯) સમજૂતી–શુભકર્મ યા પુણ્યકર્મને બાંધનાર સાધક જ્યારે તેવા કર્મથી પ્રાપ્ત થનાર સાધનને ઉપયોગ મોક્ષની સિદ્ધિ અર્થે કરે છે ત્યારે તે સાધક મોક્ષગામી કહેવાય. આ વસ્તુ ગાથા ૮૫ માં ગ્રંથકારે સૂચવી છે. પરંતુ મોક્ષગામી સાધકમાં બધા જ એકસરખી યોગ્યતાવાળા કે એક જ ભૂમિકાવાળા નથી હોતા. કેટલાક સાધકે મેક્ષલક્ષી હોવા છતાં સ્થળ આચારમાં વધારે ૨સ લેનાર હોય છે, જ્યારે કેટલાક સૂક્ષ્મ આચારમાં. સ્થળ આચાર કે સ્થૂળ ક્રિયા અને સૂક્ષ્મ આચાર કે સૂક્ષ્મ ક્રિયા એ બન્ને વચ્ચે પરિણામની દષ્ટિએ શું તફાવત છે તે ગ્રંથકારે ગાથા Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૬ માં દાનિકોમાં પ્રસિદ્ધ એવા મંડૂકચૂર્ણ અને મકભસ્મના દૃષ્ટાન્તથી દર્શાવેલ છે. એ સાથે જ તેમણે ગાથા ૮૭ ને ૮૮ માં ખૌદ્ધ ગ્રથાને આધારે બૌદ્ધ પરિભાષામાં જ તે જ ખાખતનું ખૌદ્ધ મન્તવ્ય દર્શાવી પેાતે પ્રતિપાદેલ જૈન મન્તવ્ય સાથે સરખામણી કરી જૈન પરંપરાના મન્તવ્યનું સમન પણ કર્યું છે, અને ભિન્ન ભિન્ન પરિભાષામાં વિચાર કરતી દાનિક પર પરાઓમાં એક જ વસ્તુ કેવી કેવી રીતે વર્ણવાયેલી હોય છે તે જાણવા અને શોધવાના મા પણુ સૂચવ્યા છે. ૮૯ મી ગાથામાં તે માત્ર ઉપસ ́હાર છે અને સાધકને અભિનિવેશમુક્ત થઈ બધું જ સ્વતંત્ર બુદ્ધિથી સમજવા–નિરૂપવાની સૂચના છે. ૧૦૧ લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયાને યથાશક્તિ જીવનમાં ઉતારવાના પ્રયત્ન તે આચાર યા ક્રિયા. આવા પ્રયત્ન જ્યારે મનાભાવ વિના દેખાદેખી ચા રૂઢિવશ થાય છે ત્યારે તે કાયિક ક્રિયા યા શારીરિક આચાર બની રહે છે. એ જ આચાર સ્થૂળ છે. કાયિક ક્રિયામાં વાચિક આચાર આવી જ જાય છે. સમજણુ, વિવેક અને બહુમાનગર્ભિત જે મનાભાવ તે માનસિક ક્રિયા યા ભાવના છે, અને એ જ સૂક્ષ્મ આચાર છે. એવા પણુ સાધકા હૈાય છે કે જે કાયિક ક્રિયામાત્રમાં રસ ધરાવતા હાય. ખીજા એવા પણ હાય છે કે જે મુખ્યપણે મનાભાવ યા ભાવનામાં વિશેષ રત હૈાય. કાઈ કાઈ સાધક એવા પણ સંભવે છે જેને કાયિક ક્રિયા અને મનાભાવ બન્નેમાં સવાદી રસ હૈાય છે. એને જૈન પરપરા દ્રવ્ય અને ભાવ આચારના સમન્વયરૂપે એળખાવે છે. માત્ર કાયિક ક્રિયા દ્વારા સાધના કરતાં પરિણામ શું આવે, અને ભાવના સહુ સાધના કરતાં પરિણામ શું આવે ?—એનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારે યાગીએ યા દાનિકામાં પ્રસિદ્ધ એવા મહૂકના દૃષ્ટાન્તના ઉપયાગ કર્યાં છે. દેડકાનું શરીર ખડ ખડ થઈ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગશતક ચૂર્ણરૂપે માટીમાં મળી જાય છે, પણ અભિનવ વૃષ્ટિની ધારા પડતાં જ એકાએક માટીમાંથી તે શરીરના અંશે સજીવ દેડકારૂપે દેખા દે છે, જે વર્ષભૂ કહેવાય છે. આથી ઊલટું, જે દેડકાનું શરીર બળી રાખ થઈ ગયું હોય તે ગમે તેવી વર્ષા છતાં ફરી સજીવન નથી થતું. તે જ પ્રમાણે રાગ, દ્વેષ, મેહ જેવા દો યા વિકારોની બાબતમાં પણ બને છે. આ વિકારે આધ્યાત્મિકઆત્મગત-મનોગત છે. કાયિક કે વાચિક, તપ કે જપ જેવા બાહ્ય આચારનું અવલંબન સાધક કરે છે ત્યારે તેના આચારમાં શરીર અને વાણી રોકાયેલાં રહેતાં હોઈ પેલા વિકારોને શરીર કે વાણી દ્વારા આવિર્ભાવ પામવાને અવસર નથી મળતો થા ઓછો મળે છે. આ રીતે કાયિક આચારની ચિરસાધના કરતાં તે દે શમે ખરા, પણ નિર્મૂળ ન થાય.૪૦ એ દેનાં બીજ કાયમ હોવાથી સહેજ નિમિત્ત યા છિદ્ર મળતાં તે ઊગી આવે–આવિર્ભાવ પામે, પણ સાધક ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય તે એના કલેશદષનાં બીજે મૂળમાંથી જ નાશ પામે છે, ભાવનામાં સમજણ, વિવેક અને બહુમાનનું તત્વ હોય છે જે શુદ્ધ ચેતનામાંથી ઉદય પામે છે. તેથી એ જ ચેતનાને આવરતા દોષ એના વિરોધી સદ્દગુણના - ૩૯ તત્ત્વશારદીમાં વાચસ્પતિ મિશ્ર આ જ દાખલ ટાંડ્યા છે; જેમકે वर्षापाय इवोद्भिजभेदो मृद्भावमुपगतोऽपि पुनर्वर्षासु पूर्वरूप...(यो. सू. ૨–૧૦). ૪૦. જુઓ પાતંજલ યોગસૂત્રતપ:સ્વાધ્યાવેશ્વરનિષાનાનિ ક્રિયાયોગઃ | ૨, ૧. સમાધિમાવનાર્થઃ વફાતન્દરાથa | ૨, ૨. પતંજલિએ આ બે સૂત્રોમાં ક્રિયાયોગ અને તેનું પરિણામ દર્શાવેલ છે. વ્યાસ અને ભાવ સ્પષ્ટ કરતાં કહે છે કે ક્રિયાગથી કલેશે પાતળા પડે, પણ નિર્મળ ન થાય; એ માટે પ્રસંખ્યાન અર્થાત ઉચતર જ્ઞાન જોઈએ. આ. હરિભદ્ર આ જ વરંતુ ગા. ૮૬ માં કહી છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ માથા ૮૬-૮૯ પ્રભાવે મૂળમાંથી જ ક્ષીણ થાય છે. દેશની પુનરાવૃત્તિ અને અપુનરાવૃત્તિને જૈન ગ્રન્થમાં અનુક્રમે ઉપશમ અને ક્ષય કહેલ છે. મોક્ષના ધ્યેયની દૃષ્ટિએ કાયિક અને ભાવનાત્મક માનસિક અને આચાર સદનુષ્ઠાન તરીકે લેખાય છે, પણ બન્ને વચ્ચે તફાવત એ છે કે પહેલા પ્રકારના આચારના સુસંસ્કારમાં સાતત્ય રહેતું ન હાઈ વચ્ચે વચ્ચે છિન્ન-વિચ્છિન્નતા આવે છે, જ્યારે બીજા પ્રકારના ભાવનામય આચારના પરિણામોમાં એકધારું સાતત્ય રહેતું હોઈ વચ્ચે ભંગ નથી પડતો. એ જ દૃષ્ટિથી બને આચાર સદનુષ્ઠાન હેવા છતાં પહેલાને તદ્ધતુ૪૧ અર્થાત્ પરંપરાથી મોક્ષહેતુ અને બીજાને અમૃતાનુષ્ઠાન અર્થાત્ સાક્ષાત્ મોક્ષહેતુ કહેલ છે. આ જ વસ્તુ બૌદ્ધ પરંપરામાં નીચે પ્રમાણે વર્ણવાયેલી છે. બૌદ્ધ ચિંતકો કહે છે કે કોઈ નિર્વાણ સાધક એવું શુભ પુણ્ય ઉપાર્જન કરે છે કે જે માટીના ઘટ જેવું હોય છે, જ્યારે બીજો કોઈ સાધકને પુણ્ય ઉપાર્જન કરે છે તે સેનાના ઘડા જેવું હોય છે. માટી કે સેનાને ઘડો એ તો ઘડો જ છે. એને આકાર અને એની જલધારણ વગેરે અર્થઝિયા એ સરખી ખરી, પણ જ્યારે એ આકાર તૂટે ત્યારે બન્નેનું મૂલ્ય જુદું. માટીને ઘટ ફૂટે ત્યારે ઠીકરાં ને માટી શેષ રહે જેનું મૂલ્ય એ મૂળ ઘડા જેટલું નથી રહેતું, ત્યારે સુવર્ણઘટ તૂટતાં બાકી રહેલ સોનાનું મૂલ્ય પણ તે મૂળ ઘડા જેટલું જ રહે છે. બન્ને વચ્ચેના આ તફાવતના આધારે નિર્વાણલક્ષી અને એક જ જેવા માગે ચાલતા સાધકોની આંતરિક ગ્યતાના તારતમ્યને અનુસરી ઉત્પન્ન થયેલ પુણ્ય યા શુભ કર્મનું અંતર સમજાવવામાં આવ્યું છે. જે સાધક અંતરથી ઓછો શુદ્ધ હોય તે પુણ્ય – શુભ સંસ્કાર ઉપાર્જન કરે તોય તેનું મૂલ્ય માટીના ઘડા જેટલું અને જે આંતરિક શુદ્ધિમાં ચડિયાતો હોય તેના પુણ્યનું મૂલ્ય સુવર્ણઘટ જેટલું; એટલે કે, વિશેષ આંતરિક ૪૧. જુઓ યોગબિંદુ લોક ૧૫૯-૬૦. Page #185 -------------------------------------------------------------------------- ________________ ામશતક શુદ્ધિવાળાના બાહ્ય આચાર સુવર્ણઘટની પેઠે ખંડિત થાય તેાય તેનું અસલી મૂલ્ય લગભગ તે જ કાયમ રહે છે. તેથી જ બૌદ્ધ ચિતકાએ ખીજા શબ્જેામાં આ વસ્તુ દર્શાવતાં કહ્યું છે કે આંતરિક શુદ્ધિવાળા સાધક, જે ખેાધિસત્ત્વ કહેવાય છે તે, પતન પામે તેાય કાચપાતી હોય છે અર્થાત્ શારીરિક દ્વેષા સેવે છે, પણ ચિત્તપાતી નથી હોતા, એટલે કે અંતરથી ચાખ્ખા જ રહે છે. સાર એ છે કે લક્ષ્યના આંતરિક આશય ખરાખર અખડ હાય તા ભાવના શુદ્ધ જ રહે છે. આ જ સ્થિતિ જૈન પરિભાષામાં અમૃતાનુષ્ઠાન છે. ૧૦૪ ઉપસ‘હાર કરતાં ગ્રંથકાર કહે છે કે મેાક્ષલક્ષી આચારાની મુલવણીનું તારતમ્ય ભાવના કે આંતરિક ભાવાની શુદ્ધિના તારતમ્ય પર જ નિર્ભીર છે. જે વિચારક તટસ્થપણું કેળવી વિચારશે તેને આ સમજવું સહેલું છે. વિકાસગામી બે પ્રકારના સાધકનું તારતમ્ય एएण पगारेणं जायइ सामाइयरस सुद्धित्ति | तत्तो सुक्कज्झाणं कमेण तह केवलं चैव ॥ ९० ॥ वासीचंदणकष्पं तु एत्थ सिद्धं अओ चिय बुहेहिं । आसयरयणं भणियं अओऽन्नहा ईसि दोसा वि ॥ ९१ ॥ जइ तब्भवेण जाय जोगसमत्ती अजोगयाए तओ । जम्माइदोसरहिया होइ सदेगंत सिद्धित्ति ।। ९२ ॥ असमत्ती य उ चित्तेसु एत्थ ठाणेसु होइ उप्पाओ । तत्थ वियर तयणुबंधो तस्स तहबभासओ चेव ॥ ९३ ॥ ૪૨. પ્રતિમાં ‘ તહતસ્થ વિચ...એમ વંચાય છે, પણ માત્રા વધતી હાવાથી મૂળમાં ‘તદ્દ' વિનાના પાઠ રાખ્યા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૦ ૯૯ ૧૦૫ जह खलु दिवसब्भत्थं राईए सुविणयम्मि पेच्छंति । तह इह जम्मब्भत्थं सेवंति भवंतरे जीवा ॥ ९४ ॥ ता सुद्धजोगमग्गोच्चियम्मि ठाणम्मि एत्थ वट्टेज्जा । इहपरलोगेसु दढं जीवियमरणेसु य समाणो ॥ ९५ ।। परिसुद्धचित्तरयणो चएज देहं तहंतकाले वि । आसन्नमिणं नाउं अणसणविहिणा विसुद्धणं ॥ ९६ ॥ અર્થ–આ પ્રકારે જ સામાયિક અર્થાત્ સમત્વની શુદ્ધિ પ્રગટે છે, તેથી શુક્લધ્યાન અને ક્રમે ક્રમે કેવળજ્ઞાન પણ પ્રગટે છે. (૯૦) આથી જ જ્ઞાનીઓએ આશયરત્નને અહીં ગમાર્ગમાં વાસીચંદનસમાન કહ્યું છે, અન્યથા અર્થાત્ એ આશય ન હેય તે થોડા દોષ પણ કહેલ છે. (૯૧) જે તે ભવમાં મેગીને યોગસમાપ્તિ થાય તે અગથી એટલે કે મન-વચન-કાયના ઉપરમથી જન્મ આદિ દેષથી રહિત એવી સદા એકાંત સિદ્ધિ થાય. (૯૨) અને જે વેગસમાપ્તિ ન થાય તો તેને અનેક પ્રકારનાં સ્થાનમાં જન્મ થાય છે અને તે તે સ્થાનમાં પણ તેવા પૂર્વ અભ્યાસના બળે તે સંસ્કારનું સાતત્ય તેને રહે જ છે. () જે જે વિષયમાં મનુષ્યને દિવસે અભ્યાસ પડ્યો હોય તે તે વિષયે તે રાત્રે જેમ સ્વમમાં જુએ છે તેમ આ જન્મમાં જીને જેને અભ્યાસ પડ્યો હોય તેને તેઓ જન્માન્તરમાં સંસ્કારભળે અનુસરે છે. (૯૪) તેથી શુદ્ધ ગમાર્ગને ઉચિત એવા સ્થાનમાં ભેગીએ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગશતક પ્રવર્તવું અને આ લેક કે પરલોક, જીવન કે મરણ બનેમાં દઢપણે સમબુદ્ધિ રહેવું. (૫) તેમજ શુદ્ધચિત્તરત્નવાળા ગીએ અંતકાળને નજીક જાણ વિધિપૂર્વક અનશનથી અંતકાળે દેહને છોડ. (૬) સમજૂતી–ગાથા ૯૦ થી ૯૬ સુધીમાં યોગસાધના દ્વારા ઉત્કાન્તિ કરનાર બે પ્રકારના સાધકોનું તારતમ્ય વર્ણવ્યું છે. જે સાધક તીવ્ર સંવેગ આદિ પ્રયત્ન દ્વારા રાગ, દ્વેષ, મોહને કમથી સર્વથા નિર્મૂળ કરતાં કરતાં ઉત્તરોત્તર સામાયિક અર્થાત સમતાની શુદ્ધિ સાધતું જાય છે તે જૈન પરંપરામાં ક્ષપકશ્રેણી આરહી કહેવાય છે. એ સાધક ધ્યાનમાં શ્રેષ્ઠ એવા શુકલધ્યાનની૪૩ બીજી ભૂમિકા સિદ્ધ કરી છેવટે કૈવલ્ય પ્રાપ્ત કરે છે. પરંતુ જે સાધક તથાવિધ તીવ્રસંગ આદિના પ્રયત્નને અભાવે મધ્યમમાગે વિકાસ સાધે છે તે બધા સંકલેશેને મૂળથી ક્ષીણ ન કરતાં તેને ઉપશમ માત્ર કરે છે, એટલે કે, તે કેટલાક સંકલેશના વિપાકોદય માત્રને શુદ્ધ અધ્યવસાયથી રોકે છે, પણ તેને સાવ નિર્મૂળ કરી શકતો નથી. એ સાધક ઉપશમશ્રેણી-આરહી કહેવાય છે. તેને ડાક પણ મળો સત્તાગત રહી જાય છે. તેથી તે ક્ષપકસાધકની પેઠે તે જ જન્મમાં કૈવલય પ્રાપ્ત કરી શકતા નથી, તેને જન્માન્તર પણ લેવું પડે છે. ગા. ૨૦ માં “વાસીચન્દનકલ્પ' વિશેષણથી જે મુનિને નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ પહેલા પ્રકારને ક્ષપક સાધક છે. બૌદ્ધ ૪૩. અહીં “શુકલ પદ નિર્મળતાનું સૂચક છે. બધાં ધ્યાનમાં જે વિશેષ નિર્મળ તે ધ્યાન શુકલ કહેવાય છે. એના ચાર પ્રકાર છે. જેઓ પરિશિષ્ટ ૫. નિર્મળતા સૂચવવા ગપરંપરામાં પણ શુકલ પદ વપરાય છે; જેમકે, (૧) નો ઘ ગાયતે (ગસૂત્ર ૧, ૩૩ નું વ્યાસભાષ્ય). (૨) રુમ મંગાતિઃ (૪. ૭નું વ્યાસભાષ્ય). Page #188 -------------------------------------------------------------------------- ________________ માથા ૯૦-૯૬ જેવી ઇતર પરંપરાના વિદ્વાનોએ પણ શબ્દાન્તરથી એ સ્થિતિનું વર્ણન કર્યું છે. તેમણે સાધકના એવા ચિત્તને આશયરતન કહેલ છે. આશય એટલે ચિત્ત યા ચિત્તગત સંસ્કાર. જે ચિત્ત કે જે સંસ્કાર બીજાં બધાં ચિત્ત અને સંસ્કાર કરતાં વિશેષ શુદ્ધ યા ઉત્કૃષ્ટ હોય તે જ આશયરત્ન, અને આ ચિત્ત એ જ વાસીચન્દનક૯પ છે. જૈન પરંપરામાં ક્ષપક યા વીતરાગ મુનિને વાસીચન્દનકલ્પરૂપે ઓળખાવેલ છે, તે બૌદ્ધ પરંપરામાં એ વિશેષણ ચિત્તને લગાડવામાં આવ્યું છે. ક્ષપક સાધકની પેઠે તે જ જન્મમાં યોગની સંપૂર્ણ સિદ્ધિ થતી ન હોવાથી ઉપશમશ્રણવાળા સાધક શેષ રહેલ કર્માનુસાર અનેક ભિન્ન ભિન્ન જન્મ લે છે, પરંતુ તે તે જન્મમાં પૂર્વ યોગાભ્યાસને બળે સુસંસ્કારોનું સાતત્ય રહે જ છે. જેમ દિવસે અનુભવાયેલી વસ્તુ અભ્યાસને બળે રાત્રિએ સ્વપ્રમાં ઉપસ્થિત થાય છે તેમ એક જન્મમાં પડેલ અભ્યાસજનિત* ૪ સંસ્કાર જન્મજન્માંતરમાં ફલાવહ બને છે. તેથી જ ગાથા ૯૫–૯૬ માં કહેવામાં આવ્યું છે કે એવા સાધકે આ લોક કે પરલોકમાં તેમજ જીવન કે મરણમાં દૃઢપણે સમભાવ કેળવી શુદ્ધ યોગમાર્ગને યોગ્ય એવી અવસ્થામાં રહેવા પ્રયત્ન કરો અને મરણને સમીપ જાણું અંતકાળે વિશુદ્ધચિત્ત થઈ અનશનવિધિથી પ્રાણ ત્યજવો. ૪૪. બરાબર આવો જ વિચાર ગીતા (અ. ૬ . ૪૦-૪૫)માં છે. અને કૃષ્ણને પૂછે છે કે જે સાધક શ્રદ્ધાળુ છતાં વેગથી ચલિત થાય અને પૂર્ણસિદ્ધિ ન પામે તેની ગતિ શી ? શું તે ઉભયભ્રષ્ટ તે નથી થતો ? એના ઉત્તરમાં કૃષ્ણ કહે છે કે એવા સાધકનો આ કે પર જન્મમાં વિનાશ થતો જ નથી. કલ્યાણકારી હોય તે કદી દુર્ગતિ ન પામે. જેનો યોગ વચ્ચેથી અધૂરો રહ્યો હોય તેવો સાધક ઉત્તમકુળમાં કે કુળમાં જન્મ લઈ પૂર્વાભ્યાસવશ યાગ તરફ ખેંચાઈ ક્રમે પૂર્ણસિદ્ધિ પામે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચાગશતક કાળજ્ઞાનના ઉપાયો नाणं चाऽऽगमदेवयपइभासुविणंधराय दिट्ठीओ । नासच्छितारगादंसणाओ कन्नगसवणाओ ॥ ९७॥ सुहसावयाइभक्खण-समणायमणुद्धरा अदिट्ठीओ४५ । गंधपरिट्ठाओ " तहा कालं जाणंति समयन्नू ॥ ९८ ॥ E અ—આગમની મદદથી, દેવતાની સહાયથી, પ્રતિભા કે સ્વયંસ્ફૂર્તિથી, સ્વપ્રમાં વિવિધ દશનાથી, નાક, નેત્ર અને તારાની દનવિધિથી તેમજ કાનના અગ્રભાગે શ્રવણુ કરવાની વિધિથી મૃત્યુની સમીપતાનું જ્ઞાન થાય છે. (૯૭) વળી શ્વાન, રીંછ જેવાં પ્રાણીએ દ્વારા સ્વમમાં પેાતાનું થતું ભક્ષણ જોવું....ઇત્યાદિ ઉપાયથી તથા ગંધની પ્રતિષ્ઠાના ઉપાયથી કાળજ્ઞાન ધરાવનારા મૃત્યુ સમયને જાણે છે. (૯૮) સમજૂતી—આમરણાંત અનશન લઈ વિશુદ્ધ ચિત્તથી પ્રાણત્યાગ કરવામાં ભાવી મરણના સમયનું જ્ઞાન બહુ ઉપકારક નીવડે છે. મહાભારત (શાંતિ, ૩૧૭) માં પણ કહેલું છે કે વિશેષ લક્ષણેા દ્વારા મૃત્યુસમયની સૂચના મળવાથી ચિત્તને સમાહિત કરવામાં મદદ મળે છે અને સાધક જીવનશુદ્ધિ ભણી વળે છે. તેથી ગ્રંથકારે પ્રસ્તુત બે ગાથામાં મૃત્યુસમયની આગાહી કરે એવા ૪૫. ‘સમળાય' ઇત્યાદિખીને આખા પા≠ પ્રતિમાં અશુદ્ધ દેખાય છે. તેથી એને અથ અનેક પ્રયત્ન કરવા છતાં ખરાખર બેસતા નથી. એના અની સૂચના મળે એવું ગ્ર^થાન્તરમાંથી પણ કાઈ સ્થળ મળ્યું નહિ, એટલે એટલા ભાગના અર્થ લખ્યું નથી. ૪૬. જો કે ‘વિદ્યા’ એવા પાઠ મૂળમાં વહેંચાય છે, છતાં વિચાર કરતાં લાગે છે કે તેનું અસલ સ્વરૂપ છા' યા 'ન્નિા' હાય. તદનુસાર ગ'ધપરીક્ષા’ અથવા ગ‘ધરિજ્ઞા’ એવા અથ થાય જે પ્રસ્તુતમાં સંગત છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૭-૯૮ ૧૦૯ કેટલાક પ્રકારે સંક્ષેપમાં સૂચવ્યા છે. જો કે આ સ્થળે તા એ પ્રકારના માત્ર નામનિર્દેશ છે, તેનું વિવરણુ નથી; વળી ગાથાગત પાડમાં જોઇએ તેવી શુદ્ધિ દેખાતી નથી, તેમ છતાં ખીજા ગ્રંથાને આધારે અહીં આવા સક્ષિપ્ત સૂચનના કંઈક ખુલાસા કરવામાં આવે છે. પ્રસ્તુત બે ગાથામાં જે જે મૃત્યુસૂચક ઉપાયેા સંગૃહીત કર્યાં છે તે સિવાય પણ ખીજા અનેક ઉપાયા જ્યાં ત્યાં વર્ણવેલા મળી આવે છે. આ વિશે અમે જુદી એક નાંધ લખી છે તે વિશેષાથી જોઈ લે. (જુએ પરિશિષ્ટ ૪.) (૧) આગમથી ભાવીનું જ્ઞાન થાય એના અભિપ્રાય એવા જણાય છે કે અષ્ટાંગનિમિત્તવિધાથી૪૭ ભાવીનું જ્ઞાન થાય છે. અહીં મૃત્યુજ્ઞાન પ્રસ્તુત હેાવાથી ઘણું કરી ‘આગમ’ શબ્દથી જ્યાતિષ, સામુદ્રિક જેવાં શાસ્ત્રો સમજવાં, કેમકે તે દ્વારા મરણુસમયની આગાહી કરવામાં આવે છે. વળી ‘આગમ’ અને ‘દેવતા’ એ બે પ પાસે છે, તેથી આગમદેવતા એવા અથ લઈ હેમચંદ્રીય યાગશાસ્ત્રને૪૮ આધારે એવા પણ એક અભિપ્રાય ફલિત થઈ શકે છે કે ખાસ એક મંત્રજપરૂપ વિધા દ્વારા દર્પણ વગેરેમાં દેવતાનું આહવાન કરવું, પછી તે દેવતાનું રૂપ જોઈ કન્યા કાળનિ ય જણાવે. વળી સાધકના ગુણેાથી આકર્ષાઈ તે દેવતા પોતે જ કાળનિય પણ કરે. આ પણ એક કાળજ્ઞાનની રીત છે. ૨. દેવતા પદ્મ આગમ પદની પેઠે છૂટું માની તેના અ કરીએ તેા અભિપ્રાય એવા ફલિત થાય છે કે કાઈ પરિચિત કે ४७. अनिमित्तंगाई दिव्वुप्पायंत लिक्खभोमं च । अंगसरलक्खणं वंजणं च तिविहं पुणोक्तेक्कं ॥ નિમિત્તનાં આઠ ગ~1. ટ્વિન્ય, ૨. ઉત્પાત, . અંત રક્ષ૪. ભૌમ, ૫. અંગ, ૬. સ્વર, ૭. લક્ષણ, ૮. ગ્’જન. (આવશ્યક- હારિભદ્રી પા. ૬૬૦) ૪૮. પ્રકાશ ૫, લેાક ૧૭૩-૭૬. Page #191 -------------------------------------------------------------------------- ________________ યાગશત મિત્રદેવતા પણ જિજ્ઞાસુને મરણકાળ કહે છે. મિત્રદેવતાએ મરણુ સૂચવ્યાના દાખલાએ કથાસાહિત્યમાં નોંધાયેલા પશુ છે. ૧૧૦ ૩. પ્રતિભાથી પણ મૃત્યુની સૂચના મળે છે. કોઈ વાર કોઈ વ્યક્તિને આપેાઆપ અણુધારી રીતે પેાતાના મૃત્યુકાળ સૂઝી આવે છે કે હું આ સમયે મરવાના છું. આજે પણ એવા દાખલાઓ જોવામાં આવે છે. ૪. સ્વપ્નશાસ્ત્ર એ એક ખાસ શાસ્ત્ર છે. એમાં શુભાશુભસૂચક સ્વપ્નાના વિચાર કરવામાં આવે છે. સ્વપ્નમાં કેટલાંક દના એવાં થાય છે કે જેનાથી મૃત્યુની આગાહી કરવામાં આવે છે, જેમકે સ્વપ્નમાં જે માણુસ પેાતાનું મસ્તક મૂડાવેલું, તેલથી માઁન કરાવેલું, ગળામાં રાતી માળા પહેરેલી ને રાતાં વસ્ત્રો પહેરી ગધેડા પર પ્રેસી દક્ષિણ દિશા તરફ પેાતાને જતે જુએ તે તેનું છ માસમાં મૃત્યુ થાય. એ જ રીતે સ્વપ્નમાં કાળા વર્ણવાળા તથા લેાઢાના દંડને ધારણ કરનાર માણસને જુએ તે! ત્રણ મહિનામાં મૃત્યુ થાય. (હેમ. યોગશાસ્ત્ર પ્રકાશ પ, શ્ર્લોક ૧૫૧-૫૫) ૫. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા થતી મૃત્યુની આગાહી પણ શાસ્ત્રમાં નોંધાયેલી છે. દન, શ્રવણ અને ઘ્રાણુ એ ત્રણ ઇન્દ્રિયજ્ઞાનની નોંધ પ્રસ્તુત ગાથાઓમાં છે. જ્યારે કાઈ વ્યક્તિ પોતાના નાસાગ્રભાગ ન જુએ અથવા નાક વળી જાય ત્યારે મૃત્યુની સૂચના મળે છે. નેત્રટ્ઠનના પ્રકાર અનેક છે. કાઈ પેાતાની આંખમાં તેજ ન જુએ અગર ખીજાના નેત્રમાં પેાતાના દેહનું તેમજ પેાતાની કીકીનું પ્રતિષિખ ન જુએ ત્યારે મૃત્યુની આગાહી થાય છે. એ જ રીતે કાનના અગ્રભાગ પર હાથ મૂકી અંદરના ધ્વનિ સાંભળતાં જે તે ન સંભળાય તેાપણુ મૃત્યુની આગાહી મળે છે. જયાં કાઈ સુગંધી વસ્તુ હોય ત્યાં પણ મૃતકકલેવર જેવી દુર્ગંધ આવે અગર સૂંઘવા જતાં કશી ગંધ જ ન આવે ત્યારે પણ મૃત્યુની સૂચના થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ થા ૯૯-૧૦૧ ૬. ગીધ, વરાહ, કાક જેવાં પશુપ’ખીએથી થતું પેાતાનું ભક્ષણ સ્વપ્નમાં લેવાથી મૃત્યુની આગાહી થાય છે. એ જ રીતે દિગંબર, નગ્ન, મુંડિત આદિનું સ્વપ્નદર્શન પણ મૃત્યુસૂચક મનાય છે. ૧૧૧ ઉપર જે જે દાખલા આપ્યા છે તે માત્ર ઉદાહરણરૂપે છે. ખરી રીતે દરેક મૃત્યુસૂચક પ્રકારના અનેક દાખલાએ તે તે શાસ્ત્રમાં નોંધાયેલા મળે છે. ૪૯ ૫૦ ૫૧ અનશનશુદ્ધિ માટેના વિશિષ્ટ પ્રયત્નનું પ્રયાજન अणसणसुद्धीए इहं जत्तो ऽतिसएण होइ कायव्वो । जल्लेसे मरइ जओ तल्लेसेसुं० तु उववाओ ॥ ९९ ॥ लेसा य वि आणाजोगओ उ आराहगो " " इहं नेओ । इहरा असई एसा वि हंतऽणाइम्मि संसारे ॥ १०० ॥ ता इय आणाजोगे जइयव्वमजोगयत्थिणा सम्मं । एसोच्चि भवविरहो सिद्धीए सया अविरहो य ॥ १०१ ॥ અ—અનશન સ્વીકાર્યા પછી તેની શુદ્ધિ માટેના પ્રયત્ન વિશેષ કરવા, કારણ કે પ્રાણી જે લેશ્યા કે અધ્યવસાયમાં પ્રાણ છાડે છે તે જ લેશ્યા કે અધ્યવસાયવાળા સ્થાને જન્મ લે છે. (૯૯) લેશ્યામાં પણ જો આજ્ઞાયાગ ભળે એટલે કે જો ૪૯. મૂળમાં ‘નત્તો” ને બદલે ‘ñત્તો' વંચાય છે, જેને કાઈ અથ સ'દ'માં બેસતા નથી. એટલે 'જ્ઞત્તો' પાર્ટ· કી તદનુસાર અથ કર્યાં છે. ૫૦. મૂળમાં ‘હેમેલિં’પાડે છે. અષ્ટિએ ‘હેતેનું' વધારે સ’ગત હાવાથી એ સ્વીકાર્યાં છે. ૫૧, મૂળમાં ‘આજ્ઞાન' પાઠ વ'ચાય છે, પણ અહીં બારા' પાઠ વધારે સ`ગત ભાસવાથી તદનુસાર અ કર્યાં છે. પ ́ચવસ્તુ (ગા. ૧૬૯૪–૯૭)માં આવતા ‘આરાધક'ના વણુન પરથી પણ આ જ પાઠ ગ્રંથકારને સંમત હાય એમ લાગે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગશતક શાસ્ત્રાનુસારી ભાવ સચવાય તે જ તે વ્યક્તિ અહીં આરાધકમોક્ષને સાધક સમજ, અન્યથા અનાદિ સંસારમાં એવી લેશ્યા તે વારંવાર આવ્યા જ કરે છે. (૧૦૦) તેટલા માટે અગાથએ-અગી ગુણસ્થાનની પ્રાપ્તિ ઈચ્છનારે આજ્ઞાગમાં યથાવત્ પ્રયત્ન કરવો. આ જ પ્રયત્ન ભવવિરહકારી છે અને આ જ સિદ્ધિ સાથે શાશ્વત ગ અર્થાત્ સંબંધ કરાવનાર છે. (૧૦૧). સમજૂતી––મૃત્યુસમયની સૂચના મળવાથી કે તે વિના પણ જ્યારે કોઈ સાધક ભાવ અને ઉત્સાહપૂર્વક અનશનવિધિ સ્વીકારે છે ત્યારે તેને ભાવ અને ઉલ્લાસ અંતલગી ટકી રહે તેમજ ઉત્તરોત્તર વધારે શુદ્ધિ ધારણ કરતો જાય તે જ અનશનને મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિ અને સદ્ગતિની પ્રાપ્તિ સિદ્ધ થાય. તેથી જ ગ્રંથકારે કહ્યું છે કે અનશનની શુદ્ધિ અથે સાધક વિશેષ પ્રયત્નશીલ રહે. જીવનના લાંબા કે ટૂંકા કાળ દરમ્યાન સદ્દવિચારે, સારી ભાવના અનેક વાર આવે અને વિલય પણ પામે, પરંતુ જીવનની છેલ્લી ઘડી સાચવી લેવી એ મહત્ત્વનું છે. અનશન સ્વીકાર્યું હોય, જીવન લંબાતું જાય અને વચ્ચે પૂર્વસંસ્કારવશ કે આસપાસના વાતાવરણવશ મનમાં જે કાંઈ દુર્બાન થવા લાગે તે પ્રથમ પિલા સદ્દવિચારો અને સેવેલી સદ્દભાવનાઓ પણ બાજુએ રહી જાય અને ગતિ સુધરવાને બદલે બગડે. તેથી જ ગ્રંથકાર કહે છે કે મરતી વખતે જીવની જેવી લેશ્યા–પરિણામ–અધ્યવસાય હોય તેવી જ લેયાવાળી ઉત્તમ કે કનિષ્ઠ ગતિમાં જીવ જન્મ લે છે. જે સારી શ્યામાં આયુષ્ય પર, જુઓ પરિશિષ્ટ ૫. ૫૩. સ૨ખાવો ગીતા यं यं वाऽपि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् । त तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥ ८, ६. Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૯-૧૦૧ ૧૧૩, કર્મનું નિર્માણ થયું હોય તે મરણકાલે તેવી વેશ્યા આવે છે અને ગતિ પણ તદનુસારી થાય છે. આયુષનું નિર્માણ કઈ ક્ષણે થશે તેનું જ્ઞાન ન હોવાથી સાધકે હંમેશાં શુભ પરિણામમાં જ રહેવું જોઈએ, જેથી આયુષ્યબંધ તેવા પરિણામમાં જ થાય અને મરણકાલે પણ તેવા જ પરિણામો આવે. છેવટે ગતિ પણ સુધરે. લેશ્યા એ એક પ્રકારને આત્માને પરિણામ છે, પણ એ પરિણામ જ્યાં લગી રાગ-દ્વેષરૂપ કષાયની છાયાથી રંજિત હોય ત્યાં લગી જ તે લેયા કહેવાય છે. કષાયની છાયાના અનરંજન સિવાયનો પરિણામ લેફ્સારૂપ ગણાતો હોય તોય તે કર્મબંધકારક થતો નથી. તેથી કાષાચિક પરિણામરૂપ લેશ્યા જ અહીં પ્રસ્તુત છે. સામાન્ય રીતે લેશ્યાના સારા-નરસાપણાનું તારતમ્ય શાસ્ત્રોમાં છ વિભાગપ૪ કરી વર્ણવવામાં આવ્યું છે. જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ વેશ્યા અશુભ. તેથી ઊલટું, કષાયની મંદતાના પ્રમાણમાં લેણ્યા શુભ. શુકલ લેશ્યા એ છએ લેશ્યાઓમાં સારી અને ચડિયાતી છે. અનશનકાળ દરમ્યાન શુકલ લેયા શબ્દથી સૂચવાતા ઉજજવલ અને સારા પરિણામો કે ભાવો રહે એટલું જ બસ નથી, પણ એવા પરિણામો સાથે આજ્ઞાગ ભળવું જોઈએ. આજ્ઞાોગ એટલે આધ્યાત્મિક જીવન જેણે અનુભવ્યું હોય તેવા પુરુષોએ જીવનની શુદ્ધિને લક્ષમાં રાખી સૂચવેલા. વિધિનિષેધ પ્રમાણે વિવેકપૂર્વક વર્તવું તે. અંતરમાં પરિણામો સારા ઉદ્ભવે, ભાવ ઉજજવલ હોય, પણ જે તે જીવનમાં સક્રિય ન બને અગર અણુને વખતે સાધક તદનુસાર વતી ન શકે તો તે ભાવે બહુ અર્થ ન સાધે. તેથી જ ગ્રંથકાર કહે છે કે સારી લેશ્યા હોય તે તો આવશ્યક છે જ, પણ તેની સાથે આજ્ઞાયોગ ભળે તે તેથીય વધારે આવશ્યક છે. આ રીતે જ્યારે ઉત્તમ લેશ્યા ૫૪. જુઓ ઉત્તરાધ્યયનસૂત્ર અ. ૩૪ તથા હિંદી ચોથ કર્મગ્રન્થલેશ્યા “વ” પરિશિષ્ટ, પા. ૩૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યાગશતક અને આજ્ઞાયાગ એ બન્ને અર્થાત્ ભાવ અને વિવેકી વન બન્ને મળે ત્યારે જ તે સાધક મેાક્ષના આરાધક બને છે. ગ્રંથકાર ભારપૂર્વક સ્પષ્ટપણે કહે છે કે આજ્ઞાયાગ વિનાની કેશ્યા ભલે તે સારી હાય તાય તે સસારના લાંખા કાળ દરમ્યાન અનેક વાર આવે છે અને જાય છે; તેની કોઈ જીવન ઉપર કાયમી સારી છાપ રહેવા પામતી નથી.૫૫ તેથી જ ગ્રંથકાર કહે છે કે જો વધારે આવશ્યકતા હાય તા તે આજ્ઞાયાગમાં પ્રયત્ન કરવાની છે. આજ્ઞાયાગ હોય તેા જ સુલેશ્યાનું જીવનમાં સ્થાયી પરિણામ આવે. અંતે ગ્રંથકાર શ્વેષથી ભવિરહ શબ્દ દ્વારા પેાતાને એળખાવનાર સંકેત સૂચવે છે અને સાથે જ મેાક્ષ અથ પણ સૂચવે છે. ગ્રંથકારે છેલ્લી બે ગાથાઓમાં ‘આજ્ઞાયાગ’ પદ વાપર્યું છે. તેથી તેના વિશેષ અ જાણવા જરૂરી છે. ગ્રંથકારે પાતે જ પેાતાના • યાગદષ્ટિસમુચ્ચય ’ નામના ગ્રંથમાં ત્રણ યાગાનું નિરૂપણ કરતાં આજ્ઞાયાગનું પણ નિરૂપણ કર્યું છે. ઇચ્છાયાગ, શાસ્રયોગ અને સામર્થ્યયાગ એ ત્રણુ પ્રકારના યોગા એમણે કહ્યા છે. તેમાં જે શાસ્ત્રયાગ તે જ આજ્ઞાયાગ એમ સમજવું. એટલે ત્યાં ‘શાસ્ત્રયાગ’ શબ્દના જે અ ગ્રંથકારે પેાતે જ દર્શાવ્યા છે તે જ અર્થ અહીં ‘આજ્ઞાયાગ’ શબ્દના સમજવા. ઇચ્છાયાગ કરતાં શાસ્રયાગ ચડિયાતા ને તેથી વળી સામર્થ્ય યોગ ચડિયાતા. શાસ્ત્રવણુ કર્યું હૈાય એવા જ્ઞાની પુરુષ હાય, તે શાસ્ત્રાનુસારી આચરણ કરવા ઇચ્છતેા પણ હાય, છતાં પ્રમાદને લીધે એનું ધ`જીવન અણુિ ૫૫. અહીં જે આરાધકનું સ'ક્ષિપ્ત સૂચન છે તેના વિશેષ વિસ્તાર પચવતુ ગા. ૧૬૯૪ થી ૧૧૯૭ સુધીમાં ગ્રંથકારે કર્યાં છે, અને ત્યાં તેમણે સ્પષ્ટ સૂચવ્યું છે કે માત્ર સારી લેશ્મા હેાય એ આરાધકપણા માટે પૂરતું નથી. એની સાથે સમ્યક્ત્વ, વિરતિ આદિ ભાવગુણા પણ ઢાવા જોઈએ. કેવળ સારી દ્વેશ્યા એ તેા અન્નન્યાને પણ હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૯-૧૦૧ શુદ્ધ ન રહે ત્યારે તેવું ધર્મજીવન ઇચ્છાયાગ કહેવાય છે. આથી ઊલટું, જ્યારે શાસ્ત્રનું રહસ્ય ખુદ્ધિની તીવ્રતાને લીધે સમજાયું હોય, શ્રદ્ધા પણ પાકી હાય, આપ્તપુરુષાના વચને પ્રત્યે પૂર્ણ આદર હાય ત્યારે શક્તિ ગેાપવ્યા વિના પ્રમાદ ત્યજી જે અતિચારરહિત ધર્માચરણ થાય છે તે શાસ્ત્રયાગ. જેનું સામાન્ય કથન શાસ્ત્રમાં હાય, પણ જેને વિશેષ વિચાર શાસ્ત્રમર્યાદાથી પર ઢાય તેવું ધર્મજીવન અધિકાધિક આત્મશક્તિના આવિર્ભાવને લીધે પ્રગટે ત્યારે તે સામર્થ્યયાગ, અર્થાત્ સામર્થ્યયાગમાં શાસ્ત્રના કે અન્ય ખાલ અવલંબનના ટેકા સિવાય જ આંતરિક શુદ્ધિના ખળથી જ આપમેળે સહજશુદ્ધ ધમ જીવન વહેવા લાગે છે.૫૬ ૫૬. જુઆ યાગદૃષ્ટિસમુચ્ચય ક્ષેાક ૩-૫ અને તેનું વિવેચન, ૧૧૫ Page #197 --------------------------------------------------------------------------  Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૧ ચરમાવત ચરમાવર્ત એ શબ્દ જૈન પરંપરાને પારિભાષિક શબ્દ છે. એમાં બે અંશ છે : ચરમ અને આવર્ત. આવર્ત એ પુદ્ગલાવર્તનું ટૂંકું રૂપ છે. પુદ્ગલ એટલે જે રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હોય તે અર્થાત્ મૂર્તદ્રવ્ય. આવાં દ્રા અવિભાજય સૂક્ષ્મ પરમાણુરૂપ અનંતાનંત છે તેમજ તેમના સંયોગ અને વિભાગથી અનેક પ્રકારના નાનામોટા સ્કંધ પણ રચાય છે, ને વળી પાછા તે વીખરાય છે. જૈન પરંપરા માને છે કે જીવ અનાદિ – અજ્ઞાત કાળથી શરીર, વચન અને મન આદિરૂપે એવાં પુગલોનું ગ્રહણ અને વિસર્જન કરતે રહે છે. જયારે કોઈ એક જીવ વિશ્વના સમગ્ર પુદ્ગલેને એક યા બીજે રૂપે પરિણુમાવી, મૂક કરી, ભેગવી લે છે ત્યારે તેટલો ભાગકાળ એક આવર્ત અર્થાત્ પુગલપરાવર્ત કહેવાય છે. લે-મૂકને આદિસમય અજ્ઞાત હાઈ સામાન્ય રીતે એમ માની લેવું પડે છે કે તમામ જીવ આવા અનન્ત પુદ્ગલપરાવતમાંથી પસાર થયેલા છે અને તે જ દીઘ સંસારને કાળપટ છે. પણ મોક્ષને આદર્શ સ્વીકારતું હૈઈ જૈનદર્શન એમ માને છે કે ભૂતકાળ ગમે તેટલા પુદ્ગલપરાવર્તીમાં પસાર થયો હોય, છતાં કયારેક ભવ્ય અર્થાત્ મોક્ષને પાત્ર એવા જીવને એ સંસાર ઓસરવા માંડે છે. તે વખતે જીવ ઉપર અત્યારલગી પ્રાધાન્ય ભોગવતું આવેલ મેહરૂપ કર્મપ્રકૃતિનું બળ મેળું પડે છે અને જીવને આંતરિક શુદ્ધ સ્વભાવ એ બળ ઉપર કાંઈક ને કાંઈક કાબૂ મેળવતા જાય છે. આવી સ્થિતિ આવ્યા બાદ જીવ સંસારમાં ગમે તેટલો કાળ ભટકે છતાં એ કાળ પરિમિત થઈ જાય છે, એટલે હવે તે બધાં પુગલોને એકવાર ભોગવી લે એટલે જ કાળ બાકી રહે છે. આટલે ભવભ્રમણકાળ બાકી રહે ત્યારે તે ચરમાવર્ત કહેવાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપરની માન્યતા જૈન પરિભાષામાં રજૂ થયેલી છે, પણ એ જ માન્યતા થોડા શાબ્દિક ફેરફાર સાથે સાંખ્યોગ જેવા પ્રાચીન મેક્ષવાદી દર્શનગ્રંથમાં પણ મળી આવે છે. જૈન પરંપરા કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલને દ્રવ્યકર્મ કહી તેના પ્રકારને કમ પ્રકૃત્તિ તરીકે વર્ણવે છે. સાંખ્ય-ગ પરંપરામાં પણ ‘પ્રકૃતિ” શબ્દ જાણુ છે અને તે સત્વ, રજસૂ અને તમસ ગુણના સમુદાયરૂપે મનાયેલી છે. સાંખ્યયોગ પરંપરામાં પ્રકૃતિ તત્ત્વ જ સૃષ્ટિ અને વિસૃષ્ટિનું કેન્દ્ર છે, પુરુષ યા ચેતન એ તદ્દન ફૂટસ્થ હાઈ સીધી રીતે સર્જન-વિસર્જનમાં ભાગ લેત મનાયો નથી, અને સંસાર કે મોક્ષ બને વાસ્તવિક રીતે પ્રકૃતિમાં જ ઘટાવવામાં આવે છે. તેમ છતાં ચેતનનું અસ્તિત્વ સ્વીકારવાને કારણે એ પરંપરા પ્રકૃતિગત બંધ-મોક્ષને સંબંધ ઉપચારથી પણ પુરુષમાં ઘટાવે છે. પુરુષમાં એ સંબંધ ભલે ઉપચારથી ઘટાવાય તેપણ પ્રકૃતિમાં તે બંધ અને મોક્ષ વાસ્તવિક જ માનવા પડે છે. જે વસ્તુ કયાંય પણું અસ્તિત્વ ધરાવતી હોય તેને જ બીજામાં અરેપ થઈ શકે. હવે સાંખ્યયોગ પરંપરા સામે પ્રશ્ન એ આવ્યું કે પ્રકૃતિને સ્વભાવ જ બંધ અને મોક્ષને હેાય તેપણ તમે એ તે બતાવે કે કયાં લગી એ બંધ અર્થાત, સંસાર ભણી પ્રવૃત્તિ કરે છે અને કયારથી એ મોક્ષાભિમુખ થાય છે ? આનો ઉત્તર સાંખ્ય-યોગાચાર્યોએ પિતાની પરિભાષા પ્રમાણે આપે છે. તે એ છે કે ચેતન પુરુષ ઉપર જ્યાંલગી પ્રકૃતિતત્ત્વને અધિકાર ચાલતા હોય અને તેનું બળ પ્રધાનપણે કામ કરતું હોય ત્યાંલગી એની પ્રવૃત્તિ સંસાર ભણી છે અને જયારે પુરુષ ઉપરનો પ્રભાવ ઘટવા લાગે, માળા પડે ત્યારથી મોક્ષ ભણી પ્રવૃત્તિ શરૂ થાય છે. સાંખ્યયોગ પરંપરાએ ત્રિગુણાત્મક પ્રકૃતિને કેન્દ્રમાં રાખી સર્ગ-વિસર્ગ યા બન્ધ-મોક્ષને વિચાર કર્યો ત્યારે પણ તેમને ચેતન ઉપર પ્રકૃતિના અધિકારબળની તીવ્રતા અને Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૧૧૯ કમશઃ તેને હાર સ્વીકારવો પડ્યો છે. તેને તેઓએ અનિવૃત્તાધિકારપ્રકૃતિ અર્થાત્ સંસારકાળ અને નિવૃત્તાધિકારપ્રકૃતિ એટલે મોક્ષકાળ તરીકે કહેલ છે. પરિશિષ્ટ ૨ અપુનબંધક જીવે વડે બંધાતું કર્મ અથવા જીવમાં પડતે કર્મસંસ્કાર કેટલો વખત ટકે અને એની કટુક યા મધુર ફળ આપવાની શક્તિ કેટલા પ્રમાણમાં હોય એને આધાર સંકલેશ યા કષાયની તીવ્રતામંદતા ઉપર છે. જેટલા પ્રમાણમાં સંકલેશ તીવ્ર હોય તેટલા પ્રમાણમાં તેનાથી બંધાતું કમ વધારે સ્થિતિનું અને વિશેષ ઉગ્ર ફળ આપનારું હોય છે. કમપ્રકૃતિઓ અનેક છે. જૈનશાસ્ત્રમાં દરેક કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ જ બતાવવામાં આવી છે. એમાંથી મોહનીય કર્મ, જે એક રીતે બધાં કર્મોમાં મુખ્ય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડાકોડ સાગરોપમની મનાઈ છે; અર્થાત જ્યારે કઈ પણ જીવ વધારેમાં વધારે તીવ્ર સંકલેશ-પરિણામવાળો હોય ત્યારે તે જીવ સિત્તેર કોડાકોડ સાગરેપ જેટલા સમયની સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધે. આવી મર્યાદા હોવા છતાં કેટલાક જીવો એવા પણ હોય છે કે તેમને સંકલેશ-પરિણામ ધીરે ધીરે મંદ થતો જાય છે, તેથી કરીને તેઓ એછી ઓછી સ્થિતિવાળું મોહિનીય કર્મ બાંધે છે. જ્યારે કોઈ પણ જીવને ચરમપુગલપરાવર્ત જેટલો પરિમિત સંસાર રહે છે ત્યારે તે તેને સંકલેશ-પરિણામ બહુ જ મંદ થઈ જાય છે અને એ ચરમપુગલપરાવતમાંથી પણ અડધા જેટલો ભાગ બાકી રહે ત્યારે તે સંકલેશ-પરિણામ પહેલાંથીય વધારે મંદ થઈ જાય છે, જેને લીધે તે જીવ મોહનીય કર્મ વધારેમાં વધારે અંતઃકેડાર્કોડ સાગરોપમ જેટલી સ્થિતિનું જ બાંધે છે અને તે વખતે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યોગશતક એની યેાગ્યતા એટલે સુધી વધે છે કે હવે તે જીવ ફરી એવા કાઈ તીવ્ર કે તીવ્રતમ સકલેશ-પરિણામવાળા ખનતા જ નથી કે જેથી તે સિત્તેર કાડાકેાડ સાગરાપમની સ્થિતિનું મેાહનીય ક ફરી બાંધે. આવે જીવ શાસ્રીય પરિભાષા પ્રમાણે અપુનબંધક કહેવાય છે અને આ જ જીવ શુકલપાક્ષિક પણ કહેવાય છે, કેમકે હવે તેના ઉપરથી મેાહનીય કા તીવ્રતારૂપ કૃષ્ણ યા અંધકાર પક્ષ પસાર થઈ ગયા છે અને સહજ ગુણૢાના ઉડ્ડયરૂપ શુકલ અર્થાત્ ઉજજવલ પક્ષના ઉડ્ડય થયા છે. એક વાર અપુનઐધક અવસ્થા પ્રાપ્ત થઈ, એટલે કમ અને સંકલેશના ભાર ઘટતા જતા હૈાવાથી તે જયારે ગ્રંથિભેદ ભણી આગળ વધે છે ત્યારે એ માભિમુખ અને માર્ગ પતિત એવી એ વિશિષ્ટ અવસ્થાએમાંથી પણ પસાર થાય છે. માર્ગાભિમુખ અને માર્ગ પતિત એ એક વિશિષ્ટ અવસ્થાએ પુનર્ધધકત્વ પ્રાપ્ત થયા પછી જ જીવમાં આવે છે એવા એક મત છે, જયારે ખીજો મત એવા પણ છે કે તે અવસ્થાએ અપુનમઁધકત્વ પ્રાપ્ત થયા પહેલાંની છે. પ્રથમ મત આચાય હરિભદ્રના છે અને તે તેમણે પંચસૂત્રવૃત્તિમાં સ્પષ્ટ કર્યાં છે, જ્યારે ખીજો મત યાગબિંદુ’ (શ્લા. ૧૭૯)ની અજ્ઞાતક ક ટીકામાં નોંધાયા છે, પણ ટીકાકારે તેને નિરાસ કર્યાં છે. નવાંગી ટીકાકાર આ. અભયદેવે પચાશક (૩. ૩)ની વ્યાખ્યામાં માર્ગાભિમુખ ને મા પતિતને અપુનઐધકથી જુદા અને ઊતરતી કાટિના ગણ્યા છે, તે ઉપરથી એમ લાગે છે કે કદાચ યાગબિંદુ-ટીકામાં પૂર્વી પક્ષ તરીકે આવેલા ખીજો મત આ. અભયદેવ જેવાની કાઈ પરંપરામાંથી લેવાયેલે હાય. ગમે તેમ હા, પણ એટલું ખરું કે આ ખાખત બે મત પ્રચલિત હતા. આ. હરિભદ્રના ‘ઉપદેશપદ' (èા. ૨૫૩)ની ટીકામાં આ. મુનિચંદ્રે પ્રથમ મત જ નિર્દેશ્યા છે, પરંતુ ઉ. યશેાવિજયજીએ પાતાની અપુનબેષક દ્વાત્રિંશિકા (દ્વા. ૧૪, ક્ષેા. ૨-૪)માં એ બન્ને ૧. જુએ પાંચમા સૂત્રની વ્યાખ્યાના અંતભાગ પા. ૨૮, Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૧૨૧ મતો નિર્દેશ્યા છે અને તેમણે પિતાની દૃષ્ટિએ એ બને મને સમન્વય પણ કર્યો છે. તેઓ કહે છે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બને અપુનબંધક જીવની જ ઉત્તરકાલીન ચડતી અવસ્થા છે, પણ જેઓ એ બે અવસ્થાઓને અપુનબંધક પહેલાંની અને તેથી ભિન્ન માને છે તેઓને મને પણ એટલું તે સમજવું જ જોઈએ કે તે અવસ્થાએ યોગ યા ધર્મના અધિકારની કટિમાં ગણવી જોઈએ, કેમકે ધર્માધિકારને પાત્ર મનાયેલી અપુનબંધક અવસ્થા એ માર્ગાભિમુખ અને માગપતિતને માટે બહુ નજીકની છે અને જે માગભિમુખ કે માર્ગ પતિત અવસ્થામાં આવે છે તે પછી તરત જ અપુનબંધક અવસ્થામાં આવી જાય છે. માર્ગાભિમુખ અને માર્ગ પતિતની વ્યાખ્યા આ. હરિભદ્ર આ પ્રમાણે કરી છે– સીધી નળીમાં જતાં સર્પ જેમ વાંકે મટી સીધો થઈ જાય છે તેમ ચિત્તની અવક યા સરલ પ્રવૃત્તિ એ જ માર્ગ છે” અર્થાત્ તે સ્થિતિ આધ્યાત્મિક ગુણો પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. આવી સ્થિતિ ભણી જે જીવ વળે, પણ હજી એ પ્રાપ્ત કરી ન હોય તે માર્ગાભિમુખ અને એવી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તે માર્ગ પતિત (જુઓ લલિતવિસ્તરા, પા. ૧૮. ઋષભદેવ કેસરીમલ સંસ્થા, રતલામ, દ્વારા પ્રકાશિત). જ્યારે કોઈ ભવ્ય જીવ આગળ વધતાં એવી સ્થિતિમાં આવે છે કે હવે તે પોતાના સંકલેશ-પરિણામથી ઉત્કૃષ્ટ સ્થિતિનું મોહનીય કર્મ એક જ વાર બાંધે ત્યારે તે સમૃબંધક કહેવાય છે. કેઈ ઉત્કૃષ્ટ સ્થિતિના મેહનીય કમને બે વાર બાંધનાર હોય ત્યારે તે દ્વિધક કહેવાય છે. આથી જોઈ શકાય છે કે ભવ્ય જીવોમાં પણ અપુનબંધક કરતાં સમૃદ્રબંધક અને સમૃદ્ધધક કરતાં કિર્બધકને સંસારકાળ વધારે હોય છે. જે અત્યારે સકુબંધક હોય તે પણ કાળક્રમે અપુનબંધક થવાને જ, અને જે અપુનબંધક બને તે કર્મ ગ્રંથિભેદ પણ કરવાને જ. પરંતુ અહીં ધ્યાનમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યોગશતક એ રાખવાનું છે કે જે અભવ્ય હોય છે તે કદી ચરમપુદ્ગલપરાવર્તમાં આવી શકે નહિ, અને તેથી કરી તે કદી દ્વિબંધક, સબંધક કે અપુનબંધક પણ થઈ શકે નહિ. આ એક સાંપ્રદાયિક માન્યતા છે. પરિશિષ્ટ ૩ વિભૂતિ યમ, નિયમ, આસન વગેરે યોગનાં આઠ અંગે જાણતાં છે. પ્રત્યેક અંગ સિદ્ધ થતાં તેનાથી જીવનમાં યોગીને આંતરિક સિદ્ધિઓ સાંપડે છે, તેવી જ રીતે બાહ્ય સિદ્ધિઓ પણ. આ બધી સિદ્ધિઓ પતંજલિએ પિતાના “ગસૂત્રના બીજા અને ત્રીજા પાદમાં વિસ્તારથી નીચે પ્રમાણે વર્ણવી છે: પાંચ યમેથી થતી સિદ્ધિઓ ૧ રાતિદાદાં તરવત્તિથી વૈરા: | (૨, ૩૫) ગીમાં અહિંસા સિદ્ધ થતાં તેની પાસે હિંસૂ પ્રાણુઓ પણ પિતાના સહજ વૈરને ત્યાગ કરે છે. ૨ રાતિ ટાય દિશાાવરણમા (ર, ૩૬) સત્ય સિદ્ધ થતાં વાણું કદી જૂઠી પડતી નથી.' ૩ આરતે પ્રતિષ્ઠાથ રત્નોપરાના (૨, ૩૭) અસ્તેય સિદ્ધ થતાં સર્વ દિશામાં રહેલ રત્નાદિ સમૃદ્ધિ ઉપસ્થિત થાય છે. ૪ વાઘતિદાદા વીર્થગ્રામઃ | (૨, ૩૮) બ્રહ્મચર્યથી વિર્યલાભ થાય છે. ૫ સપરિશેષે મથતાáવધઃ (૨, ૩૯) અપરિ. ગ્રહની સ્થિરતાથી જન્માન્તરની સ્મૃતિ થાય છે. નિયમથી થતી સિદ્ધિઓ ૬-૭ વાસ્થાવગુજુદા સંપર્ક (૨, ૪૦) Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ सत्वशुद्धि सौमनस्यै काइयेन्द्रियजयात्म दर्शनयोग्यत्वानि ૬૫ (૨, ૪૧) (ખાહ્ય) શૌચની સ્થિરતાથી પેાતાના શરીર વિશે ભ્રુગુપ્સા તથા અન્ય સાથે અલિપ્તપણું સધાય છે. વળી સત્ત્વની શુદ્ધિ, પ્રસન્નતા, એકાગ્રતા, ઇન્દ્રિયાના જય અને આત્મસાક્ષાત્કારની યાગ્યતા આવે છે. ૮ સંતોષવાનુત્તમઃ ખુલ્લુટામઃ । (૨, ૪૨) સ ંતાષથી ઉત્કૃષ્ટ સુખના લાભ થાય છે. ૯. જાચેન્દ્રિય જ્ઞપ્રિક્રુત્તિક્ષયાન્નલઃ। (૨, ૪૩) તપથી અશુદ્ધિના ક્ષય થતાં શરીર અને ઇન્દ્રિયાની સિદ્ધિ થાય છે. ૧૦ સ્થાપ્ત્યાચા િવતાËપ્રયોગઃ । (૨, ૪૪) સ્વાધ્યાયથી ઇષ્ટ દેવતાના સાક્ષાત્કાર થાય છે. ૧૧ સમાિિક્રિીમ્સ-નિષાનાત। (૨, ૪૫) ઈશ્વરપ્રણિ ધાનથી સમાધિ સિદ્ધ થાય છે. આસનથી થતી સિદ્ધિ ૧૨૩ ૧૨ તતો ધૈદ્ધામિઘાતઃ । (૨, ૪૮) આસન સિદ્ધ થવાથી શીતેાષ્ણાદિ દ્વન્દ્વો ખાધા કરી શકતાં નથી. પ્રાણાયામથી થતી સિદ્ધિ ૧૩–૧૪ તત: શ્રીયતે પ્રહારવરમ્ । (૨, પર) ધારનાસુ = યોગ્યતા મનસઃ। (૨, ૫૩) ૧૫ પ્રાણાયામથી વિવેકજ્ઞાનના આવરણના ક્ષય થાય છે અને વિવિધ ધારણાએ માટે મન યેાગ્યે ખને છે. પ્રત્યાહારથી થતી સિદ્ધિ સતઃ પરમષયતેન્દ્રિયાળાÇ । (૨, ૫૫) પ્રત્યાહારથી ઇન્દ્રિયા પર પરમ કાબૂ આવે છે. ધારણા ધ્યાન અને સમાધિરૂપ સયમથી થતી સિદ્ધિ ૧૬ તાયાત પ્રજ્ઞાોષ્ઠઃ । (૩, ૫) સંયમની સ્થિરતાથી પ્રજ્ઞાની દીપ્તિ અર્થાત્ વિવેકખ્યાતિના ઉદય થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ગાતક સયમથી થતી કેટલીક અન્ય સિદ્ધિઓ ૧૭ વાિમશ્રયસંયમાતાીતાનાનતજ્ઞાનમ્ । (૩, ૧૬) ધર્મ, લક્ષણુ અને અવસ્થારૂપ ત્રિવિધ પરિણામમાં સયમ કરવાથી યેાગીને અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. १८ शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् संकरस्तत्प्रविभागસંયમાત્ સર્વમૂતતજ્ઞાનમ્ । (૩, ૧૭) શબ્દ, અ` અને જ્ઞાન એ ત્રણના અધ્યાસથી તેમાં ભેદ ભાસતા નથી, તેથી એમના ભેદ વિશે સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન થાય છે. ૧૯ પ્રત્યચક્ષ્ય પવિત્તજ્ઞાનમ્ । (૩, ૧૯) ચિત્તવૃત્તિના સયમથી પરિચત્તનું જ્ઞાન થાય છે. ૨૦ માવિત્તુ વનિ (૩, ૨૩) મૈત્રી વગેરેમાં સયમ કર વાથી અવધ્ય બલ પ્રાપ્ત થાય છે. ૨૧ મુવનજ્ઞાન સૂયૅ સંયમાત્ । (૩, ૨૬) સૂર્યંમાં સચમથી સભુવનનું જ્ઞાન થાય છે. ૨૨ શ્રોત્રા હારારોઃ સંબંધસંયમા*િ શ્રોત્રમ્ । (૩, ૪૧) શ્રોત્ર અને આકાશના સંબધ વિશે સચમ કરવાથી શ્રોત્ર દ્વિવ્ય ખને છે; અર્થાત્ શ્રોત્ર અતીત, અનાગત, સૂક્ષ્મ તથા વ્યવહિતાદિ શબ્દને શ્રવણુ કરવાના સામર્થ્ય વાળું થાય છે. २३ कायाकाशयोः संबंधसंयमात् लघुतुलसमापत्ते चाकाशમનમ્ । (૩, ૪૨) શરીર અને આકાશના સંબંધ વિશે સચમ કરવાથી રૂ જેવું હલકાપણું સધાતાં આકાશમાં ગમન થઈ શકે છે. ૨૪-૨૫ સ્થૂલ્ડસ્ત્રવસૂલમાન્યયાર્થવવલયમાલૂ મૃતજ્ઞય:। (૩, ૪૪) સતોઽનિમાવિકાનુંમાંથઃ જાયસંપત્તæનિમિષાતથા(૩,૪૫) પૃથિવ્યાદિ પાંચ ભૂતેાની સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અવત્તા એ પાંચ અવસ્થાના સયમથી ભૂતાન જય Page #206 -------------------------------------------------------------------------- ________________ પશિષ્ટ ૩ ૧૨૫ થાય છે; અને ભૂતજયથી અણિમા વગેરે અષ્ટ મહાસિદ્ધિએના ઉદય થાય છે, રૂપલાવણ્યાદિ શરીરસંપત્તિ પ્રાપ્ત થાય છે તેમજ શરીરમાં એ ભૂતાના ધર્મની ખાધક અસર થતી નથી. ૨૬. તો મનોવિસ્ત્ય વિત્તરળમાવ: પ્રધાનનથ | (૩, ૪૮) ઇન્દ્રિયજય થવાથી કાયાની મનના જેવી શીઘ્ર ગતિ થાય છે; ઇન્દ્રિયા ઇષ્ટ દેશ, કાળ અને સૂક્ષ્મ વિષયામાં પ્રવર્તે છે અને પ્રકૃતિના જય થાય છે. २७ सत्पुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वજ્ઞાતૃત્ત્વ ૨ | (૩, ૪૯) બુદ્ધિ અને પુરુષના ભેદ્યરૂપ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરનાર યેગીને સનું નિયંતાપણું તથા સજ્ઞતા પ્રાપ્ત થાય છે. * * * જૈન પરંપરામાં પણ સંયમથી પ્રાપ્ત થતી અનેક લબ્ધિએ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, જેમકે, સાધક યાગીના ૧ આમાહિ—આ લબ્ધિ પ્રાપ્ત કરનાર સ્પર્શી માત્રથી જ રાગ દૂર થઇ શકે છે. ૨ વિપ્પાસહિ, ખેલેાસદ્ધિ, જલમાહિ—જેના વડે સાધકના શરીરના મૂત્ર, શ્લેષ્મ વગેરે જેવા જુદા જુદા મળેાના સ્પર્શથી જ રોગ દૂર થાય છે. - ૩. સભિન્નસાય – જેના વડે યાગી શરીરના ગમે તે ભાગથી સાંભળી શકે અથવા દરેક ઇન્દ્રિય ખીજી ઇન્દ્રિયાનાં કામ કરી શકે. ૪ જુમઈ—જેનાથી ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થાય. (તત્ત્વા ૧, ૨૪–૨૫) ૫ સવ્વાસહિ——જેનાથી સાધકના સર્વ અવયવા ઔષધિનું કામ આપે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગશતક ૬ ચારણ—જેમાં સંયમ, તપ, વિદ્યા, મંત્ર આદિની સાધ નાને બળે દૂર દૂર ઊડીને જવા આવવાની શક્તિ પ્રાપ્ત થાય. (આને ઉપર વર્ણવેલ ર૩મી સિદ્ધિ સાથે સરખાવી શકાય.) ૭ આસીવિસ–જેના વડે તપથી શાપ આપવાની શક્તિ પ્રાપ્ત થાય. ૮ કેવલી–જેનાથી કેવળજ્ઞાન પ્રગટે.(૨૭મી સિદ્ધિ સાથે સરખાવો.) ૯ મણનાણિ–જેનાથી વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન થાય. (તસ્વાર્થ ૧, ૧૪ અને ૨૫) ૧૦ પુવ્યંધરા, અરિહંત, ચવટ્ટી, બળદેવા, વાસુદેવા વગેરે– જેનાથી પૂર્વધર, અહંન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરેની શક્તિઓ પ્રાપ્ત થાય.' બૌદ્ધ પરંપરામાં વિભૂતિ યા લબ્ધિ “અભિજ્ઞા' નામથી પ્રસિદ્ધ છે, અને આ અભિજ્ઞાઓ કોઈ ઠેકાણે પાંચ તે કોઈક ઠેકાણે છ વર્ણવવામાં આવેલી છે. ૧ ઈદ્ધિવિધ–જેનાથી અનેકરૂપે પ્રગટ થવાય, દીવાલ પર્વત વગેરેની આરપાર નીકળી શકાય, આકાશમાં ઊડી શકાય અને સૂર્ય-ચંદ્રને હાથથી સ્પર્શી શકાય. દિબ્દસેત (દિવ્યશ્રોત્ર)–જેના વડે દેવતા અને મનુષ્યના તેમજ દૂર અને નિકટના શબ્દો સાંભળી શકાય. (આ લબ્ધિ પતંજલિ પ્રમાણે ઉપર વર્ણવેલ ૨૨મી સિદ્ધિ તેમજ જન સંભિન્નય સાથે સરખાવી શકાય.) ૩ પરચિત્તવિજાનતા–જેનાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય. (આ પણ વૈદિક અને જિન પરંપરામાં સમાન છે. સરખા. પતંજલિ પ્રમાણેની ઉપર વર્ણવેલી ૧૯મી સિદ્ધિ અને જન ઉજુમઈ ને મણુનાણિણ.) ૧. જુઓ આવશ્યકનિયુક્તિ ગા. ૬૯-૭૦ અને એના પરની મલયગિરિ ટીકા પા. ૭૭-૭૮. Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ૧૨૭ ૪ પુખ્મેનિવાસાનુસતિ—જેના વડે પૂજન્માનું જ્ઞાન થાય. (સરખાવા પતંજલિગત ૫ મી સિદ્ધિ) ૫ દુષ્પ્રચક—જેનાથી દૂરની તેમજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય. ૬ આસવપ્ર્યકરાણુ—જેનાથી આસવેા (આસ્રવેા)ના ક્ષય કરનારું જ્ઞાન પ્રાપ્ત થાય. આ પરથી જોઈ શકાશે કે દરેક પર પરાએ પેાતપેાતાની રીતે સંયમ અર્થાત્ યાગથી થતી જુદી જુદી લબ્ધિએ યા વિભૂતિએ વવી છે, જેમાંની કેટલીક ઉપર ખતાવ્યા પ્રમાણે બિલકુલ સામ્ય ધરાવે છે. પરિશિષ્ટ ૪ કાળજ્ઞાન જીવન-મરણ, લાભ-હાનિ, શુભ-અશુભ જેવાં ભાવી જાણવા માટે મનુષ્યજાતિએ લાંખા કાળથી અનેક પ્રયત્ના કર્યાં છે. તે પ્રયત્નાને પરિણામે અનુભવ તેમજ કલ્પનામૂલક અનેક શાસ્ત્રો પણ રચાયાં છે, જેની આઠ શાખાએ અષ્ટાંગનિમિત્તવિધા નામથી જાણીતી છે. આ નિમિત્તવિધા કોઈ એક જ પરંપરામાં સીમિત નથી. ભારતીય પરપરાને ઉદ્દેશી કહેવું હાય તેા એમ કહી શકાય કે તે વૈશ્વિક-અવૈદિક બધી જ પરપરાએમાં એછેવત્તે અંશે મળી આવે છે. અથવ વેદ અને ઐતરેય આરણ્યક જેવા પ્રાચીન વૈશ્વિક ગ્રંથામાં સ્વપ્ન આદિ દ્વારા શુભાશુભની સૂચના નિર્દેશાયેલી છે. મહાભારતમાં પણ મૃત્યુસૂચક ચિહ્નોનું થાડું વર્ણન છે. કાશ્યપસહિતા, ચરક, સુશ્રુત, વરાહસહિતા, મત્સ્યપુરાણ, વાયુપુરાણ, યોગશાસ્ત્ર (પત ́જલિ), કાળજ્ઞાન (શંભુનાથ) અને ધર્મસિન્ધુ આફ્રિ અનેક વૈદિક ગ્રંથામાં મૃત્યુસૂચક વિવિધ ઉપાયાના થાડા ઘણે નિર્દેશ થયેલા છે. બૌદ્ધ વાડ્મયમાં અત્યાર લગી મિલિન્દપઢા સિવાય અન્યત્ર આવી વિધાનું વર્ણન જોવામાં નથી આવ્યું. મિલિન્દુ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ યાગશતક પઢામાં પણ માત્ર શુભાશુભ સ્વપ્ર પૂરતી ચર્ચા છે, પરંતુ ખૌદ્ધસાહિત્ય સંપૂર્ણ ભાવે જોવાય તે જ આ વિશે કાંઈક વધારે કહી શકાય. જૈન પર પરામાં અષ્ટાંગનિમિત્તવિધાના વિચાર પ્રાચીન કાળથી ખેડાયેલ છે. ખાર અંગ પૈકી લુપ્ત થયેલ દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં એ વિધાનું અસ્તિત્વ ઉત્તરકાલીન ગ્રંથકાર એ નાંધેલું છે, પરંતુ ઉપલબ્ધ શ્વેતાંબર-દિગંબર સાહિત્યમાં અનેક ગ્રંથા અને પ્રકરણે! એવાં છે જેમાં ભાવિસૂચક રિષ્ટ કે અરિષ્ટોનું અનેકવિધ તેમજ વિસ્તૃત વર્ણન મળે છે. જો કે એવનિયુતિમાં લાંબું વર્ણન નથી, પણ રિજ઼સમુચ્ચયના કર્તા દુર્ગા દેવે નાંધેલ અને ઉપયાગ કરેલ ‘મરણુકડિયા’ નામના કાઈ પ્રાચીન ગ્રંથ એવા હતા જેમાં કાળજ્ઞાનનું વિવિધ અને વિસ્તૃત વર્ણન હતું. ‘સંવેગર‘ગશાલા’ અને આચાર્ય હેમચંદ્રનું ‘યેાગશાસ્ત્ર’ એ બે ગ્રંથા, તેમાંય છેલ્લે, આ વિષય ઉપર સૌથી વધારે પ્રકાશ નાખે છે. મૃત્યુસૂચક નાનાવિધ ચિહ્નોનું વર્ણન કરનાર વૈશ્વિક-અવૈદિક ગ્રંથાનું વિસ્તાર અને ખારીકાઇથી તુલનાત્મક અધ્યયન કરી ડૉ. એ. એસ. ગેાપાણીએ પેાતાના સુસંપાદિત ‘રિસમુચ્ચય’ નામના પુસ્તકમાં આ વિષયને લગતી બહુ કીમતી અને ઉપયાગી માહિતી પૂરી પાડી છે, જે આ વિષયના અભ્યાસી માટે ખાસ મહત્ત્વની છે. પરિશિષ્ટ પ આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ અને ધ્યાનાની તુલના વૈદિક પરંપરા આ પર’પરાના બે ગ્રંથા એવા છે જેમાં વર્ણવેલી ભૂમિકાએ દ્વૈતવાદી કે અદ્વૈતવાદી એ બધાને માન્ય છે. તેમાંથી પહેલેા ગ્રંથ છે. પાત'જલ યેાગસૂત્ર અને ખીજો યોગવાસિષ્ઠ, યોગસૂત્રભાષ્યમાં ચિત્ત પાંચ પ્રકારનું વર્ણવ્યું છે: પક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ નિરુદ્ધ.૧ તેમાંથીક્ષિપ્ત અને મૂઢ એ બે ચિત્તો આધ્યાત્મિક વિકાસના પ્રારભ થયા પહેલાંનાં છે. વિક્ષિપ્ત વખતે એવા વિકાસના પ્રાર‘ભ છતાં મુખ્યપણે અવિકાસ હાય છે. તેથી એકાગ્ર અને નિરુદ્ધ એ બે જ વિકાસક્રમમાં આવે. એકાગ્ર ચિત્તમાં સંપ્રજ્ઞાત અને નિરુદ્ધમાં અસ’પ્રજ્ઞાત-યાગ મનાયેા છે. સંપ્રજ્ઞાતયોગમાં સ્થૂળ કે સૂક્ષ્મ આલંબન હૈાય છે, જ્યારે અસંપ્રજ્ઞાત નિરાલંબન હાય છે અને તેથી જ તે નિર્બીજ અને સ`સ્કારશેષ છે. ૧૨૯ સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારના છે : (૧) વિતર્ક, વિચાર આનન્દ અને અસ્મિતાયુક્ત, (૨) વિતક રહિત પણ વિચાર, આનન્દ અને અસ્મિતાયુક્ત, (૩) વિતર્ક અને વિચાર રહિત પણુ આનંદ અને અસ્મિતાયુકત, (૪) વિતર્ક, વિચાર અને આનન્દ રહિત અને માત્ર અસ્મિતાયુક્ત (યોગસૂત્ર ૧, ૧૭). વાચસ્પતિએ મધુમતી, મધુપ્રતીયા, વિશેાકા અને સંસ્કારશેષા નામે ચાર ચિત્તભૂમિએ નોંધી છે (યોગસૂત્ર ૧. ૧.). અહીં એ પણ નોંધવું જરૂરી છે કે યેાગસૂત્ર (૩, ૫૧)ના ભાષ્યમાં યાગીના ચાર પ્રકારો દર્શાવેલા છે; જેમકે (૧) પ્રથમકલ્પિક, (૨) મભૂમિક ચા ઋતંભરપ્રજ્ઞ, (૩) પ્રજ્ઞાજ્યાતિ, (૪) અતિક્રાન્તભાવનીય. ૧, જે ચિત્ત રોગુણની બહુલતાને લીધે હંમેશાં અનેક વિષયામાં મેરાતું હાવાથી અત્યંત અસ્થિર ઢાય તે ક્ષિપ્ત. (૨) ચિત્ત તમેાગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળુ' બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં કયારેક કયારેક પ્રશસ્ત વિષયામાં સ્થિરતા અનુસવે તે વિક્ષિપ્ત. (૪) જે ચિત્ત એકતાનસ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓના નિરાધ થઈ ગયા ડેાય અને માત્ર સકારા જ બાકી રહ્યા હાય તે નિરુદ્ધ. ( જુએ પુરાતત્ત્વ, પુસ્તક ૧, અંક પં. સુખલાલજીના લેખ : ‘ભારતીય દર્શનામાં આધ્યાત્મિક વિકાસક્રમ’ પા ૧૯૯ થી ૨૦૮) ૨ માં ૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ યોગશતક યોગવાસિષ્ઠ ચૌદ ભૂમિકાઓ ગણાવે છે. તેમાંથી સાત અજ્ઞાનભૂમિકાઓ છે અને સાત જ્ઞાનભૂમિકાઓ. પહેલી સાત અવિકાસની અને બીજી સાત વિકાસની દશાઓ છે. તે આ પ્રમાણે : (૧) બીજ જાગ્રતુ (૨) જાગ્રતુ, (૩) મહાજાગ્રતું, (૪) જાગ્રતસ્વપ્ન, (૫) સ્વપ્ન, (૬) સ્વપ્ન જાગ્રત, (૭) સુષુપ્તક'. જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને જ્ઞાનભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) શુભેચ્છા, (૨) વિચારણા, (૩) તનમાનસા, (૪) સત્તાપત્તિ, (૫) અસંસક્તિ, (૬) પદાર્થભાવની, અને (૭) તુગાર (જુઓ, પુરાતત્ત્વ એજન). ૧. (૧) પહેલી ભૂમિકામાં અહેવ-મમત્વબુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી જાગૃતિની બીજરૂપે યોગ્યતા હોય છે, તેથી તે બીજ જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા મુદ્ર નિકાયમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહેવ-મમત્વબુદ્ધિ અલ્પાંશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અહં ત્વ-મમત્વબુદ્ધિ વિશેષ પુષ્ટ છે, તેથી તે મહા જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય. (૪) ચોથી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના અને રાજય (ભ્રમ)ને સમાવેશ થાય છે; જેમકે, એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી આ ભૂમિકા જાગ્રતવM કહેવાય છે. (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વપ્ન કહેવાય છે. (૬) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થયા છતાં પણ ચાલુ રહે છે, તેથી તે સ્વજાગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કમે માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુષુપ્તિ કહેવાય છે. ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્યનિકાયમાં અનુભવાય છે. જુઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિપ્રકરણ સર્ગ ૧૧૭. ૨. (૧) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજજન દ્વારા Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૧૩૧ બૌદ્ધ પરંપરા આના મુખ્ય બે ભાગ છે: સ્થવિરવાદ અને મહાયાન. - વિરવાદ પ્રમાણે આધ્યાત્મિક વિકાસની છ ભૂમિકાઓ કરવામાં આવી છે: ૧. અધપુષુજજન, ૨. કલ્યાણપુથુજજન, ૩. સતાપન્ન, ૪. સકદાગામી, ૫. અનાગામી થા ઓપપાતિક, ૬. અરહા. કાંઈક આત્માવલોકન કરીશ, એવી વૈરાગ્યપૂર્વક જે ઇચ્છા તે શુભેચ્છા. ૨) શાસ્ત્ર અને સજજનના સંસર્ગપૂર્વક વૈરાગ્યાભ્યાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા. (૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ ઘટે છે તે તનમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પવિકલ્પ ઓછી થાય છે. (૪) ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આત્મામાં જે રિથતિ થવા પામે છે તે સત્ત્વપત્તિ. (૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પરિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિરતિશય આત્માનંદને ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસંસક્તિ ભૂમિકા (૬) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આત્યંતર બધા પદાર્થોની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે તે પદાર્થભાવની ભૂમિકા. (૭) છ ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવનું જ્ઞાન બિલકુલ શમી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુર્થગા. આ સાતમી તુર્યગાવસ્થા જીવન્મુતમાં હોય છે. વિદેહમુક્તિનો વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે. જુઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ, સ. ૧૧૮ તથા નિર્વાણપ્રકરણ સ. ૧૨૦ અને પુરાતત્ત્વ પા. ૨૦૩. ૧. (૧-૨) પુથુજજન એટલે સામાન્ય મનુષ્ય. તેના અધપુથજજન અને કલ્યાણપુથુજજન એવા બે ભેદ છે. યથા– दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥ –મઝિમનિકાય, મૂળ પરિયામસુત્તવણભુના આ બંનેમાં સંયોજના (બંધન) તો દશેય હોય છે, છતાં અંતર હોય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યેગશતક આમાં પહેલી અવિકાસકાલીન બીજી અલ્પમાત્ર વિકાસવાળી, ત્રીજીથી પાંચમી ચડિયાતા વિકાસવાળી અને છઠ્ઠી પૂર્ણ વિકાસની ભૂમિકાઓ છે. 'કેટલીક વાર પુથુજજન અને ગોત્રભૂ એવા પણ અજ્ઞાનકાલીન ભૂમિકાના બે ભાગો કરવામાં આવે છે, પરંતુ ગાત્રભુની વ્યાખ્યા દરેક સ્થળે એકસરખી નથી. કેટલીક વાર એ ભૂમિકાને જ્ઞાનકાલીન અવસ્થાઓમાં ગણાવવામાં આવી છે; અર્થાત ત્રિભૂ સંતાપ, સકદાગામી કે અનાગામી હોઈ શકે. જ્ઞાનકાલીન ભૂમિ કાઓમાંથી સંતાપન્ન ને સકદાગામી માટે અધિશીલ, અનાગામી માટે અધિચિત્તને અરહા માટે અધિપ્રજ્ઞ શબ્દ પણ યોજવામાં આવે છે. મહાયાન પરંપરામાં પણ ભૂમિકાઓની બાબતમાં કંઈક નામભેદ ને સંખ્યાબેદ પ્રવર્તે છે. સામાન્ય રીતે દશ ભૂમિકાઓને ઉલેખ મળે છે અને આ દશેય ભૂમિકામાં જ્ઞાનકાલીન છે. કેટલેક સ્થળે (બોધિસત્વભૂમિજેવા ગ્રંથમાં) ૧૨ ભૂમિઓને નિર્દેશ છે. તેમાં અજ્ઞાનકાલીન બે ભૂમિકાઓ ઉમેરવામાં આવી છે. બાકીની દશ ભૂમિ તદ્દન સમાન છે, ભેદ હોય તો તે માત્રનામને તો તે એટલું જ કે પહેલાને આર્યદર્શન (સત્સંગ) પ્રાપ્ત થયેલ નથી હોતું, જયારે બીજાને તે પ્રાપ્ત થયેલ હોય છે. આ બંને નિર્વાણમાગથી પરામુખ હોય છે. નિર્વાણમાર્ગને પ્રાપ્ત થયેલાના ચાર પ્રકાર છે: (૩) જેણે ત્રણ સંયોજનાને ક્ષય કર્યો હોય તે સંતાપન્ન, (૪) જેણે ત્રણ સંજનાને ક્ષય અને પછીથી બેનું શૈથિલ્ય કર્યું હોય તે સકદાગામી, (૫) જેણે પાંચે ક્ષય કર્યો હોય તે ઓપપાતિક, (૧) જેણે દશે સંજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સતાપન્ન વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યારબાદ અવશ્ય નિર્વાણ પામે છે. સકદાગામી એક જ વાર મનુષ્યલોકમાં આવે છે, પછી નિર્વાણ પામે છે. ઓપપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દસ સંજનાઓ માટે જઓ અંગુત્તરનિ કાય (પા. ૧૭ ફુટનેટ ૧૩); મઝિમનિકાય; “બુદ્ધ, ધર્મ આણિ સંઘ” મરાઠી, (પા. ૯૯) તથા પુરાતત્ત્વ ૫. ૨૦૩-૪. Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૧૩) જ છે. તે દશ ભૂમિઓ આ પ્રમાણે છે: ૧. પ્રમુદિતા, ૨. વિમલા, ૩. પ્રભાકરી, ૪. અર્ચિષ્મતી, ૫. સુદુર્જયા, ૬. અભિમુખી, ૭. દુર ગમા, ૮. અચલા, ૯. સાધુમતી, ૧૦ ધર્મમેઘા. બેધિસત્વભૂમિ ગ્રંથમાં બાર ભૂમિએ આ રીતે છે: ૧. ગોત્રવિહાર, ૨. અધિમુકિતથર્યાવિહાર, ૩. પ્રમુદિતાવિહાર, ૪. અધેિશીલવિહાર, ૫. ૧. (૧) પ્રમુદિતા–જગતના ઉદ્ધાર અર્થે બુદ્ધત્વ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા જાગે ને ચિત્તમાં તેવી બાધિનો સંકલ્પ કરે ને તેથી કરી પ્રમોદ અનુભવે તે સ્થિતિ પ્રમુદિતા. (૨) વિમલા–બીજા પ્રાણીઓને ઉન્માર્ગથી નિવારવા માટે પોતે જ પ્રથમ હિંસાવિરમણ આદિ શીલનું આચરણ કરી દાખલો બેસાડવા પ્રયત્ન કરે ત્યારે વિમલા. (૩) પ્રભાકરી–જયારે આઠ ધ્યાન અને મિત્રી આદિ ચાર બ્રહ્મવિહારની ભાવના કરે અને પ્રથમ કરેલ સંકલ્પ પ્રમાણે અન્ય પ્રાણીઓને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કરે તે સ્થિતિ. (૪) અચિંમતી–પ્રાપ્ત કરેલ ગુણને સ્થિર કરવા, નવા મેળવવા તેમજ કોઈ પણ જાતના દેષનું સેવન ન કરવા જેટલી વીર્યપારમિતા સાધે ત્યારે અચિંમ્પતી. (૫) સુદુર્જયા-કરુણાવત્તિ વિશેષ વધે અને ચાર આર્યસત્યોનું સ્પષ્ટ ભાન થાય એવી ધ્યાન પારમિતા આવે ત્યારે. (૬) અભિમુખી–મહાકણ વડે બેધિસત્વથી આગળ જઈ અહંતપણું પ્રાપ્ત થાય અને દશ પારમિતામાંથી વિશેષ પ્રજ્ઞાપારમિતા સાધે ત્યારે.. (૭) દુરંગમા—જયારે દશે પારમિતા પૂર્ણ સધાય. (૮) અચલા શરીર, વાણી અને મનને લગતી બાબતે વિશેની ચિંતાથી સહજભાવે મુક્ત થાય અને વિશ્વને લગતા પ્રશ્નો વિશેનું સ્પષ્ટ અને વિગતે જ્ઞાન થાય તેમજ ચલિત થવાનો સંભવ જતો રહે ત્યારે અચલા. (૮) સાધુમતી–દરેક જીવને દરવણ આપવા માટે એના અવિકારને પારખવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય ત્યારે. (૧૦) ધર્મમેઘા–સર્વજ્ઞત્વપ્રાપ્તિ ને મહાયાનદષ્ટિએ તથાગત આ ભૂમિઓના વિસ્તૃત વર્ણન માટે જુઓ નલિનાક્ષ દત્તકૃત આસ્પેકટ્સ ઓફ મહાયાન બુદ્ધિઝમ એન્ડ ઇટસ રિલેશન ટુ હીનયાન” પા. ૨૪-૮૮. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગશતક અધિચિત્તવિહાર, ૬-૮ અધિપ્રજ્ઞાવિહાર, ૯૯ સાભિસંસ્કારસાભેગનિર્નિમિત્તવિહાર, ૧૦. અનાભોગનિર્નિમિત્તવિહાર, ૧૧પ્રતિસંવિવિહાર, ૧૨. પરમવિહાર. હીનયાનની ભૂમિએને મહાયાનની કઈ કઈ ભૂમિઓ સાથે સરખાવી શકાય એ અમે નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે. આ બાબતમાં એટલું નેધવું જરૂરી છે કે મહાયાનની પ્રમુદિતા સાથે હીનયાનની કઈ પણ ભૂમિકા સામ્ય ધરાવતી નથી, કેમકે હીનથાનમાં સર્વ ને ઉદ્ધારવાને બોધિસત્વ જે આદર્શ કે સંકલ્પ નથી, જ્યારે “પ્રમુદિતામાં એ સંકલ્પ છે. હીનયાન “અહ” પદથી અર્થાત વ્યકિતગત નિવણથી જ અટકે છે, જ્યારે મહાયાન પ્રમાણે બાધિસત્વને આદર્શ “અહંત પદમાં નહિ, પણ દશમાંની છેલ્લી ચાર ભૂમિકામાં સિદ્ધ થઈ શકે છે. હીનયાન મહાયાન ૧. અંધપુથુજજન યા પુથુજજન ૧. ગોત્રવિહાર ૨. કલ્યાણપુથુજન યા ગોત્રભૂ ૨. અધિમુકિતચર્યાવિહાર ૩. પ્રમુદિતા યા પ્રમુદિતાવિહાર ૪. વિમલા યા અધિશીલવિહાર ૪. સકદાગામી ! ૫. અનાગામી યા અધિચિત્ત ૫. પ્રભાકરીયા અધિચિત્તવિહાર ૬. અરહા યા અધિપ્રજ્ઞા ૬. અચિષ્મતી , ૭. સુ દુર્જયા અધિપ્રજ્ઞાવિહાર ૮. અભિમુખી , ૯. દુરંગમા યા સાભિસંસ્કાર સાગનિર્નિમિત્તવિહાર ૧૦, અચલા થા અનાગનિર્નિ મિત્તવિહાર ૧૧. સાધુમતી યા પ્રતિસંવિદ્ વિહાર | ૧૨. ધર્મમેઘા યા પરમવિહાર ૩. તાપન્ન | અધિશીલ Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૧૩૫ જન પરંપરા આમાં પ્રાચીન આગમને અનુસરી એક વર્ણન છે અને બીજું માત્ર હરિભદ્રના ગ્રંથને અનુસરી. પહેલામાં ગુણસ્થાન નામે ચૌદ ભૂમિકાઓ છે: (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંવત (૮) અપૂર્વકરણ (નિવૃત્તિનાદર), (૯) અનિવૃત્તિનાદર, (૧૦) સૂક્ષ્મસંપાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સાગકેવલી, (૧૪) અયોગકેવલી૧. આમાં પહેલાં ત્રણ ગુણસ્થાને એ અવિકાસકાળ છે, ૧. (૧) જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યકત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તત્વચિ જ પ્રગટી શકતી નથી, જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્યવિરુદ્ધ) હોય છે, તે અવસ્થા મિથ્યાષ્ટિ. (૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતનમુખ આત્માને તવરુચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભોજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજુ ગુણસ્થાન પતને મુખ આત્માને જ હોય છે. (૩, હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્ય દર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતો નથી અર્થાત તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે તે અવસ્થા સાફ-મિશ્યા દષ્ટિ આ ગુણસ્થાનમાં દર્શનાહનીયનું વિષ પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હોય છે ખરું (૪) જે અવસ્થામાં દર્શનમાહનીયનું બળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ જાય છે જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્ય દર્શન કરી શકે છે એ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમોહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશવિરતિ. આમાં ચારિત્ર Page #217 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ત્યારબાદનાં મોક્ષકાળ છે.૧ આ ચૌદ ગુણસ્થાનને સંક્ષેપમાં બહિરાત્મ–અવસ્થા, અન્તરાત્મ–અવસ્થા અને પરમાત્મ–અવસ્થા એમ ત્રણ ભાગમાં પણ ગોઠવેલાં મળે છે. પહેલી અવસ્થામાં જીવનું વિશુદ્ધ રૂપ અત્યંત મોહનીયની સત્તા અવશ્ય ઘટેલી હોય છે અને તેના હાસના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે. (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે છતાં વચ્ચે વચ્ચે ખલન સંભવે છે તે પ્રમત્તસંયત. (૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્ત સંયત. (૮) જે અવસ્થામાં પહેલાં કયારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વર્ષોલ્લાસ (આત્મિક સામર્થ્ય, પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિ બાદર છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલ અંશને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે તે અવસ્થા અનિવૃત્તિબાદર. (૧૦) જે અવસ્થામાં મેહનીયને અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂકમ પ્રમાણમાં, તે અવસ્થા સૂકમસંપાય. (૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લોભ સુધ્ધાં શમી જાય છે તે ઉપશાંતમોહનીય. આ ગુણસ્થાનમાં દર્શન મેહનીયને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમેહનીયન તે ક્ષય નથી હોતે, માત્ર તેની સાથે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉકૈક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષણમોહનીય. આ સ્થિતિથી પતન સંભવતું જ નથી. (૧૩) જે અવસ્થામાં મોહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય છે તે અવસ્થા સગકેવલી ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે તે અયોગ કેવલી ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. (આ માટે જ કર્મગ્રંથ બી.) ૧. પુરાતત્ત્વ પા. ર૦૪-૫. Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૧૩૭ આવૃત હોવાથી તે સંસારમાં જ રચ્યાપચ્યા રહે છે, બીજી અવસ્થામાં જીવ પરનું ગાઢ આવરણ શિથિલ થતાં તેની દૃષ્ટિ સંસારમેંગોથી વિમુખ બની આત્માભિમુખ બને છે અને ત્રીજી અવસ્થામાં તો આત્માનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. પહેલી અવસ્થામાં પહેલાં ત્રણ ગુણસ્થાનને, બીજીમાં ચેથાથી બારમા ગુણસ્થાનને અને છેલ્લીમાં તેરમા-ચૌદમાં ગુણસ્થાનને સમાવેશ થાય છે.૧ ગુણસ્થાનના આ પ્રાચીન વિચારને આ. હરિભદ્ર પિતાના ગગ્રંથોમાં જુદી જુદી રીતે વર્ણવે છે. પ્રથમ અચરમાવર્તકાળ, જે આધ્યાત્મિક વિકાસના પ્રારંભ પહેલાને કાળ છે તે, સર્વત્ર સમાન છે. ચરમાવર્તથી વિકાસને પ્રારંભ ગણાય. તેમાં અપુનબંધકસ્થિતિ આવે છે. તે પણ બધા ગ્રંથમાં સમાન છે. હવે જે નામ અને વર્ગીકરણને ભેદ છે તે નીચે પ્રમાણે– યોગબિંદુમાં આધ્યાત્મિક વિકાસકમનું યોગરૂપે વર્ણન છે અને યોગને પાંચ ભેદ કરવામાં આવ્યા છે: ૧. અધ્યાત્મ, ૨. ભાવના, ૩. ધ્યાન, ૪. સમતા, પ. વૃત્તિસંક્ષય. યોગદષ્ટિસમુચ્ચયમાં અવિકાસકાલીન દષ્ટિને ઓઘદૃષ્ટિ ને વિકાસકાલીન દષ્ટિને યોગદષ્ટિ કહી છે. યોગદષ્ટિના આઠ ભાગ પાડવામાં આવ્યા છે: ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપ્રા, ૫. કાન્તા, ૬. સ્થિરા, ૭. પ્રભા, ૮. પરા.૩ યોગવિશિકામાં વિકાસકાલીન અવસ્થાને સૂચવતા પાંચ ૧. ઓ પં. સુખલાલજી સંપાદિત હિંદી ચોથા કર્મગ્રંથની પ્રસ્તાવના પા. ૨૯-૩૦. ૨. સમજતી માટે જ આ ગ્રંથની પ્રસ્તાવના પા. પ૦-પા. ૩. • • • • • પા. ૫૩. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યેગશતક ગભેદે આ છે: ૧. સ્થાન, ૨. ઊર્ણ, ૩. અર્થ, ૪. આલંબન, ૫. નિરાલંબન.૧ યોગશતકમાં તે પ્રાચીન પરંપરાને અનુસરી આધ્યાત્મિક વિકાસને કમ આલેખાયો છે: ૧. અપુનબંધક, ૨. સમ્યગ્દષ્ટિ, ૩. દેશવિરતિ, ૪. સર્વવિરતિથી પૂર્ણતા સુધી. આજીવક પરંપરા બુદ્ધઘોષકૃત દીઘનિકાયની સુમંગલાવિલાસિની અદ્રકથામાં આવતા ઉલેખને અનુસરી આજીવક ગોશાલકને સંમત એવી આઠ ભૂમિકાઓ–૧. મંદ, ૨. ખીડા, ૩. પદવી મંસા, ૪. ઉજુગત, ૫. સેખ, ૬, સમણ, ૭. જિન, ૮. પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ વિકાસક્રમની જાય છે. ત્યારબાદ મોક્ષકાળ હવે જોઈએ. યોગશાસ્ત્રમાં એકાગ્રચિત્તના સવિતક, સવિચાર, સાનન્દ અને સાસ્મિત એવા ચાર સંપ્રજ્ઞાતયોગના ભેદ વર્ણવ્યા છે. વળી આગળ જતાં સવિતર્ક સંપ્રજ્ઞાત યોગના ફળરૂપે થતા સ્થૂળ વિષયોના સાક્ષાત્કારના બે ભાગ પાડી અનુક્રમે તેને સવિતર્ક સમાપત્તિ અને નિર્વિતક સમપત્તિ કહેલ છે. એ જ રીતે સૂક્ષ્મ વિષયમાં પ્રવર્તમાન સવિચાર-સંપ્રજ્ઞાતયોગથી થતા સૂક્ષ્મ સાક્ષાત્કારને સવિચાર અને નિર્વિચાર એવી બે સમાપત્તિરૂપે વર્ણવેલ છે. બૌદ્ધ પરંપરામાં ધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે છે: ૧. વિતર્ક-વિચાર-પ્રીતિ સુખ-એકાગ્રતા સહિત, ૨. પ્રીતિસુખ ૧. સમજતી માટે જુઓ આ ગ્રંથની પ્રસ્તાવના પા. ૫૭. ૨ , , , , , પા. ૫૫. ૩. આ ભૂમિકાઓના અર્થ અને બીજી પ્રાસંગિક સૂચના માટે જુઓ પુરાતત્વ ૫. ૨૦૮, Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ ૧૩૯ એકાગ્રતા સહિત, ૩. સુખ-એકાગ્રતા સહિત, ૪. એકાગ્રતા સહિત. વળી એ જ પર‘પરામાં પાંચ ભેદ પણ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે : ૧. વિતક -વિચાર-પ્રીતિ-સુખ-એકાગ્રતા સહિત, ૨. વિચાર-પ્રીતિ-સુખ-એકાગ્રતા સહિત, ૩. પ્રીતિ-સુખએકાગ્રતા સહિત, ૪. સુખ-એકાગ્રતા સહિત, ૫. એકાગ્રતા સહિત. જૈન પર પરામાં શુકલ નામક શ્રેષ્ઠ ધ્યાનના ચાર પ્રકાર દર્શાવ્યા છે, તે આ ઃ ૧. પૃથવિત-સવિચાર, ૨, એકત્વવિતક અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, ૪. સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ.’ ઉપર દર્શાવેલ ત્રણે પરંપરાના ધ્યાનવનમાં જે શબ્દસામ્ય છે તે મહત્ત્વનું છે. તાત્ત્વિક માન્યતાના ભેદને લીધે તેમજ બધી પર પરાઓના વિદ્વાના અને સાકાની વ્યાખ્યાઓના ભેદને લીધે શબ્દસામ્ય હૈાવા છતાં અની છાયાએ જુદી જુદી દેખાય છે, તેમ છતાં એ બધી છાયાઓમાં ઊંડાણુથી જોતાં કેટલુંક સામ્ય પણ દેખાય છે. સાંખ્ય પરંપરા પ્રકૃતિવાદી છે, જયારે બૌદ્ધ અને જૈન પરંપરા પરમાણુવાદી છે. તેમાંય જૈન પર પરા પરમાણુને સ્થિર માની તેમાં પર્યાયેા માને છે, જયારે ખૌદ્ધ પરપરા એવું કાઈ સ્થિર દ્રવ્ય ન માનતાં માત્ર પર્યાયપ્રવાહ માને છે. આ ત્રણે પરંપરા વચ્ચે તાત્ત્વિક માન્યતાના ભેદ્ન થયા. પરપરાનાં શાસ્ત્રો જુદાં, વ્યાખ્યાકારો અને સાધકચિંતકા જુદા એટલે વ્યાખ્યામાં ભેદ્ય આવે જ. દા. ત. યાગશાસ્ત્રમાં જે વિતર્ક અને વિચાર શબ્દ સંપ્રજ્ઞાત સાથે સંકળાયેલ છે ત્યાં એના અર્થ અનુક્રમે સ્થૂળવિષયમાં એકાગ્ર થયેલ ચિત્તના સાક્ષાત્કાર અને સૂક્ષ્મ વિષયમાં એકાગ્ર થયેલ ચિત્તને થતા સૂક્ષ્મ વસ્તુના સાક્ષાત્કાર-એવેશ કરવામાં આવ્યા છે. જયારે એ જ યાગશાસ્ત્રમાં આગળ જતાં સમાપત્તિનું વર્ણન આવે છે ત્યારે વળી સ્થૂળ સાક્ષાત્કારને સવિતક અને નિર્વિત ભયવિધ કહ્યો છે અને સૂક્ષ્મ સાક્ષાત્કારને વિચાર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ યોગશતક અને નિર્વિચાર એમ ઉભયવિધ કહ્યો છે. સાર એ છે કે કેવળ યેગશાસ્ત્રમાં જ વિતર્ક અને વિચાર એ બન્ને શબ્દો જુદા જુદા અર્થમાં વપરાયેલા છે. સવિતર્ક-સંપ્રજ્ઞાતમાં આવેલ ‘વિતક' પદને અર્થ સ્થૂળવિષયક સાક્ષાત્કાર એમ કરવામાં આવ્યો છે, જયારે એની સવિતર્ક-સમાપત્તિમાં આવેલ “વિતક પદનો અર્થ શબ્દ, અર્થ અને જ્ઞાનને અમેદાધ્યાસ યા વિકલ્પ એમ કરવામાં આવ્યો છે. એ જ રીતે વિચાર-સંપ્રજ્ઞાતમાં આવતા “વિચાર” પદને સૂક્ષ્મવિષયક સાક્ષાત્કાર એ અર્થ લેવાયો છે, જ્યારે એની વિચારસમાપત્તિમાં આવતા “વિચાર” પદને અર્થ દેશ, કાલ અને ધર્મથી અવચ્છિન્ન એવા સૂક્ષ્મ પદાર્થને સાક્ષાત્કાર એવે કરાયો છે. બૌદ્ધ પરંપરાના ચાર યા પાંચ ભેદ પિકી પ્રથમ ધ્યાનમાં વિતર્ક અને “વિચાર” બન્ને પદ આવે છે. ત્યાં “વિતર્ક”ને અર્થ “ઊહ” છે. ચિત્ત કઈ પણ આલંબનને પ્રથમ પ્રથમ પકડી તેમાં પ્રવર્તે તે “વિતક ” છે. જ્યારે તે જ આલંબનમાં ચિત્ત વધારે ઊંડું ઊતરી એકરસ જેવું થઈ જાય ત્યારે તે સ્થિતિ “વિચાર” છે. આમ આલંબનમાં સ્થિર થવા માંગતા ચિત્તની પ્રાથમિક સ્થિતિ “વિતક' અને પછીની સ્થિતિ “વિચાર” છે. જૈન પરંપરામાં “વિતર્ક અને અર્થ બત યા શાસ્ત્રજ્ઞાન છે અને “વિચાર”ને અર્થ કઈ પણ એક વિષયમાંથી બીજા વિષયમાં સંચાર યા સંક્રમ કર એ છે. યોગશાસ્ત્રમાં સમાપત્તિગત “વિતર્ક' પદના અર્થ તરીકે વિકલ્પ લેવામાં આવ્યો છે. “વિકલ્પ' એટલે શબ્દ, અર્થ અને જ્ઞાનને પરસ્પર ભેદ હોવા છતાં તેમાં અભેદબુદ્ધિ થાય છે. નિર્વિતર્કસમાપત્તિમાં એવી અભેદબુદ્ધિ નહિ, પણ માત્ર અર્થને શુદ્ધ પ્રતિભાસ મનાય છે. આ રીતે સવિતર્કસમાપત્તિમાં વિકલ્પ અને નિર્વિતર્કસમાપત્તિમાં વિકલ્પને અભાવ મનાયેલ છે. જાણે કે એ જ ભાવ Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ ૧૪૧ અને એકત્વવિતક શબ્દ માં જૈનપર પરાના પ્રથમ ખીજા ધ્યાનમાં તેનું જૈન પર પરામાં પૃથવિત સચવાયા ન હાય એમ લાગે છે. વળી ધ્યાનમાં વિચારસંક્રમને સ્થાન છે અને સ્થાન નથી, પણ ‘ વિતર્ક ’નું સ્થાન છે. આ જ ક્રમ ખીજી રીતે બૌદ્ધ પર પરામાં વર્ણિત ધ્યાનામાં પણ દેખાય છે. એ પર’પરાના પ્રથમ ધ્યાનમાં વિત` અને વિચાર બન્ને રહે છે, જેમ જૈન પર’પરાના પ્રથમ ધ્યાનમાં; પણ બૌદ્ધ પરંપરાના ખીજા ધ્યાનમાં વિતર્ક ને વિચાર અને નથી હાતા, જ્યારે જૈન પરંપરાના બીજા ધ્યાનમાં • વિતક 'નું અસ્તિત્વ છે, પણ • વિચાર ’નું અસ્તિત્વ નથી મનાયું. યાગ પરંપરાના પ્રથમ ‘ સવિતર્ક -સ’પ્રજ્ઞાત 'માં વિત', વિચાર, આનન્દ અને અસ્મિતા એ ચારે અંશે। અનુગત મનાયા છે, તેા બૌદ્ધ પરંપરાના પ્રથમ ધ્યાનમાં વિત, વિચાર, પ્રીતિ, સુખ, એકાગ્રતા એ પાંચે અંગેા મનાયાં છે. યાગ . પરપરાના આનંદ અર્થાત્ હલાદ તેમજ બૌદ્ધ પરંપરાના પ્રીતિ અને સુખ એ વચ્ચે ઊંડું અસામ્ય છે. યાગ પર પરાની અસ્મિતા એ જ જાણે ખૌદ્ધ પર પરાની એકાગ્રતા ને ઉપેક્ષારૂપે આવી ન હાય એમ લાગે છે. યાગ પરંપરામાં વિષ્ણુત અધ્યાત્મપ્રસાદ અને ઋતંભરા પ્રજ્ઞા એ જ જૈન પર પરાના સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ધ્યાન॰ દ્વારા સૂચવાતી ભાસે છે, અને યાગ પરપરાના ‘· અસ’પ્રજ્ઞાતયેાગ ’ યા ‘ સૌંસ્કારશેષ' નિીજયાગ એ જ જૈન પર પરાનું સમુચ્છિન્નક્રિયાપ્રતિપાતીર નામનું ચેાથું ધ્યાન ભાસે છે ગમે તેમ હા, પણ ઉપરની ધ્યાનવિષયક તુલના દ્વારા એટલું તેા ચાક્કસ લાગે છે કે આ જુદી જુદી દેખાતી વ્યાખ્યાએની પાછળ દૂર દૂરની પણ અનુભવ-એકતા રહેલી છે. ૧૨. જુએ તત્ત્વાર્થસૂત્ર (૯, ૪૩) નું વિવેચન, પા. ૩૮૦-૧. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પરિશિષ્ટ આ. હરિભદ્રના ગ્રંથાની યાદી ગ્રંથા ૧ અનેકાંતજયપતાકા ( મુદ્રિત ) ૨ અનેકાંતવાદપ્રવેશ ( મુદ્રિત ) ૩ અનેકાંતસિદ્ધિ (અનુપલબ્ધ) ૪ અકપ્રકરણ ( મુદ્રિત ) ૫ આત્મસિદ્ધિ ( અનુપલબ્ધ ) ( ૬ ઉપદેશપદ ( પ્રાકૃત-મુદ્રિત ) ૭ ૬નસપ્તતિકા (પ્રાકૃત ) > 99 ૮ ધમ સંગ્રહણી (પ્રાકૃત-મુદ્રિત) ૯ ધબિંદુ ( મુદ્રિત ) ૧૦ ધૂર્તાખ્યાન ( પ્રાકૃત-મુદ્રિત ) ૧૧ પંચવતુ ( (સ્વાપન્ન સંસ્કૃત ટીકા) ૧૨ પંચાશક (પ્રાકૃત-મુદ્રિત) ૧૩ ભાવનાસિદ્ધિ (અનુપલબ્ધ) ૧૪ યાગદષ્ટિસમુચ્ચય (સ્વાપફ્રૂટીકા સાથે મુદ્રિત) ૧૫ યાગબિંદુ (મુદ્રિત) ૧૬ લગ્નશુદ્ધિ-લગકુંડલિયા (પ્રાકૃત, ખ‘ભાતમાં તાડપત્રની પ્રત છે) ૧૭ સાકતત્ત્વનિ ય (મુદ્રિત) ૧૮ વીસ વીશીએ (પ્રાકૃત–મુદ્રિત) 99 ચામશતક સંવાદી ઉલ્લેખ અનેકાંતજયપતાકા, ભા. ૧, પા. ૨૬૩ અનકાંતજયપતાકા, ભાગ ૨, પા. ૨૧૮ પાટણ જૈન ભડારની હસ્તલિખિત પ્રતાની યાદીને આધારે સજ્ઞસિદ્ધિને આધારે Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ દુ ૧૯ શાસ્ત્રવાર્તાસમુચ્યય } (મુદ્રિત) સ્વપજ્ઞટીકા સાહત ( મુદ્રિત ) ૨૦ ફ્દનસમુચ્ચય ૨૧ પાડશક પ્રક૨ણુ ૨૨ સંસારદાવાનલસ્તુતિ ૨૩. સમરાદિત્યકથા (પ્રાકૃત-મુદ્રિત) ૨૪ સંખાધપ્રકરણુ (પ્રાકૃત-મુદ્રિત) ૨૫ સર્વજ્ઞસિદ્ધિ (સ્વાપન્ન ટીકા સાથે. મુદ્રિત) ૨૬ "" 33 સ્યાદ્વાદ:ઘપરિહાર (અનુલબ્ધ) અનેકાંતજયપતાકાના ઉલ્લેખને આધારે ૨૭ હિંસાટક-સ્વાપન્ન અવસૂરિ સહિત (મુદ્રિત) ૨૮ અનુયાગદ્વારવિવ્રુતિ (મુદ્રિત) ૨૯ આવશ્યક બૃહદ્દીકા (અનુપલબ્ધ) ૧૪૩ સમયસુંદરનું સામાચારીશતક ને મલધારી હેમચંદ્રનું આવશ્યક પરનું ટિપ્પણુ ૩૦ આવશ્યકસૂત્રવિવ્રુતિ (મુદ્રિત) ૩૧ ચૈત્યવંદનસૂત્રવૃત્તિ અથવા લલિતવિસ્તરા (મુદ્રિત) ૩૨ જીવાભિગમસૂત્રલઘુવૃત્તિ (છપાય છે. પાટણ અને જેસલમેરના જૈન ભંડારામાં તાડપત્રીય પ્રત છે.) ૩૩ દશવૈકાલિક ટીકા (મુદ્રિત) નંદી અધ્યયન ટીકા (મુદ્રિત) ૩૫ પિણ્ડનિયુક્તિવૃત્તિ (અનુલબ્ધ) ૩૪ વીરગણીકૃત પિડનિયુ ક્તિની ટીકા પરથી ૩૬ પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા (મુદ્રિત) ૩૭ તત્ત્વાર્થ સૂત્રલઘુવૃત્તિ (ખંડિત મળે છે. મુદ્રિત) ૩૮. ન્યાયાવતારવૃત્તિ (અનુપલબ્ધ) પ્રબંધકાશ, બૃહદૃષ્ટિનિકા ૨૯ ૫ચસૂત્રબ્યાખ્યા (મુદ્રિત) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગશતક ૪૦ વર્ગકેવલિકસૂત્રવૃત્તિ (અનુપલબ્ધ) કહાવલીના આધારે ૪૧ ન્યાયપ્રવેશટીકા (મુદ્રિત) આટલા ગ્રંથ શ્રી હીરાલાલ કાપડિયાને મતે નિશ્ચિત રીતે આ. હરિભદ્રના કહી શકાય. (પ્રત્યેકના પ્રમાણેને પરિચય માટે જુઓ અનેકાંતજયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના ભાગ ૨, પા. ૧૭ થી ૭૧). બાકીના ગ્રંથ માટે પ્રાચીન કે અર્વાચીન લેખકોના ઉલ્લેખ સિવાય કોઈ અન્ય પ્રમાણ નથી એમ તેઓ જણાવે છે, પરંતુ શ્રી પુણ્યવિજયજીના અભિપ્રાયાનુસાર નીચેના ગ્રંથો પણ નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના જ છે. ૪ર ગશતક (પ્રાકૃત–પ્રસ્તુત પુસ્તક). ૪૩ લઘુક્ષેત્રસમાસ યા ' એ જ ગ્રંથને અંતે આવતી જંબુદ્વીપક્ષેત્રસમાસ છે પ્રશસ્તિને આધારે ૪૪ બ્રિજવદનચપેટા (મુદ્રિત) ૪પ વીરસ્તવ (મુદ્રિત) ૪૬ શ્રાવક પ્રજ્ઞપ્તિવૃત્તિ (મુદ્રિત) ૪૭ શ્રાવકધર્મ તંત્ર (માનદેવસૂરિની ટીકા સાથે મુદ્રિત) બાકીના જે ગ્રંથે આ. હરિભદ્રને નામે ચડેલા છે તે યાકિનીમહત્તરાસૂનું હરિભદ્રના જ છે એમ આજની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવું અશકય છે. એ નિર્ણય વધારે પ્રમાણેની અપેક્ષા રાખે છે. તે ગ્રંથો આ છે : સંગ્રહણિવૃત્તિ, બાટિકપ્રતિષધ, અહંચૂડામણિ, કથાકોશ, ચિત્યવંદનભાષ્ય, ધર્મલાભસિદ્ધિ, પરલોકસિદ્ધિ, બૃહત્મિધ્યાત્વમથન, સંસ્કૃત આત્માનુશાસન, નાણાયાત્તક, પંચલિંગી, ધર્મસાર, પ્રતિકાકલ્પ, વેદબાહ્યતાનિરાકરણ, વ્યવહારકલ્પ, પંચનિયંઠી, સંપંચાસિત્તરી, જ્ઞાનપંચકવિવરણ, નાનાચિત્તપ્રકરણ, કસ્તવવૃત્તિ, અનેકાંતપ્રઘટ્ટ, ન્યાયવિનિશ્ચય, યતિદિનકૃત્ય, યશોધરચરિત્ર, વીરાંગકથા. Page #226 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧. પ્રસ્તાવનાગત વિશિષ્ટ શબ્દો (નોંધઃ-રાખ્યું સામેના એક પૃસૂચક છે અને પા.ટી. એ તે જ પૃષ્ઠની પાદ ટીપ સૂચવે છે. દેવનાગરીમાં છપાયેલા શબ્દ વિશેષ નામેા છે) અહઃ ૯ પાટી.; ૬૪ અષાય યાગ ૩૯-૪૦ પા.ટી. અક્લિષ્ટ ચિત્તવૃત્તિ ૩૯-૪૦ પા.ટી. અક્ષપાત્ ૧૯ અક્ષરમ્લેચ્છ ૩૨ ન્નિશમાં ૧૭ અચરમાવ વર્તી ૪૯ अजितशांतिस्तव १ અજ્ઞાન ૪૧-૪૨ અચવવૈ ર૩ પાટી. અદ્વૈતપરપરા ૪૩ અદ્વૈતમત--ઔપનિષદ ૨૪;રહસ્ય ૨૪ અધ્યાત્મ—અ૫૦;—આદિ યાગના ઉપાયા ૪૮;—આદિ પાંચ યેાગભેદોની સ્થાન, ઊણ વગેરેમાં યેાજના ૫૭ પા.ટી ;-જ ‘યાગભૂમિકા’ અનાદિસાદિભેદ- ઈશ્વરવિષયક ૬૧ અના ૩૧ અનાલંબનચેાગ ૫૭;—નું સ્વરૂપ ૫૭ પા.ટી. અનિવૃત્તાધિકારપ્રકૃતિ ૬૦ અનુપ્રેક્ષા—સવરનું અંગ ૪૫ १० अनुयोगद्वार १८ અનુયાગવિષયક ૧૩ અનુષ્ઠાન ૪૯;—ના પાંચ પ્રકાર પર અનેાંતનચવતાા ૧૦ પા.ટી., ૧૩, ૧૩ પાટી., ૧૪, ૧૮, ૨૦, ૨૦ પા.ટી., ૨૧, ૬૪ અનેકાંતદૃષ્ટિ ૨૩ અનેકાંતવાદ ૨૪ અનેનાંસિદ્ધિ ૧૪ પા.ટી. અપરિણામી—ફ્રૂટસ્થનિત્ય ૪૩ અપુનઐધક ૪૯, પર, ૫૪ પા.ટી., ૫૫૬—નાં લક્ષણ ૫૦ અપૌરુષેયત્વ ૬૪ અભિનિવેશ ૪૦ પા.ટી. અભ્યાસ ૪૪ અચંદ્રર્ પ પાટી, અમૂવ ૬૧ અમૃત આત્મા ૨૧ અ યાગ ૫૭;—નું સ્વરૂપ ૫૭ પા.ટી. અષ પુદ્ગલપરાવત ૪૯ પા.ટી. અર્હત્ ૬૧ અવિદ્યા ૪૦ પા.ટી.;—ભવકારણ તરીકે ૬૧. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગશતક અવિરતિ ૩૯ પાટી. आरण्यक ३४ અદ્યસંવેદ્યપદ ૫૩;-અર્થ ૫૩ આર્ય અષ્ટાંગિમાર્ગ–બૌદ્ધસંમત પા.ટી. ૪૫; –ના આઠ અંગે ૪૫ પી. ટી. અન્યક્ત ૪૨ આલંબન યોગ પ૭–નું સ્વરૂપ ૫૭ મહ૪ ૧૩ પાટી, ૨૮;- વારા પા.ટી. ૨૦ પાટી. આવવા-નિgિ ૭ પાટી; અસર્વજ્ઞત્વમીમાંસકસંમત ૬૪ –માર્ગ ૩૧;-મૂત્ર ૫ અસંપ્રજ્ઞાત ભૂમિકા–સમાધિની ૪૬; –જેન યોગભૂમિકા “વૃત્તિ આશ્રમવ્યવસ્થા ૩૧ સંક્ષય” સાથે તુલના ૫૧ આસન-પતંજલિસંમત યોગાંગ અસ્મિતા ૪૦ પી.ટી. ૪૦, ૪૪ વુિં ચહિતા ૩૮ પા.ટી. આસવ-નિરોધ ૩૮ પા.ટી. અંતસ્ત૫ ૩૪ ઈછાયોગનું સ્વરૂપ ૫૪ ઈન્દ્રિય જય ૪૪ આન- જૂમો ૧૪;–કામો ૧૪; -નિયુાિળો ૧૪;-માળી ૧૪ ઈશ્વર ૬૫–કતૃત્વવાદનું રહસ્ય આગમિક સાહિત્ય ૧૬ અને તેને સમન્વય ૨૨ આચારો-નિવૃત્તિલક્ષી ૨૬ -પત જલિસંમત આચારસંશોધક–આ. હરિભદ્ર ૧૫ નિયમ ૪૪ માવાન ૩૫ પા.ટી. માં સત્તાચયન રફ પા.ટી, ૨૮ પા. મહાવીરની સાધના ૪૪ આત્મસંક્ષિણ ક૨ ટી., ૩૫ પા.ટી. ૩૭ પા.ટી. આમસિદ્ધિ ૧૪ પા.ટી. રચનાવાર્ય ૨૧ પા.ટી. આત્મજ્ઞાન ૪૩ રોતર ૧૯, ૨૨ આત્મા–દર્શનાતર સાથે તુલના ૩થોતનપૂરિ ૬, ૧૬ ૪૧, ૪૨–અમૂર્ત ૨૧ આરિપુખ ૩૧, ૩૨ પાટી. રાપર ૬, ૭, ૧૨ પા.ટી., ૧૩ આધ્યાત્મિકતા–નો અર્થ ૩૨ કનિષ૬ ૩૪, ૩૫ પાટી, ૩૬ આધ્યાત્મિક વિકાસકામ-જનસંમત | उपमितिभवप्रपंचाकथा ४ ૪૭–સાધનાની પરંપરાઓ ૩૨ | ઉપસિદ્ધાંત ૫૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ઉપાય.યાગસાધનાના, આંતર ને માથે પ સમાાંત ૧૦ સમાસ્વાતિ ૨૬, ૪૪ ઉત્ક્રાંતિ ૪૬ ઊણ ચેાગ પ૭;—સ્વરૂપ ૫૭ પાટી. વેર્ ૩૩ પા.ટી., ૩૬, ૩૬ પા.ટી. ઋતંભરા–પ્રજ્ઞા ૪૪ ગમન ૩૧, ૬૪ એકાંત–અનિત્યવાદ ૧૮;—અસાદ ૧૮ પા.ટી.;—નિત્યવાદ ૧૮ પાઢી.;વાદ ૧૮, ૨૧૬– સાદ ૧૮ પાડી. अनसाइक्लोपिडिया ऑफ रिलि નિયન ઍન્ડ મેથિક્સ ૩૫ આધષ્ટિ પર ઔપવાતિ—સૂત્ર ૩૬ પા ટી. ——-પનિષદ્ ૩૬, ૩૬ પાટી. કથાકાર—આ. હરિભદ્રે ૧૫ થાજોરા ૧૩, ૧૫ થા'થા ૧૬ કથાનુયાગ ૧૬ વિજ ૨૧, ૬૪ કરુણા ૪૪ કમ પ્રકૃતિવાદ ૨૧ ક્રમ—મૂર્ત ૨૧ કમ યાગ—સ્થાન અને ઊરૂપ ૫૭ ૧૪૭ ચાળવિષયની ૪, ૫ પા.ટી., · પા.ટી., ૧૦, ૧૦ પા.ટી., ૧૨, ૧૩ પાટી, ૧૪ કષાય ૩૯ પા.ટી. દ્દાવહી ૧૦, ૧૧, ૧૨ કાચપાતી ૬૦ કાચિક ક્રિયા—જૈન અને બૌદ્ધની તુલના ૬૩ હાજાતીત-ચેાઞાચાય ૬૦, ૬૧ ૧૬, ૧૬પા.ટી. કાયાનુરાસન વિદન્તી ૯ પા ટી. વયમાહા ૧૫ પા.ટી., ૧૬, ૧૬ પાડી. ઝુનુમાંનહિ ૨૧ પાટી. ફૂટસ્થનિત્યવાદ ૨૧ કૃષ્ણ પક્ષ કષ્ટ પા.ટી. કેશવ ૮ પા.ટી. જાલચંદ્ર શાઢી હું પાટી., ૧૦ પા ટી. ક્રોષ ૪૦ પાટી. ક્લિષ્ટ ચિત્તવૃત્તિ ૩૯-૪૦ પા.ટી. ફ્લેશ ૪૦ પા.ટી., ૪૧, ૪૨, ૪૪ ક્ષણિકવાદ ૨૩ ક્ષપકશ્રેણિ ૫૧, ૫૪ ૫ા.ટી. ક્ષેત્રણમાલવૃત્તિ ૧૩ શળષસાર્ધશત: ૬, ૭;—વૃત્તિ ૬,૭ ગણિતાનુયાગ ૧૩ inf—આ. હરિભદ્રનાં માતા ૧૧ નીતા ૩૫ પા.ટી., ૩૭;—રહસ્ય ૩૭ પા.ટી. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મશતક ગુપત ૬ વિનોદ ૬, ૧૦, ૧૧, ૧૨ ગુણસ્થાન ૫૧ પા.ટી., ૫૩ પાટી. ચિત્રશૂટ ૬, ૭ गुणसेन १७ મૂળમો ૧૪ પા.ટી. ગુણિ-સંવરનું અંગ ૪૫ ચેતન તત્વ—દર્શનાતર સાથે તુલના ગુરુવર્ગ–માતા પિતા આદિ પૂન્ય ૬૧ ૪૧, ૪૨, ૪૩ ગૃહસ્થવર્ગ ૨૮, ૨૯ ચૈત્યવંદન ક્રિયા ૫૮ ગૃહસ્થાશ્રમને લગતાં પ્રવૃત્તિ છવસ્થ ૬૨ નિવૃત્તિ વિધાને ૨૮ છાવણ ૩૫. ૩૪ પા.ટી. નો–સાંખ્યાચાર્ય ૬૦ વોરા૪–આછવક ૩૫ પા.ટી. જપ ૪૪, ૬૨ જલ્પકથા ૧૮ ગણીઓ-દાર્શનિક ૧૯ ગ્રંથભંડાર પાટણ ૧૦ जंबूविजयजी ३ ગ્રંથિભેદ ૫૦, ૬૦ વિતારિ ૭, ૮ પાટી. નિદ્રસૂરિ ૫, ૬, ૧૧ ચદ્દિગં ૧૫ વિનરાશાળી ૧૪ પા.ટી. ચક્રવર્તી ૮ પાટી. જિનદ્રવ્ય ૨૭ ચકી ૮ પાટી. જિનપૂજા-જિનગૃહ આદિ ૨૮ વરસંહિતા ૨૫ પા.ટી. જિનપ્રતિમા ૮ ચરણકરણનુયાગ ૧૩ જિનપ્રવચન ૨૭ ચરમાવર્ત ૪૮, ૫૫; –વતી ૪૯ | જિનમટ[ર ૫, ૮, ૧૧ વાતીથર–પં. સુખલાલજી વિનમઃ ૧૧ લિખિત ૩૮ પાટી जिनभद्रगणिक्षमाश्रमण 10 ચારિત્ર–સંવરનું અંગ ૪૫-યમ બિનવિનચની ૨, ૫, ૫ પા.ટી, અને શીલ સાથે તુલના ૪૫ ૬ પાટી, ૧૦, ૧૫ પાટી, ચારિત્રી ૪૯, ૫૦, ૫ ૧૬ પાટી. ચાવકમત ૨૬ જિનશાસન ૯ પાટી. ચિત્ત યા નામ-બૌદ્ધ દષ્ટિએ ૪૨ | जिनसेन ३१ ચિત્તપાતી ૬૦ જીવ-દર્શનાન્તર સાથે તુલના ૪૨ ચિત્તવૃત્તિ–કિલષ્ટ અને અકિલષ્ટ ૩૯- | જન આગમ–માં યોગ શબ્દનો ૪૦ પા.ટી.-નિધિ ૩૯ પાટી. | પ્રયોગ ૩૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૪૯ જૈનદર્શન–પં. બેચરદાસ લિખિત | રૂપે મહાવીરની સાધના ૪૪ ૬ પાટી., ૧૨ પાટી, ૧૩ તરવપછવા ૧૯ પા.ટી. પા.ટી. ૨૭ પાટી–ગશાસ્ત્ર તથાગત ૨૩;–બુદ્ધ ટ૫, ૪૩ સાથે તુલના ૪૦ પી.ટી. તથાતા ૬૩ જેન દ્વતવાદ ૨૪ ત૫–ને અર્થ અને પ્રાચીન સાહિત્યજૈન પ્રવજ્યા ૮ માં પ્રયાગ ૩૩, ૩૪, ૩૬, ૩૭; जैन भंडार ४; -खंभात १ –આધ્યાત્મિક સાધનાના માર્ગ જૈન યોગસાહિત્ય ૧૩ લેખે ૪૦; –અન્તસ્તપ ૩૪, ૩૫ જૈન વેદે ૩૧ પાટી; છૂ, ચાંદ્રાયણ નન સત્યવ્રારા ૧૦ પા.ટી. આદિ ૬૨; –દેહદમન ૩૪; જૈન સાહિત્ય સંશોધ ૫ પા.ટી., –બાહ્ય અને અત્યંતર જન ૬ પા.ટી. દષ્ટિએ ૩૫ પા.ટી.; –માનસ जैन साहित्यनो संक्षिप्त इतिहास ४ અને શારીરિકનો ભેદ, મહા ભારતમાં ૩૫ પા.ટી.; –માન- પા.ટી., ૬ પા.ટી., ૧૩ પા.ટી. જૈન સૂત્રો ૮ સિક ૩૫; – જૈન, પાતંજલ અને બૌદ્ધ દષ્ટિએ તુલના ૪૫ જ્ઞાન ૩૪ – પાતંજલ નિયમવિશેષ ૪૪ જ્ઞાનગુણ ૨૭ તપસ્વી-શ્રમણના પર્યાય તરીકે ૩૩ જ્ઞાનદ્રવ્ય ૨૭ તપમાર્ગ ૩૪ ज्ञानमंदिर पाटण ३ જ્ઞાનયોગ-ગીતામાં ૩૭ –અર્થ, तरंगवती १६ આલંબન અને અનાલંબનરૂપ તાત્વિક સિદ્ધાંત –ચાર, આધ્યા ત્મિક સાધનાના માર્ગોના મૂળમાં રહેલા ૪૧; –ની તત્વચિંતક–આ. હરિભદ્ર ૧૫, ૧૮ બાબતમાં સાંખ્ય-યેગ, ન્યાયતત્વચિંતન ૧૫, ૧૮, ૨૫, ૬૫ વૈશેષિક, બૌદ્ધ અને જૈન દર્શને તવા-સાંખ્ય ૩૭ પ્રમાણે તુલનાત્મક કોષક ૪૨ તરવનિર્ણય ૧૯ તાપસ ૩૫; –તામલિ ૩૫ પા.ટી. તરવાંછુ ૨૧ -શ્રમણને એક પ્રકાર ૩૩ તસ્વાર્થ ૨૬; –સૂત્ર ૪૩ પાટી; | સિસ્ટમંગરી ૧૬ –માં સંવર અને તેના અંગ | તીર્થંકર ૭ પ૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તૈત્તિરીય ૫. ૩૪ પા.ટી., ૩૬ પા.ટી.; —ત્રાળ ૩૪ પા.ટી. દાનગુણ ૨૭ दशवैकालिक १८ દાનિક ગેાષ્ટીએ ૧૯ देवकी चरित्र १ દેવદ્રવ્ય ૨૭ દેવલાક ૧૦ દેશવરતિ ૪૯ દેહમન ૩૪ દ્રવ્યાનુયાગ ૧૩ દ્વેષ ૪૦ પા.ટી. દ્વૈતવાદી ૨૪; —સાંખ્ય ૪૩ પનાહ ૧૬ ઇન્નિલિંકી ૧} ધર્મ-સવરનું અંગ ૪૫ ધમ કથા ૨૦; –નુયાગ ૧૩ - ધર્મતિ ૨૧, ૨૩ ધર્મ પરિવર્તન ૭, ૧૧ ધર્મચિંતુ ૧૩, ૧૩ પા.ટી., ૩૦; —મૂલ્યાંકન ર૯-૩૦ ધમાતા ૫, ૭ ધર્મવ્યાપાર ૫૭ ધર્મસંમાળી ૪, ૬,૧૩,૧૩ પા.ટી., ૪૩, ૧૪ ધસૂત્રેા વૈદિક ૨૮, ૨૯ ધારણા—યાગનું એક અ’ગ ૪૪ ચૂ યાન ૧૩ દયાન—જૈન દૃષ્ટિએ પૃથક્તિવતક યાગરાતક સવિચાર આદિ ૪૬; —એક યાગાંગ ૪૪; —પાલિપિટકને અનુસરી ૪૬-૪૭; —અને સમાધિ, તપ યા યાગના અ’ગ લેખે ૩૯-૪૦; —આધ્યાત્મિક સાધનાના પ્રકાર લેખે ૩૮, ૪૦૬ —અધ્યાત્મ આદિ પાંચ યાગભૂમિકા પૈકી એક ૫૦-૫૧ मथमलजी 3 નીસૂત્ર ૧૪ પાટી. નર્ઝન ૧૯, ૧૯ પાટી. નામ-ચિત્તના પર્યાય ૪૧-૪૨ નારંવા—બૌદ્ધ વિદ્યાપીઠ ૩ નિર ૯ પા.ટી. નિધિદ્રવ્ય ૨૭ નિયમ- પત`જલિસ મત, યાગાંગા પછી એક ૪૪ નિપાય ૫૩ નિગ્રંથ પર પરા ૨૬ નિયુત્તિઓ ૧૪ પા.ટી. નિર્વાણ ૬૩ નિવત્તક વિધાના ૩૨ નિવૃત્તાધિકારપ્રકૃતિ ૬૦ નિવૃત્તિલક્ષી—આચારે ૨૬ નિઃસ્પૃહ ૧૧ नेमिनाथ १७ આઠ ન્યાયમુચંદ્ર ૯ પા.ટી.,૧૦ પાટી. न्यायप्रवेशवृत्ति १३ ન્યાયમંનરી ૧૯ પાટી. Page #232 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ચાયયાતિ ૧૯ પા.ટી.,રર પાટી. ન્યાયોજિત ૪૧; —જુએ ‘ તાત્ત્વિક સિદ્ધાંતા '; પરપરા ૪૩ ન્યાયમૂત્ર ૧૪, ૧૯ પા.ટી., ૨૨ પા.ટી. * પરમપ્રિય ૧૬, ૩૦ પર ૮, ૧૧ પતંગહિ ૨૧;—યાગાનુશાસન ૩૮ પા.ટી. પરબ્રહ્મ ૬૩ પરમહંસ ૮, ૯, ૯ પા.ટી., ૧૨ પરાષ્ટિ ૫૪ પરિણામ ૬૦ પરિણામિનિત્ય ૪૩ પરિવ્રાજકા ૩૫ પરીષહજય ૪૫ પંચવતુ ૧૩, ૨૬, ૨૮ વંચાશ ૧૭, ૧૩ પાટી., ૨૬ પાદળ ૩, ૪; —ગ્રંથભ’ડાર ૧૦ પાતંગજ-યોગશાસ્ત્ર ૩૮, ૪૩ પાર્શ્વનાથ ૩૮ પા.ટી., ૪૪ પિો—મૌ૬૩૭;——પાલિ ૪૩,૪૭ પિટલન ૧૩ પિવ'શુઈ મંશપુણી ૧૦ છુખ્યવિનયની ૧, ૩, પુરુષાર્થ—ધમ, અથ, કામ ૨૯ ૧૦, ૧૪ पुंडरीकस्तव १ જ્યાર્ ૪૭ પાટી. પૂર્વ તૈયારી ૪૯ પૂર્વ સેવા ૪૯, ૫૦, ૫૨,૫૫, ૫૮, ૫, ૬૧; —નું સ્વરૂપ ૫૦ પૃથઞ્જનચિત્તો—આઠ, બૌદ્ધ-૫૨પરાપ્રસિદ્ધ ખેદ, ઉદ્વેગ આફ્રિ ૫૩ પૌરાણિક વર્ણન ૩૨ પ્રકરણા ૧૨ પ્રકૃતિવાદ ૨૧ પ્રજ્ઞા—ના અથ,બૌદ્ધ સ’મત ૪૪,૪૫ પાત’જલસ મત પા.ટી.; વિવેકખ્યાતિ સાથે તુલના ૪૫ પ્રાવના ૧૮ પ્રતિપાતી ૫૩ ૧૫૧ M પ્રતિમા ૭ પ્રતિવાદે ૬૪ પ્રતિવાદી ૨૦ પ્રત્યાહાર—ાગનું એક અંગ ૪૪ प्रभाचंद्र १ પ્રમાદત્તિ ૫ પાટી., ૬, ૭, ૧૦, ૧૦ પાટી, ૧૨ પાટી. પ્રભુધા ૧૧ પ્રબંધોરા ૬, ૯ પાટી., ૧૨ પા.ટી પ્રમાળમીમાંસા ૧૯ પા.ટી. પ્રમાળયાત્તિક ૨૩ પાટી. પ્રમાદ ૩૯ પાટી. પ્રવર્તક વિધાના ૨૯, ૩૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ પર પ્રવૃત્તિધર્મ ૨૮ પ્રવૃત્તિવિધાના ૨૯ प्रशमरति २६ પ્રશસ્તિ પ પ્રાણાયામ—એક યાગાંગ ૪૪ પ્રાજ્ઞા ૬૩ યત્રીશી—સિંહસેનસ્કૃત ૨૫ ૩૬ ૨૧, ૨૩, ૧ बुद्धघोष ४४ સુપ્રતિમા ૮ બ્રુહવાચર ૩૪ પા.ટી., રૂપ પાટી. મેષરવાસ ૬ પા.ટી, ૧૨ પા.ટી., ૧૩ પા.ટી., ૨૭ પા.ટી. માધિસત્ત્વ—સમ્યગ્દષ્ટિ જીવ સાથે તુલના ૬૦ બૌદ્ધ ૨, ૨૦૬ —જુએ · તાત્ત્વિક સિદ્ધાંતા ’; —વિદ્યાસ્થાન ૮ બૌદ્ધશાસ્ત્ર ૮ બૌદ્ધાચા. ૯ બ્રહ્મ ૪૨ બ્રહ્મન્ ૩૩ મહ્મસૂત્ર-માન્ય ૩૮ પા.ટી. નવા ૩૧ નાાળ ૩૧; —ગ્ર'થા ૩૩; —ધમ ૩૩; —પરપરા ૩૩ ભક્તિયોગ ૩૭ માવતી ૩પ પાટી, માવાનલાલ ૫૪ ચામશતક भद्रेश्वरसूरि १० મત ૩૧ ભવકારણ ૬૦; —અવિદ્યા, કલેશ, કર્મ, વાસના આદિના સમન્વય અને તુલના ૬૧ ભવવરહ ૧૧ સવિરહસૂરિ ૧૧ ભવાભિનન્દી ૪૯, ૫૦, ૫૨ ભાગવત-પરંપરા ૩૮ भारत ४ ભારતીય-દર્શના ૨૫; વાડ્મય ૧૫ મારતીય વિદ્યા ૧૯ પા.ટી. ભાવક્રિયા—જૈન અને બૌદ્ધ તુલના ૬૩ ભાવના—જૈનસંમત યોગભૂમિકા ૫૦;~~~પત’જલિસ’મત ૪૪ માનસિદ્ધિ ૧૪ પા.ટી. ભાવયેાગ ૫૦ ભાવ-આચાર્યાં, ઉપાધ્યાય, યાગી પર માન્યો—આગમ ગ્રંથા પરના ૧૪ પા.ટી.‘ માંદાર ૧૩ ભિન્નગ્રંથિ ૪૯;—નાં લક્ષણ ૫૦ ભૂમિકા-ઉત્ક્રાંતિગામી,જૈન પર‘પરા સ’મત ૪૬,૪૭;—બૌદ્ધ પર’પરા સંમત ૪૬, ૪૭;—યાગવાસિષ્ઠ પ્રમાણે ૪૬;—સાંખ્યયેાગપરપરા સમત ૪૬ મશ્ચિમનિન્દ્રાય ૩૫ પા.ટી. મનિાય નમુમારે ૧૩ પાટી. Page #234 -------------------------------------------------------------------------- ________________ સચિ ૩૦. मनुस्मृति ३२ પાકિની માતા ૫, ૭, ૮; મહાબલ્વે ૬૦ – સૂનું ૪ મહાભારત ૩૫ પાટી, ૩૭ પાટી; | યાદોથી ૪, ૫ પા.ટી., ૬ પા.ટી. –માં યોગ શબ્દને પ્રયાગ ૩૭ ૭, ૮ પાટી, ૯ પાટી, ૧૦, મહાવીર ૭૫, ૩૮ ૫.ટી, ૬૪; ૧૩ પા.ટી., ૧૫ પાટી. –ની સાધના ૪૪ યોગ ૩૨, ૩૩; –નો અર્થ અને માધ્યમિરજારિા ૧૯ પાટી. પ્રાચીન સાહિત્યમાં પ્રયોગ ૩૬માન–કષાય ૪૦ પી.ટી. ૩૯;-આધ્યાત્મિક સાધનાના માયા-કષાય ૪૦ પા.ટી. માર્ગ તરીકે ૪૦;-ચિત્તવૃત્તિભાગનુસારી ગુણ નું સ્વરૂપ નિરોધ ૩૯ પાટી-ઑન પરંપરાસંમત આસ્રવ ૩૮ પા. મિથ્યાદર્શન ૩૯ પાટી– અવિદ્યા ટી-ના સ્થાન, ઊર્ણ આદિ સાથે તુલના ૪૦ પી.ટી. પાંચ ભેદ પ૭; –નાં છ અંગ મિયાદષ્ટિ ૬૦ મૈત્રાયણ ઉપનિષદ્ પ્રમાણે ૪૦; –નિશ્ચય અને વ્યવહાર મુક્ત ૧૪ ૫૫; –સકષાય અને આકષાય મુનિચંદ્રસૂરિ ૬, ૭, ૮ પાટી, ૩૯-૪૦ પાટી. ૧૨ પા.ટી. યોગગુણ–આઠ, અષ, જિજ્ઞાસા સુંઠ ૩૪ પા.ટી. આદિ ૫૩ મૂર્ત – ૧૧ યોગગ્રંથે–આ. હરિભદ્રના ૪૭-૪૮; मैत्रायणि उप. ४० - તેમાં આવતા મુખ્ય મુદ્દા ૫૮ મેવી ૪૪ ચોરવર ૩૮ પા.ટી. મોક્ષ ૬૨ योगदर्शन तथा योगविशिका - મોહનાઝ ટ્રીવર ફેલા ૪ પાટી, ૫. સુખલાલજીત ૧ પા.ટી. ૬ પા ટી ૧૩ પાટી. યોગદષ્ટિ પ૨; –આઠ, મિત્રા, તારા ન ૩૩, ૩ -માર્ગ ૩૪;–સ્થળ આદિ ૫૩ ૩૪–ધૂળથી સૂમ ૩૫ પા.ટી. ચોદરિણમુકવા ૧૩, ૫૮, કર; યમ ૪૪ –નો પરિચય પર-૫૪ ચરોવિલાપસી ૩. પણ પાટી, પ૭ | વેગ પરંપરા ૭, ૪૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચાંગ પ્રક્રિયા-પાત જલ તથા બૌદ્ધ ૪૭ ચોળવિદુ ૨૪ પા.ટી., ૨૫ પાટી. પા પા.ટી., ૫૫, ૫૮, ૬૦; —ને પરિચય ૪૮-૫૨ યાગબીજ ૧૩, ૫૨, ૫૫, ૬૧; —નું સ્વરૂપ પર ચાગભૂમિકા ૫૦-૫૧ ચાગવિષયક સિદ્ધાંતા--દેશ નાન્તરના,તેની સાથે જૈન સિદ્ધાંતા ને પરિભાષાની તુલના ૫૯ ગોવિંશિવા ૫૭, પ૯; —મા પરિચય ૫૮ ચોરાત ૧, ૨, ૪, ૧૪ ૫ા.ટી., ૫૮, ૫૯;—ટીબેટન ૩; ~~~ા પરિચય ૫૪-૫૬; —વૈદ્યક વિષયક ૩ યોગશાસ્ત્ર—પાત’જલ ૩૮;—૧૩, ૩૭, ૩૯, ૪૦ પાટી. ચાગસાહિત્ય—જૈન ૧૩ ચોળસૂત્ર ૩૯ પા.ટી., ૪૩ પા.ટી. ચાગાધિકાર ૪૯ ચોળાનુશાસન—પતંજલિનું ૩૮ પા.ટી.; —હિરણ્યગર્ભનું ૩૮ પા.ટી. યાગાભ્યાસી—મા. હરિભદ્ર ૧૫,૩૨ ચોળાવતા પત્રીશી ૫૧ પાટી. યાગાંગા—પતંજલિસ’મત ૪૩, ચાળીએ—ચાર પ્રકારના ૫૪; —નું સ્વરૂપ ૫૪ પાટી, ૫૩ યોગશતક યાગીપરપરા ૪૩ रजपूताना મોક્ષમૂર્ત્તિ ૧૨ પા ટી. રાગ ૪૦ પાટી. રાનોવસૂરિ ૬, ૯ પા.ટી., ૧૨ પા.ટી. राजेमती १७ વુક્ષેત્રસમાસ ૧૪ પાટી. હરુિપ ૧૧ જોતવનિર્ણય ૨૪ પાટી લેાભ—કષાય ૪૦ પા.ટી. લૌકિક ધર્મ ૫૫, ૫૯ ાહિત્ર ૧૪ પાટી. વણું —ક્ષત્રિય, વૈશ્ય, શૂકે ૩૧; વ્યવસ્થા ૩૧ વસંત માર ગ્રંથ ૧૫, ૧૬ પાટી. વસુàહિંદી ૧૬, ૩૦ યાચસ્પતિમિત્ર ૩૮ પાટી વાદયા ૧૯, ૨૦, ૬૩ વાદગ્રંથા ૬૪, ૬૫ યારા૪૦ ૨૦ પા.ટી. વાદે—વૈદિક અને બૌદ્ધ ૨૦ વાર્ષનન્ય ૩૮ પા.ટી. વાસુદેવ ૮ પાટી. વિકૃતિઓ--નિવૃત્તિલક્ષી આચારમાં ૨૬, ૨૮ વિપ્ર વ્યાવતિની ૧૯ પાટી. વિજ્ઞાન——વાદ ૨૭; —વાદી ૨૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વિત'ડાથા ૧૯ વિદ્યાધર—ગચ્છ પ વિરહ ૮; —વિરહાંક ૧૧ વિધિમાર્ચ ૪૭; —માં બુદ્ધની સાધના ૪૪ વિશતિ વિશિષ્ઠા ૫ પાટી. विंशिका २६ રીમદ ૧૧ વૃત્તિસ‘ક્ષય--જૈનસંમત યાગભૂમિકા ૫૦-૫ વેદા—જૈન ૩૧ વેદ્યસ વેદ્યપદ ૫૩ પા.ટી. વેવર ૧૩ વૈદિક મંત્રો ૩૩; વૈદ્યક ગ્રંથ ૪ વૈરાગ્ય ૪૪ ૫૩; —ને અથ - વાદા ૨૦ શšક્તિ ૧૯-૨૦ રાતક ૩ શતપથ નાકાળ ૩૪, ૩૪ પા.ટી. શમટ્ટ--આ.હરિભદ્રના પિતા ૧૧ શંકરાચાર્ય ૨૩, ૩૮ પા.ટી. શાહિમન્વરિત્ર ૧ શાશ્વત કેન્ય ૨૭ શાસ્રયોગ —નું સ્વરૂપ ૫૪ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૩, ૧૮, ૨૦, ૨૧, ૨૧ પાટી, ૨૩ પા.ટી., ૨૪ પા.ટી. હિમપ્ય ૨૪ પાટી. ૧૫૫ શાંતરક્ષિત ૨૧, ૨૨, ૨૩ शांतिनिकेतन 3 શિવરાત્ર~તાપસ ૩૬ પાટી. શિષ્યસંતતિ ૧૨ શિહિતા ૫ શીલ—મૌદ્ધ્સ મત ૪૪; —અથ ૪૫ પા.ટી.; —સાથે યમનિયમની તુલના ૪૫ -- શુક્લધ્યાન ૫૧ પાટી. શુક્લપક્ષ ૪૯ પા.ટી. શુક્લપાક્ષિક ૪૯ શૂન્યવાદી ૧૯, ૨૩ શૌચ—પત'જલિસ મત નિયમવિરોષ ૪૪ શ્રમધર્મ ૩૩ શ્રમણ—સમણ —ના અર્થ ૩૩; -પરંપરા ૩૩ શ્રાદ્ધત્તિ મળાથીવિત્રા ૧૨ પા.ટી. શ્રાવકધર્મ ૨૯ श्रावकप्रज्ञप्ति २१ શ્વેતાશ્વતર ૩૧, ૩૪ પા.ટી., ૩૬, ૩૬ પા.ટી. વર્શનામુરચય ૧૩, ૧૫, ૧૮; . —મૂલ્યાંકન ૨૫–૨૬ શેરાજ ૧૩ પા.ટી., ૨૮, ૪૮, ૪૯ પાટી, ૫૩ ૫ા ટી., ૫૭ પા.ટી., ૫૯ પા.ટી., ૬૩ પા.ટી. સકલકથા ૧૬ સમ્ભાય યાગ ૩૯-૪૦ પા.ટી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સત્ ૪૨ સØત પર સદનુષ્ઠાન પર, ૫૮; –ના ચાર પ્રકાર પ સદાશિવ ૬૩ સમન્વય—જૈન સિદ્ધાંતાના, દૃશનાન્તરગત યાગવિષયક સિદ્ધાંતા સાથે ૫૯-૬૫; —ના અર્થની ત્રણ કક્ષાએ ૬૫-૬૬ સમતા— —જૈનસ'મત યેાગભૂમિકા ૫૦-૫૧ સમારવકતા હું પા.ટી., ७ પાટી, ૮ પા.ટી., ૧૩, ૧૩ પા.ટી., ૧૫, ૧૫ પા.ટી., ૧૭; ~નું મૂલ્યાંકન ૧૫-૧૮ પ્રેમાવિચથા ૯, ૧૫, ૧૬, ૧૭ સમાપ્ત્યિ રાસ ૧૬ સમંતમ૬ ૬૪ સમાધિ ૩૭; —આધ્યાત્મિક સાધનાના પ્રકાર લેખે ૭૮-૪૦; એક ચાંગાંગ ૪૪; --ૌદ્ધ સમત ૪૪, અર્થ ૪૫ પા.ટી.,ની પ્રાણાચામ આદિ સાથે તુલના ૪૫; —સ'પ્રજ્ઞાત અને અસ’પ્રજ્ઞાત પા સમાધિરાતન્દ્ર ૪૭ પા.ટી. સમાપત્તિ ૪૬, ૫૧ પા.ટી. સમિતિ ૪૫ સસ્પૃહ ૧૧ સક્લેશ ૫૦ ાગશતક સતાષ—પાત જલસ મત નિયમ ૪૪ ભૂમિકાએ ૪૬;-- સ'પ્રજ્ઞાત સમાધિ ૫૧ सन्मति प्रकरण २५ સમ્યગ્દષ્ટિ ૪૯, ૫૦, ૫૪ પાટી., ૫૫; —જૈન અને બૌદ્ધની તુલના ૬૦ સવિરતિ ૪૯, ૫૪ પા.ટી. સર્વજ્ઞત્વ ૬૨, ૬૩; —નું રહસ્ય આ.હરિભદ્ર પ્રમાણે ૬૨૬ —ને જૈનસ'મત અર્થ ૬૪ सर्वज्ञसिद्धि १३ સંઘોષ પ્રજાળ ૧૩, ૨૬ પા.ટી. ૨૭, ૨૭ પા.ટી. ૨૮ પા.ટી. સંયુત્તનિયાય ૪૫ પાટી, સંવર—આધ્યાત્મિક સાધનાના પ્રકાર લેખે ૩૮, ૪૦; —આસવનિરોધ ૩૯ પા.ટી.; —નાં અગરૂપે મહાવીરની સાધના ૪૪; —નાં સાત અંગ ૪૫, —પાત'જલ ચાગ સાથે તુલના ૩૯-૪૦ પા.ટી. - સકારા-આશ્રમાનુસારી ૩૧ સાદિ-અનાદિ ૬૧ સાધુધમ નાં વિધાના ૨૮ સાધુસ’ધ ૨૮;—નિવૃત્તિ પરાયણ ૨૯ સાપાય ૫૩ નિવૃત્તિ-પ્રવૃત્તિ સામર્થ્યયાગ —નું સ્વરૂ૫ ૫૪ सावदेवी २ Page #238 -------------------------------------------------------------------------- ________________ સૂચિ માંય—તત્ત્વજ્ઞાન ૩૭; —પરપરા ૩૭; —મત ૨૧; સાધકા ૩૮ સાંય—યોગ ૨, ૪૧;—જુએ તાત્ત્વિ* સિદ્ધાંતા ’ સત્યેન ૬૪; —દિવાકર ૨૫ સિદ્ધાત્મા ૬૩ सिवदेवी २ " सुकोशलचरित्र १ સુરજ્જાની ૧, ૧૯ પા.ટી. ૩૮ પા.ટી., પર પા.ટી. સુગત ૪ सुबाहुचरित्र १, ૨ सुरपाल ८ सुमतिगणि १ સૂત્રતાાંશ ૨૬ પા.ટી., ૨૮ પા.ટી, ૩૭ પા.ટી.; —માં મહાવીરની સાધના ૪૪ ——યાગ ૫૭; —ના ઇચ્છા આદિ પ્રકાર ૫૮; –નું સ્વરૂપ ૫૭ પા.ટી., સ્થાન— સ્થાનમાંળસૂત્ર ૩૫ પાટી સ્પૃશ્ય ને અસ્પૃશ્ય- શૂદ્ર વર્ણ ૩૧ સ્માત્ર'થા ૩૨ સ્મૃતિગ્રંથા ૨૮, ૨૯, ૩૧, ૬૨ સ્યાદ્વાદ ૨૩ સ્વાધ્યાય ૪૦; નિયમ ૪૪ —પાત જલસ’મત ૧૫૭ દરોવિાલ કે પા.ટી., ૧૩ પા ટી. કૃમિદ -—આચારસંશાધક ૨૬-૩૨; ~કથાકાર ૧૫-૧૮; —ગ્રંથકાર ૪; – તત્ત્વચિંતક ૧૮–૨૬; —ના યાગમ'થા ૪૭, તેમાં આવતા મુદ્દા ૫૮, તેમાં એમની વર્ગીકરણ અને પરિભાષાની વિશેષત્તા ૫૮-૫૯, તેમાં દર્શનાન્તર સાથે તુલના અને સમન્વયની મૌલિકતા ૬૦-૬૩; –ની કૃતિએ ૧૨૧૫; —નું જીવનવૃત્ત ૫-૧૨; ---ને! માનસવિકાસ ૬૩-૬૫; —ના વિશિષ્ટ ફાર્મા ૧૫૬ —ને સત્તાસમય ૪; ~યાગાભ્યાસી ૩૨ કૃમિદ્રસૂરિયા સમય નિર્ણય—લેખ ૫ પા.ટી., ૬ પા.ટી. કૃમિદ્રસૂરિચરિત્ર - પા.ટી. ઢુંવ ૮, ૯, ૯ પાટી., ૧૨ દિચાર્મ—યાગાનુશાસન ૩. પાટી. હિંવ તત્ત્વજ્ઞાનનો કૃતિટ્ટાલ ૩૮ પાટી. હીરાારુ વાઢિયા ૧૦ પા.ટી., ૧૩ પા.ટી, ૧૪ હેતુવાદ ૧૨ àમચંદ્ર ૧૬; —જ્ઞાનમદિર, પાટણ ૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૨. વિવેચન ચેાગશતક તથા પરિશિષ્ટના વિશિષ્ટ શબ્દ (નોંધઃ-સૂચિ ૧ (પા. ૧૪૫) પ્રમાણે) અકુશલ--કર્માંદય ૬૧, ૬૨; —પ્રવૃ ત્તિ ૩૯ -શુદ્ધ ૯૯; ~શુભ, અશુભ અને શુદ્ધ ૯૬-૯૭ અધિકાર ૧૧ અનધિકારી– યાગના ૮, ૯, ૧૦, ૧૧ અનંદ ડવિરમણ આદિ ગુણવ્રત ૪૬ અનશન ૧૦૬; —આમરણાંત ૧૦૮; —વિધિ ૧૦૭, ૧૧૨; --શુદ્ધિના વિશિષ્ટ પ્રયત્નનું પ્રયાજન ૧૧૧ અત્રુપ્પજોગ ૨ અજ્ઞાન--અવિદ્યા, ૧૫, ૨૦, ૨૯, ૩; . —કેવલાદ્વૈતમાં ૧૪;— માહ આદિ ભાવક ૭૭ અજ્ઞાનાવરણ ૨૭; —મતિ આદિ ૨૯ અનુચામર ૩૧ પા.ટી, અણિમા આદિ વિભૂતિ e; —જુએ પરિશિષ્ટ ૩ અણુવ્રત આદિ-લાકાત્તર ધર્મ ૪૩, ૪૪, ૪૫, ૬૦ પા.ટી. અતિથિપૂન--લાખ ૪૨ અતીદ્રિય વસ્તુ- ના મેધનું અધિકારી ભેદે તારતમ્ય ૧૭ અદ્વેષ--મુક્તિ પ્રત્યે ૨૦ અધિકાર--પ્રકૃતિ તત્ત્વને સાંખ્યમાં) ૧૧૮; યાગના ૮, ૯, ૧૦, ૧૯, ૨૦ અધિકારભેદ ૧૦; -- કમળના તારતમ્ય અનુસાર ૧૧ અધિકારી—૭, ૧૦, ૨૦, ૨૩, ૩૬, ૩૮, ૪૦, ૪૩, ૪૪; ~યાગના, અપુનબંધક આદિ ૮, ૧૯ અધ્યયન-પ્રકરણ ૨ અધ્યવસાય--અશુભનું કર્મફળ ૯૮; ૧૫ અના≠િ-અવ્યાકૃત ૭૧; —આત્માકના સંબધ, ૬૮, ૭૨, ૭૩ --૦૧ કનું, ભૂતકાળના દેશીન્તથી સમજૂતી ૭૧; --ભ્યાસ ભાષ્યગત ધર્મત્રલક્ષણ્ય સાથે તુલના ૭૧-૭૨ અનિત્યત્વ આ–િખાર ભાવના ૪૭ અનિવૃત્તાધિકાર પ્રકૃતિ--સ’સાર કાળ ૧૯ અનુગ્રહ ૬૮; ——ગુરુ દેવતાના નિમિત્તથી અને આત્માના પરિણામથી ૮૧ અનુપતિપણું--’ધ-મેક્ષ આદિનું ૧૫, ૧૬, ૬૮, ૬૯; —વિગત ચર્ચા ૭૭, ૭૮ અનુબંધભાવ ૬ અનુમાન-જ્ઞાન ૧૭; —પ્રમાણ ૧૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ ચિ અનુમાદના~~સહની ૬૨, ૧૩ અનુવૃત્તિ--નિવૃત્તિના સબંધ ૮૨ અનુષ્ઠાન—આજ્ઞારૂપ, અપુનમૈધક આદિનું ૩૭-૩૮ अनेकांत जयपताका १४४ અપધ્યાન– ુર્થાંન ૪૦ અપાત્ર—ને યાગ આપવાથી થતાં અનિષ્ટા ૫૩, ૫૪ અપુનરાવૃત્તિ--ક્ષય, દેષાની ૧૦૩ અપુનમઁધક ૮, ૧૦,, ૩૭, ૩૮, ૪૨, ૪૩, ૪૯, ૬૪, ૬૫; --નાં લક્ષણ ૧૮, ૧૯, ૨૧;-યાગના પ્રથમ અધિકારી ૧૦; —વિસ્તાર માટે જએ પરિશિષ્ટ ૨ અનુનવૈધ—-ત્રિશિયા ૧૨૦ અમચઢવ ૧૨૦ અભિજ્ઞા-બૌદ્ધસ'મત ૯૬, ૧૨૬;~ જુઓ પિષ્ટિ ૩ અભિનિવેશ ૧૦૦ અમૂર્ત ૧૨, ૧૩, ૧૫; —અરૂપી, આત્મા ને મૂર્ત કર્મના સબંધ, જૈન દૃષ્ટિએ ૧૧, ૧૨, વિગતે સમજણ, મદ્ય આદિના દૃષ્ટાન્ત સહિત ૬૮, ૬૯, ૭૪, ૭૫; —મૂ સબંધની ચર્ચા, ભારતીય દર્શનાને અનુસરી ૭૫-૭૭ અમૃતાનુષ્ઠાન ૧૦૩, ૧૦૪ અયાગ-૧૦૫ અયાગાથી ૧૧૨ - ૧૫૯ અયાગી—ગુણસ્થાન ૧૧૨ અરતિ પ, ૬૦, ૬૧, ૬૨; –નાં કાર્યો કારણભાવ પરિણામે ના ૧૨; —નિવારવાના ઉપાય ૬૦ ૬૩ અર્જુન ૧૦૭ પાટી. અર્ધમાગધી હોરા ૭૪ પાટી, અવિકારી ૮૨; --સ્થ ૮૩ અવિતથસાવ ૮૩ અવિનીત ૯૧, ૯૨ અવિદ્યા--દશ નમાહ ૨૧, ૨૭; –ના અથ તથા પાઁયા, માયાલીલા-કર્મ આદિ ૭૦; ~ના અનાદિ સબંધ જીવાત્મા સાથે ૭૦, ૭૨, ૭૩ અભ્યાકૃત---અજ્ઞેય ચા અનાદિ, આત્મા કર્મ સબંધ ૭૧ અશુદ્ધ--ઉપયાગનું સ્વરૂપ ૯૭,૯૮; —સામાયિક ૨૩ અષ્ટાંગનિમિત્ત વિદ્યા—થી ભાવીનું જ્ઞાન ૧૯ અસ'પ્રજ્ઞાત યાગ-૩૯, ૧૨૯ અસ મેાહ--ગીતામાં એક તુલના,૩૧ પા.ટી;--જએ ‘વિષયપ્રતિભાસ’ અહિંસા--સત્ય આદિપ પા.ટી., ૯૮, ૯૯; —મૌલિક ત્રતા, દેશવરતિમાં ૪૫ 'ગ-ફલસિદ્ધિનાં ૭; -સમ્યક્ત્વનાં સડસઠ ૨૫ પાટી.; —રણુ ૫૬, ૫૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ યોગશતક ૧૬૦ . ગુત્તનિાય ૧૨ પા.ટી. અંતરાયો--ચિત્તના, અને નિવારણ ૬૩ પાટી. આચાર યા ક્રિયા, અર્થ, ૧૦૧, –કાયિક, વાચિક અને માનસિક ૧૦૧; –ાયિક કરતાં માનસિકનું ચડિયાતાપણું સમજતી મંડૂક ચૂર્ણના દષ્ટાન્તથી, બૌદ્ધ સાથે તુલના ૯૦ –૧૦૪; –લૌકિક-લોકાત્તર ૪૩, ૪૪ ચાવા ૯૩ પાટી. જગીવર પરંપરામાં યોગભૂમિ ૧૩૮ આજ્ઞાાગ ૩૪, ૪૩, ૧૧, ૧૧૨; –લેશ્યામાં ૧૧૩, વિશેષ અર્થ યોગદષ્ટિસમુચ્ચય પ્રમાણે ૧૧૪; –રૂપ અનુષ્ઠાન ૩૭ –પરિશુદ્ધ પર આત્મપરિણામી ર૯, ૩૦, ૩૨; –બૌદ્ધ તથા ગીતા સાથે તુલના ૩૧-૩૨ પા.ટી. આત્મવાદી દર્શને-માં ત્રણ સમાન મુદ્દા ૬૮; –ના મુખ્ય બે ભાગ, એક સ્વતસિધ્ધ છે માનનાર, બીજામાં પરિણામિકઔપાધિક છવભેદ ૬૯; --માં મૂર્ત-અમૂર્ત સંબંધની માન્યતા ૭૧ આત્મા--ના સ્વરૂપને વિચાર-વિકા સ૧૨-૧૪; –નો કમ સંબંધ, (જિન દૃષ્ટિએ નિરૂપણ) ૧૫,૧૬, ૧૭, અતીન્દ્રિય, સર્વશ પ્રત્યક્ષ ૧૭, છઘ ને પરોક્ષ ૧૮, અનાદિ જુઓ “કર્મ; –યા જીવના ભેદની ઉપપત્તિ, ભારતીય દર્શને પ્રમાણે ૬૯ આધ્યાત્મિક-–દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન વિષયક ૨૬, વ્યાવહારિક સાથે તુલના ૨૬ – ૩૧; - લોકોત્તર યા મેક્ષગામી ધર્મ ૪૩ આમોસહિ--જૈનસંમત લબ્ધિ ૯૬, જ પરિશિષ્ટ ૩ આરાધક-મોક્ષને સાધક ૧૧૧ પાટી, ૧૧૨, ૧૧૪ આવરણ ભગ ૨૫ આવર્ત ૯ આવરી નિયુઝિ ૩૬ પા.ટી. ૪૮ પાટી. ૧૨૬ સાવરય–ફામિકી ૧૦૯ પા.ટી. આશયરત્ન (બૌદ્ધસંમત) ૧૦૫; -ચિત્તનું સ્વરૂપ, વાસીચંદન સમાન ૧૦૭ આસન-બંધ (સ્થાન) ૮૧ -સિદ્ધિ आस्पेक्ट्स ऑफ महायान बुद्धिझम अॅन्ड इट्स रिलेशन टु हीनयान ૧૩૩ પાટી. આહાર-પ્રકાર ને વિધિ ૯૨-૯૫; Page #242 -------------------------------------------------------------------------- ________________ રુચિ . ૧૬૧ -વિહાર-નિહારને લગતા વિધિ-નિયમ, જૈન પરંપરાની દષ્ટિએ ૯૩ ઉપાય-- જુઓ “અરતિ ;- કાળ જ્ઞાનના, જ એ પરિશિષ્ટ ૪; –યોગસાધનાના, નવશિખાઉ માટે ૬૪, ૬૬;–સ્થિરીકરણના ૫૯-૬૦. ઇચ્છાગ ૩૬, ૧૧૪, ૧૧૫ ઇન્દ્ર ૧; –સ્તવ ૧ ઈશ્વરજ૫ ૮૫; –પ્રણિધાન ૫૧ ઉપેક્ષા-ભાવના ૯૧, ૨૨ નિશિ માધ્ય ૬૦ પા.ટી. ઉછવૃત્તિ ૪૯ –નો અર્થ ૪૯ પા.ટી. ઉત્ક્રાન્તિ–નો કમ ૯૯ ઉત્તરગુણ ૫૯; –નો વિસ્તાર ૫૯ ૧૦ ૫.ટી. ઉતરાધ્યયન સૂત્ર ૨, ૪૮ પી.ટી, ૧૧૩ પા.ટી. ઉત્પાદ-વિનાશ-સ્થિરતા –વસ્તુનું સ્વરૂપ ૮૨ ઉપચાર–-આરે૫ કે ભ્રમ,ચેતન ઉપર અચેતનનો ૧૪; –કારણમાં કાર્યનો ૫ ઉપદેશ--જુદી જુદી કક્ષાના સાધકોને યેગ્યતા પ્રમાણે, ઔષધ દૃષ્ટાન્તથી ૪૦-૪૯; –બંધનું નિમિત્ત કયારે ? ખુલાસે ૫૨–૫૩ તારાપર ૧૮, ૧૨૦ ઉપયોગ–અધ્યવસાય યા પરિણામ ૯૬; –અશુભ, શુભ ને શુદ્ધની પ્રાસંગિક ચર્ચા ૯૬-૯૮; –ને અર્થ ૮૩, ૯૦ ઉપશમણું-આરહી સાધક ૧૦૬, ૧૦૭ કરણસિત્તરિ ૬૦ પા ટી. કરણ-ભાવના ૯૧, ૯૨ કોં વ્યસમુદાય ૬૨ કર્મ –આત્મા સાથે સંબંધ ૧૧, ૧૫-૧૭, ઓ “આત્મા', અનાદિ ૬૭, ૧૮, ૭૦, ઉત્પત્તિ છતાં ઉપાયથી વિયોગ ૬૭, ૬૮, ૭૨, ૭૩;સાદિ વર્તમાનકાળની પેઠે છતાં અનાદિ પ્રવાહથી ૧૭; –ના અનાદિની સમજૂતી, ભૂતકાળના દૃષ્ટાન્ત દ્વારા ૭૧; -ની આત્મા ૫ર ઉપધાતાનુગ્રહ અસર અને મધ આદિ દૃષ્ટાન્તથી જૈન દૃષ્ટિએ તેની વિગતે સમજતી ૬૮, ૧૯,૭૪, ૭૫; –ની વ્યાસભાષ્યગત ધર્મ ત્રલક્ષય સાથે તુલના ૭૧, ૭૨; –નું પૌગલિકત્વ યા મૂર્ત ત્વ ૬૭, ૬૮; –નાં કારણ, મિથ્યાત્વ આદિ ૬૭; –ને લગતા પ્રાસંગિક પ્રશ્નો Page #243 -------------------------------------------------------------------------- ________________ ગશતક પુનર્જન્મ આદિ વિશે છ મુદ્દા- | ક્રિયાયોગ ૪૬; –પતંજલિ પ્રમાણે ઓની દાર્શનિક તુલના ૬૭-૭૮; પા, ૧૦૨ પા.ટી. –ચરિત્ર પ્રતિબંધક ૨૧; ક્ષણવાદ ૭૮ -દ્રવ્ય ૧૭–પ્રકૃતિ મોહરૂપ ક્ષપકશ્રેણ-આરોહી સાધક ૧૦૬૧૧૭-૧૧૯ ૧૦૭; –ઉચ્ચતર આધ્યાત્મિક જર્મગ્રંથ ૧૧૩ પા.ટી.,૧૩૬, ૧૩૭ ભૂમિકા ૩૭ પા.ટી. હવત્ર ૩૬ પાટી. ક્ષયોપશમ ૮ કાયનિરોધ ૮૫, ૮૫ ક્ષિણ-મૂઢ આદિ ચિત્ત, અર્થ ૧૨૮, કાયપાતી ૧૦૦, ૧૦૪ ૧૨૯, ૧૨૯ પા.ટી. કાયિક આચાર–જુઓ “આચાર” ગીતા ૩૦-૩૧ પા.ટી. ૩૬ કારણ–આંતરિક, શુદ્ધ સામાયિકનાં પા.ટી.,૧૦૭ પાટી, ૧૨ પા.ટી. કાલખંડ ૯ ગુણ-મૂળ અને ઉત્તર,વિગતે કથન કાળજ્ઞાન–ના ઉપાયો ૧૦૮-૧૧૧, ૫૯-૬૦ પી.ટી. જુઓ પરિશિષ્ટ ૪ ગુણવ્રત ૪૫, ૧૦ પા.ટી. કુલચક–યોગી ૬૫ ગુણસ્થાન ૨, ૩, ૨૧, ૫૪, ૫૮, ૫૯; કુર્દ ૪૯ પા.ટી. –ની ભૂમિકા જૈન પરંપરામાં કુશલ પ્રવૃત્તિ –બૌદ્ધ યોગલક્ષણ ૩૭, ૧૩૫-૧૩૮ ૩૮, ૩૯ ફૂટસ્થ ૮૩; –નિત્ય ૧૨, ૧૫ ગુરુવર્ગ–માતા, પિતા આદિ ૪૪ –ગુરુવિનય ૬, ૭ 50 ૧૦૭ પા.ટી. કેવલાદ્વૈત ૧૪; –માં ઔપાધિક પૂર્નર સાથિ સંપ્રદુ ૩૩ પા.ટી. જીવભેદ, ઉપપત્તિ ૬૯; –માં ગૃહસ્થ માટે ઉપદેશ ૪૬; –ના બંધ-મક્ષ ૭૭ –વાદી ૩૧ આચારે મનુસ્મૃતિમાં, સમ્યપાટી. દૃષ્ટિ સાથે તુલના પા કેવળજ્ઞાન ૧૦૫ કેવલિકથિત-શાસ્ત્રજ્ઞાન ૧૭ चउसरणपयन्ना १३ ડાકોડ સાગરોપમ ૨૦ ચરણસિત્તરિ ૬૦ પાટી. કૌશલ–-સમ્યક્ત્વનું ભૂષણ ૩૩ ચરમ ૯; –ભૂમિકા ૫૫ પાટી; ક્રિયા--કાયિક યા માનસિક, જુઓ – પ્રવૃત્ત યોગીને અર્થ ૬૪, “આચાર'; –તપરૂ૫ ૬૧, ૬૨ | ૬૫–યથાપ્રવૃત્ત કરણ ૬૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ચમાવત ૯, ૧૦, ૬૪, જુઓ | છવસ્થ ૧૭, ૧૮ પરિશિષ્ટ ૧ ચાર શરણ-જેસંમત ૬૨, ૬૩ જ૫ ૬૩ પાટી. ચારિત્ર– સમતા ૨૨; –-નૈશ્ચ જવબીજ ૭ યિક, એમાં વ્યાવહારિકતાને જિનપૂજા-ગૃહસ્થધમં ૪૬ ખુલાસે ૪; –પૂર્ણ ૨૦, ૨૧; જીવ-અજ્ઞાન, જ્ઞાન, સજજ્ઞાન કેટિને –પ્રતિબંધક કમ ૨ ૩૦; –ને સ્વરૂપની ભારતીય ચારિત્રમોહ ૨૭, ૩૨; -અનંતાનુ દર્શને પ્રમાણે ઉપપત્તિ ૬૯ બંધી ૨૮; –ને હાસ ૨૯, જીવનચર્યા ૫, ૬ (વ્યવહાર યોગ), ૩૨; ––મેહનીય કર્મ ૨૧ ૭, ૩૪, ૩૫,૪૮, ૫૯; –નવ પા.ટી. શિખાઉ ઉમેદવારની ૬૩; ચારિત્રી–ત્રીજી કક્ષાનો યોગી ૪૫; -વ્યાવહારિક અને ધાર્મિક ––નાં લક્ષણ ૧૮, ૧૯, ૨૨૬ ૩૬; --સમત્વયુક્ત મુનિની ૩૪, ૩૫, ૩૬; -- સાધુ યોગ્ય, –ભેદ, સામાયિક શુદ્ધિના (સામાચારી) ૪૮ પ.ટી. તારતમ્ય પ્રમાણે ૧૯; -–દેશ અને સર્વ ૧૯, ૨૨ જીવમુક્ત ૭૩ ચાવક દર્શન ૧૩ જેનદર્શન --માં ચેતન-જડને ચિત્ત ૯, ૨૩, ૨૪; --આશયરત્ન વાસ્તવિક સંબંધ ૧૫, ૧૬; (બૌદ્ધ સંમત) ૧૦૭; ––ની --માં દ્રવ્ય કર્મ ને આત્માને ચાર મધુમતી આદિ ભૂમિકા, સંબંધ ૭૪, ૭૫, ૭૬; --પરિવાચસ્પતિ પ્રમાણે ૧૨૯; ણામવાદી ૧૫ –પાંચ પ્રકારનું ક્ષિપ્ત આદિ ૨૮ જેગવં ૨ ચિત્તપાતી ૧૦૦, ૧૦૪ જ્ઞાન--આધ્યાત્મિક-વ્યાવહારિકની ચિત્તવૃત્તિનિરોધ ૩૭, ૩૮, ૩૯ તુલના ૨૬-૨૮; –ની ત્રણ ચિંતન-દોષનું, જુઓ “દેષ કક્ષાએ ૨૯, ૩૦; –ની ગીતા ચેતન –ની અવસ્થાઓ, બંધ-મેક્ષ અને બૌદ્ધ સાથે તુલના ૩૦ જેનદષ્ટિએ ૧૫,૧૬;--પરિવર્તન ૩૨ પાટી. કે પરિણામ વિનાનું ૧૩; –પુદું- –નું નૈક્ષયિક સ્વરૂપ ૩, ૪; ગલ સાથે વાસ્તવિક સંબંધ ૧૬ --વિજ્ઞાન ૨૭, ૨૮; –વિશેષ, ચૈત્યવંદન ૪૬ વિશિષ્ટ ૨૫, ૨૬, ૩૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ શતક જ્ઞાનાવરણ ૨ –મતિ આદિ | દેશવિરતિ ૨૦, ૨, ૪૩, ૫૦, ૫૧, ૨૯, ૩૪ ૬૫ જ્ઞાનાઇ ૨૯–૩૧ પા.ટી. દોષ-- રાગ-દ્વેષ-મોહરૂપ, તેને જ્ઞાનેશ્વરી ૩૧ પા.ટી. સામાન્ય વિચાર ૬૬, ૧૭ –ના વિષયનું સ્વરૂપ, પરિણામ તત્વચિંતન –ની ચાર ભૂમિકાઓ, અને વિપાકના ચિંતનની વિધિ જડ-ચેતન વિષયક, ઇતિહાસ અને ફળ ૮૦-૯૦; –હિંસા, અને વિકાસમની દષ્ટિએ ૧૨ અસત્ય, ચોરી આદિ ૪૪ –૧૪ દ્વિબંધક ૧૨૧, ૧૨૨ તત્ત્વજ્ઞાન–સત્યભાન ૮૧; –નું લેષ-અપ્રીતિ ૮૦; –ના વિષયનું સ્વરૂપ ને પરિણામ ૮૬; -વ્યા- સ્વરૂપ, પરિણામ ને વિપાકના વહારિક ૧૮ ચિંતનની વિધિ ૮૨, ૮૮ તત્ત્વપરિણતિ–ભાવાનુસારી ૮૩ વૈતાદ્વૈતવાદી ૩૧ પા.ટી. તરવરારથી ૧૦૨ પા.ટી. ધર્મ–લૌકિક અને લોકોત્તર–નું તસંવેદન ૨૯, ૩૧; –ગીતા ને પૃથક્કરણ ૪૨-૪૪; –લોકોત્તર બૌદ્ધ સાથે તુલના ૩૧-૩૨ ધર્મમાં દેખાતી સાંપ્રદાયિકપાટી. તાને ખુલાસે ૪૯-૫૨ તરવાર્થસૂત્ર ૪૫ પાટી, ૪૭, ઘહિંદુ ૭૨ પા.ટી. ૧૨૬, ૧૪૧ તદ્ધતુ-અનુષ્ઠાન ૧૦૩ ધર્મવ્યાપાર–યોગાધિકારીઓને, પિતાની ભૂમિકા પ્રમાણે ૩૮ તપ ૫૧, ૬, ૬૨ તીર્થસેવન ૬૪, ૬૬; –સમ્યકત્વનું ધમાંધિકાર ૨૦ ધારણું ૫૫ પાટી. ભૂષણ ૩૩ તીર્થંકર ૧ ધ્યાન-જિનપરંપરાસંમત ૨, ૩; લક્ષણ્ય-ધર્મ અર્થાત પર્યાયનું છા –વૈદિક, જૈન, બૌદ્ધ તુલના ૧૩૮:૧૪૫ નાઝિવ ૯૩ પા.ટી. દર્શનમોહ ૨, ૨૭, ૨૮; –ને | નદીપાષાણુગોલક ન્યાય ૨૦ હાસ ૨૯, ૩૨ નમુત્થણ ૧ દષ્ટિસૃષ્ટિવાદ ૧૪; –અર્થ ૧૪-૧૫ | ન૪િનાક્ષરત ૧૩૩ પા.ટી. પાટી. | નવરપ્રવૃત્ત ૬૪,૬૫; –નો અર્થ ૬૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ સૂચિ નિમિત્ત-બાહ, લિંગ, અશુદ્ધ-શુદ્ધ | વંચાતુ ૭૨ પા.ટી, ૧૧૧ પા ટી, ૫૬ ૧૧૫ પા.ટી. નિયમ-સંધ્યાને ૪૬; –સાધારણ, | पंचसूत्रवृत्ति १२० પરિપકવ ભૂમિથી ઉપર ચડવા dવારા ૧૮, ૬૫, ૧૨૦ માટે ૫૪-૫૬ નિરોધ–કલેશવૃત્તિને ૨૪; –સર્વ પાક મહાવો ૭૯ પાટી. પાતંજલ યોગ –નું લક્ષણ ૩૮ વૃત્તિઓને ૩૮ નિવૃત્તાધિકારપ્રકૃતિ ૧૧૯ વાતંગળસૂત્ર ૩ પા.ટી, ૩૮, નિવૃત્તિ-અનુવૃત્તિ સંબંધ ૮૨; ૫૧, ૬૫, ૮૫, ૧૦૨ પા.ટી. –પ્રવૃત્તિ ૩૪ , પારિણામિક ભેદ–જીવોનો ૬૯ નિશ્ચયોગ –નું સ્વરૂપ ૪ પાશ– વાસના, મળ, અવિદ્યા આદિ. નિષ્કામ ૪૩; –ભૂમિકા ૪૪ પર્યાય ૭૦ નિન્દા-કુકૃત્યની ૧૨, ૬૩ પુદ્ગલ–અર્થ ૧૧૭; –કમરૂપે | પરિણામ ૧૧૮ રચાય-વૈશેષિ% ૧૩, ૧૫, જુઓ પુદ્ગલાવર્ત–અર્થ ૧૧૭; –ચરમ “તવચિંતન;-દર્શનમાં બંધ ૧૧૯, ૧૨૨ –મેક્ષ૭૮; –માં મૂર્ત-અમૂર્ત પુણ્ય–બૌદ્ધસંમત, માટી ને સુવર્ણ સંબંધ ૭૬; –માં સ્વતઃસિદ્ધ ઘટના દષ્ટાન્તથી બે પ્રકારે ૧૦૦ છવભેદ ને તેની ઉ૫પત્તિ ૬૯ पुण्यविजयजी १४४ પતંગઢિ ૫૨, ૮૫, ૨૬, ૧૦૨ પુનર્જ મે--કર્મ અને મોક્ષ આદિ પા.ટી. વિશે છે મુદ્દાઓની દાર્શનિક તુલના ૬૮-૭૮ પદ્માસન ૮૫, ૮૪ પુરાતત્તવ ૧૨૯ પાટી, ૧૦, પરપીડાપરિહાર લોકધર્મ ૪૨, ૪૩ ૧૩૨ પા.ટી.,૧૩૬ પાટી.,૧૩૮ પરિચર્યા–દેવ, ગુરુની ૧૯; પુષ-ચેતન અને જડ પ્રકૃતિને –વ્યવહાર મેગ ૫ સંબંધ (સાંખ્ય દષ્ટિએ) ૧૨ પરિણામ-પરિવર્તન ૧૪–શુભા પૂર્વમીમાંs –માં સ્વતઃસિદ્ધ શુભ ને શુદ્ધ ૯૬ જીવભેદ ૬૯ પરિણામિનિત્ય ૭૮ પૌગલિક – દ્રવ્ય કર્મને અમૂર્ત પરીષહજય ૮૫ આત્મા સાથે સંબંધ, જન પલ્યોપમપૃથકત્વ ૨૧ પા.ટી. દષ્ટિએ ૭૪-૭૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ યોગશતક પરષદની–-શિક્ષાને પ્રકાર ૮૩ પા.ટી. | બંધ-મક્ષ જૈન દષ્ટિએ ૧૫, પ્રકરણ--અધ્યયન ૨ ૧૬, ૧૭; –ની ચર્ચા ભારપ્રકાશાવરણ ર૭ તીય દર્શનમાં હ૭, ૭૮;પ્રકૃતિ-જડ, જુઓ 'પુરુષ'; –ના સાંખ્ય-યોગમાં ૧૧૮; –નું પરિણામો ૧૫; –નિવૃત્તાધિકાર અનુપચરિતપણું ૬૮, ૧૯ અને અનિવૃત્તાધિકાર ૧૧૯;-- યુદ્ધઘોષ ૩૧-૩૨ પા.ટી., ૧૩૮ ત્રિગુણાત્મક ૧૧૮ બુદ્ધિ ૩૦-૩૧ પા.ટી. પ્રજ્ઞા-- સ્વરૂ૫ ૩૧-૩૨ પા.ટી. બે-ત્રણ પ્રકાર, ગીતા આદિની પ્રતિક્રમણ ૪૬ તુલના ૩૧ પા.ટી. પ્રતિપ્રસવ-પ્રલય ૩૯ બોધિસત્વ ૫૧, ૧૦૦, ૧૦૪ પ્રત્યવાય-વિક્ષેપ ૬૧, ૬૩ પ્રથમકલ્પિક આદિ ગીના ચાર બૌદ્ધ ૧૩, જુઓ તત્ત્વચિંતન” પ્રકાર (ગસૂત્રમાં) ૧૨૯ બૌદ્ધ પરંપરામાં બંધ-મેક્ષ ૭૮; પ્રધાન ૭૫, ૭૨ –માં મૂર્ત—અમૂર્ત સંબંધ પ્રભાવના-સમ્યકત્વનું ભૂષણ ૩૩ હ૬; –માં ગલક્ષણ ૩૮, પ્રમુદિતા આદિ-મહાયાન યોગ- ૩૯; –માં સ્વતઃસિદ્ધ જીવભૂમિઓ ૧૩૨, ૧૪૩, ૧૩૩ ભેદ ૬૯ પા.ટી. બ્રહ્મતવ ૭૦ પ્રમોદ--ભાવના ૯૧, ૯૨ પ્રવત્તચક યોગી ૬૫ ભક્તિ-સમ્યકત્વનું ભૂષણ ૩૩ પ્રવૃત્તિ--અકુશલ ૩૯; –માનસિક, | ભય --માં ગુરણ ઉપાય ૬૧,૬૨ વાચિક, કાયિકની શુદ્ધિ ૫૫- ભવાનિન્દી ૧૦ ૫૭ – ગાધિકારીઓની, ભસ્મ-મંક, જુઓ અંક હિને ખુલાસે ૩૯-૪૦; ભાવકર્મ–અજ્ઞાન-મેહરૂપ, કર્મની –સાથે યોગને અવિરોધ ૪૦ સૂમ બાજુ ૭૭ પ્રસંખ્યાન-ઉચ્ચતર જ્ઞાનયોગ ૧૦૨ ભાવગુણ-વંદન, નમસ્કાર આદિ ૫૮ પા.ટી. ભાવના-અનિત્યત્વ આદિ બાર ૪૧બત્રીશી ૨૯-૩૦ પાટી. ૪૭; –મૈત્રી આદિ ૯૧, ૯૨ બહુશ્રુતત્વ-આ. હરિભદ્રનું ૩૧ -વિચારણા ૬૪. ૬૬ પા.ટી. | ભાવનામાર્ગ ૪૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ભિક્ષા-ના ત્રણ ભેદ, સર્વસંપ કરીનું મિથ્યાત્વ આદિ દે, કર્મનાં સ્વરૂપ ૯૨, ૯૩, ૯૪; –પોર- | કારણું ૬૭ ષષ્મી અને વૃત્તિ ૯૩ પા ટી. મિથ્યાદિષ્ટ આદિ ચૌદ ગુણસ્થાન– મિલાખ ૯૩–૯૪ પા.ટી. જિન પરંપરામાં ૧૩૫, ૧૩૫ ભૂમિકાઓ-આધ્યાત્મિક વિકાસ- પા.ટી., ૧૩૬, ૧૩૬ ૫.ટી.;-- કમની આજીવક, જૈન, બૌદ્ધ, ને બહિરાત્મ આદિ ત્રણ અવ વૈદિકની તુલના, જઓ પરિશિષ્ટ ૫ થામાં સમાસ ૧૩૬, ૧૩૭– ભૂષણ-સમ્યકત્વનાં ૨૫, ૩૨, ૩૩ ને વિચાર આ. હરિભદ્રના ભૌતિક તત્ત્વ–શૈતન્યના ઉપાદાન યોગગ્રંથમાં ૧૩૭ તથા નિમિત્ત લેખે ૧૩ મીમાંસા ૧૩, જુઓ તત્વચિંતન મુનિ–સાધક, સમત્વયુક્તની જીવનવિશ્વમનિજાય ૧૩૧,૧૩૨ પા.ટી. ચર્યા ને તેનો ખુલાસો, ચાકમતિ– આદિ અજ્ઞાનાવરણ અને ડાના દષ્ટાન્તથી ૩૪-૩૬ • જ્ઞાનાવરણ ૨૯ मुनिचंद्रसूरि १२० મધુમતી આદિ–ચાર ચિત્તભૂમિ, મૂર્ત–ને અમૂર્તને સંબંધ-ચર્ચા, વાચસ્પતિ પ્રમાણે ૧૨૯ ભારતીય દર્શનેને અનુસરી, મધ્ય–ની દૃષ્ટિએ બંધ-મેક્ષ ૭૮ ૭૫,૭૬,૭૭–-કર્મ અને અમૂર્ત મનુસ્મૃતિ ૪૯ પા.ટી, ૫૧ આભાને સંબંધ જૈન દષ્ટિએ) ૧, ૧૨, ૭૪, ૭૫-ત્વ મામા ૪૯ પા.ટી., ૧૦૮ કર્મનું ૬૮ મહાવ્રત ૫૯–૧૦ પા.ટી. મૂલાવિદ્યા ૭૫, ૭૬ અંક ભસ્મનું છાત-કાયિક કરતાં મૂળ નિયમ-ગુણ પટ;-વિગતે કથન માનસિક ભાવનું ચડિયાતાપણું ૫૯-૬૦ પી.ટી. સૂચવતું ૧૦૦-૧૦૧ મૂળવ્રત ૫૯ પા.ટી. મંત્ર-સ્વાધ્યાય ૧૧, ૬૨ મૃત્યજ્ઞાન ૧૦૯ માયા ૭૦, ૭૪, ૭૬ મેક્ષ--કર્મ, પુનર્જન્મ આદિ વિશે માર્ગ પતિત-અપુનબંધકની અવસ્થા છ મુદ્દાઓની દાર્શનિક તુલના ૧૨૦, ૧૨૧ ૬૮-૭૮; –ને વિચાર ભારતીય માર્ગાનુસારી ૧૮ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ૧૨માર્નાલિમુખ–અપુનબંધકની અવ પુરુષાર્થ ૧૨;--માનનાર દર્શસ્થા ૧૨૦, ૧૨૧ નોને મૌલિક તફાવત ૬૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યોગશતક સાથે જોડાણ, જૈન યોગનું | તેને સમન્વય ૩૮, ૩૯; લક્ષણ ૩૭-૩૯ –બંધનું નિમિત્ત ક્યારે ? પર, મહ–અજ્ઞાન, મિથ્યાદર્શન, અ- પ૩;–સંપ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત વિદ્યા આદિ પર્યાય ૭૦, ૭ર ૧૨૯ નો અર્થ અજ્ઞાન, તેના વિષયનું યોગકાળ ૨૦, ૨૫ સ્વરૂપ, પરિણામ ને વિપાક ગચર્યામાં ભિક્ષાનું ઔચિત્ય ૫ દેશના ચિંતનની વિધિ ૮૨, યોગદિમુદચચ ૨, ૩૧ પા.ટી., ૮૮, ૮૯–નો અર્થ વ્યવહા પર, ૬૫, ૧૧૪, ૧૧૫ પાટીદ. ૨માં ૮૮ ચોવિંદુ ૨, ૧૬, ૧૮, ૨૧, મોહનીય કર્મ–ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨- જઘન્ય સ્થિતિ ૧૧૯-૧૨૦ ૫૧, પર, ૫, ૧૦૩ પાટી ૧૨૦ મંત્રી આદિ ભાવના ૪૧, ૯૧-ભાવ યોગીજ ૯ વાની રીત લા-૯૨ ગમાર્ગ ૭, ૮; –ને પ્રારંભ ૯, ૧૦ યોગવાસિષ્ઠ ૧૨૮;-પ્રમાણે યોગયશોવિનયની ૩ પા.ટી., ૨૫, ભૂમિઓ ૧૩૦, ૧૩૧ પાટી.. ૨૯, ૩૦ પાટી, ૩૩, ૪૮ ચોશિશ ૨, ૩૩ પાટી., ૧૨૦ યાદી-આ.હરિભદ્રના ગ્રંથની, જુઓ યોગરાત ૨, ૧૪૪ પરિશિષ્ટ ૧ ચોળશાસ્ત્ર ૨, ૫૧;– હેમચંદ્રીય ગ–મોક્ષ સાથે સંબંધ અર્થ ૩, ૧૦૯, ૧૧૦ ૪, વ્યુત્પત્તિ અર્થે ૩ પાટી, યોગસાધના–ના બાહ્ય - આંતર સમાધિ અર્થ ૨, અધિકારીનું ઉપાયો ૬૪. ભૂમિકા પ્રમાણે શાસ્ત્રીય અનુ યોગસિદ્ધિ પ૬, ૫૭ કાન ૩૦, ૩૦, ૪૦; યોગસૂત્ર ૬૨-૬ પાટી, ૧૦૬ –અપાત્રને આપવાથી થતાં પાટી, ૧૨૮, ૧૨૯;–ભાષ્ય અનિષ્ટ પ૩, ૫૪; ૫૫ પાટી, ૭૧;-વાર્તિક, -ગૃહસ્થને ૪૧; વિજ્ઞાનભિક્ષુકત ૬૫ –નું રવરૂપ, નિશ્ચય છે, વ્યવ- | યોગાધ્યયન – અર્થ ૨, ૩ હાર પ,નિવૃત્તિ-પ્રવૃત્તિ ઉભય૪૦; | ગી–ના ચાર પ્રકાર, પ્રથમકલ્પિક –નાં લક્ષણ, પાતલ, બૌદ્ધ આદિ, યોગસૂત્રમાં ૧૨૯; –નું અને જૈન સંમત ૩૭, ૩૮, ને ! લક્ષણ ૬, ૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ સૂચિ યોગીનાથ—મહાવીર ૧ શગ–અર્થ આસક્તિ ૮૦;—ના વિષચનું સ્વરૂપ, પરિણામ ને વિપાકદેાષાના ચિ’તનની વિધિ,દાન્ત સાથે ૮૧, ૮૨, ૮૭, રામાનુન—ની દૃષ્ટિએ ૩૫ત્તિ ૭૦૬—માં મેાક્ષ ૭૮ રાગ—માં ઉપાય તપ ૬૧, ૬૨ ૯૯ જીવભેદની મંત્ર ક્ષ་િ—જૈન સમત ૯૯, ૧૨૫૬ રત્ન, અણિમા આદિ યાગજન્ય ને તેનું ફળ ૯૫, ૯૬૬વભૂતિ, અભિજ્ઞા (પર્યાંય) ૯૬, જ પરિશિષ્ટ ૩ રુજિતવિતરણ ૩૩, ૧૨૨ લિ’ગ— અનુમાન ૧૮;—સાધકનાં ૪૧ લીલા ૭૦, ૭૪, ૭૬ àરયા—પરિણામ-અધ્યવસાય૧૧૧, ૧૧૨;—ગીતા સાથે તુલના ૧૧૨ પા.ટી,—નું સ્વરૂપ ૧૧૩૬—માં આજ્ઞાયાગની આવશ્યક્તા ૧૧૩ -૧૧૪;--શુક્લ આદિ છ ૧૧૩ લેાકવાયકા—દ્વારા જ્ઞાન ૫૪, ૫૫ ઢાકાત્તર—આધ્યાત્મિક—મેાક્ષગામી ધર્મ, અણુવ્રત આફ્રિ ૪૩;— હિ અને લૌકિક દ્રષ્ટિનું પૃથક્કરણ ૪૩, ૪૪, ૪૫ લૌકિક ધર્મ www.d • પરપીડાપરિહાર આદિ ૪૨; અને લોકોત્તરનું ૧ અંતર ૪૩–૪૫૬—માં દેખાતી ન્યાપક્તાના ખુલાસા ૪૯ પર વર્તમાનકાળ પેઠે સાદિ કમ ૬૭ વર્ષોંભૂ ૧૦૨ વજ્રમ—ની દૃષ્ટિએ જીવભેદની ઉપપત્તિ૭૦;—બંધ-મેાક્ષ ૯૮ વસ્તુ સ્વરૂપ~~જૈન દૃષ્ટિએ, ઉત્પાદવ્યય-ધ્રૌવ્યયુક્ત ૮૨, ૮૮, ૮૯ વાચસ્પતિમિત્ર ૧૦૨ પાટી. વાનપ્રસ્થના-આચાર, દેશવિરતિ સાથે તુલના પા વાસીચ'દન-૫-સદ્દેશ ૩૪;— વિગતે અથ ૩૬, ૩૬-૩૭ પા ટી.;~-બૌદ્ધ સ ંમત આશયરત્નચિત્ત ૧૦૫, ૧૦૬, ૧૦૭ વિક્ષિપ્ત-ભૂમિકા ૨૪;-ચિત્ત ૨૪, ૨૫ વિજ્ઞાન ૧૬; બૌદ્ધ દૃષ્ણુિએ ૩૧, ૩૨ પા.ડી. વિજ્ઞાનમિક્ષુ ૬૫ વિજ્ઞાનવાદ ૧૪;—વાદી ૧૫ વિદેહમુક્ત ૭૩;--મુક્તિ ૩ વિધિ—ઉપરની ભૂમિમાં પ્રવેશ માટે વ'દન આદિ ૫૭, ૫૮૬-નિયમ શયન—આસન—આહાર આદિને લગતા ૯૩૬—માં ઉપાદાન ને નિમિત્તને સમાવેશ ૫૮ વિભૂતિ ૯૬, ૯૯;—પાતંજલ સમત તેમજ જૈન-બૌદ્ધ પર પરા સંમત, જુએ પરિશિષ્ટ ૩ વિરતિ ધર્મ અણુવ્રત આદિ ૪૪,૪૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ યોગશતક વિવર્તરૂપ ભેદ છાને-ઉપપત્તિ ૬૯ | શરણ ૬૧, ૧૨ વિવર્તવાદી કેવલાદ્વૈતી ૧૮ વારા ૩૧ પાટી ;–ની વિવેકખ્યાતિ ૨૦, ૩૩ દષ્ટિએ છવભેદ ૭૦ વિશિષ્ટજ્ઞાન ૨૬ શાસ્રયોગ ૩૬, ૧૧૪, ૧૧૫ વિશિષ્ટાદ્વૈત-માં પરિણામિક જીવ શાસ્ત્રશ્રવણ ૬૪, ૬૬ ભેદ ૧૯;-વાદી ૩૧ પા.ટી. શાંત વ્યાયા-ગીતા પર ૩૧ પાટી. વિશુદ્ધિા ૩૧ પા.ટી. શિક્ષાવ્રત ૪પ, ૬૦ પાટી. વિશેષજ્ઞાન ૨૫, ૩૨, ૩૪ શુકલ ધ્યાન ૧૦૫, ૧૦૬ વિવિધ ૧૮, ૭૦, ૭૨ શુકલ પાક્ષિક ૧૨૦ વિષય પ્રતિભાસ-૨૯, ૩૦, ૩૦ પા. શુદ્ધ ઉપયોગનું સ્વરૂપ ૯૭ ટી., ૩૧, ૩૨;--ગીતા સાથે શુદ્ધાતમાં પારિણામિક જીવભેદ તુલના ૩૧ પા.ટી. ૬૯;-વાદી ૩૧ પા.ટી. વીર્યયોગ–શક્તિને ઉલ્લાસ ૮૧;- શુદ્ધિ-દિવસ, નક્ષત્ર આદિ નિમિને અર્થે ૮૫ તોની ૫૮ વૃત્તિ-શિક્ષાને પ્રકાર ૯૩ પા. ટી. શુમ સંસ્થાન ૫૭-ર ૫૭ વેદાન્તદર્શનમાં મૂર્ત-અમૂર્તને શ્રદ્ધા–ચિ ૪ . સંબંધ ૭૫ સકામ ૪૩, ૪૪ લારસિદ્ધત્તિણૂમિંગરી ૧૪, ૧૫ સબંધક ૧૨૧, ૧૨૨ વ્યવહારયોગ––થી નિશ્ચયની સિદ્ધિ સચ્ચારિત્ર–અર્થ ૩ વ્યાવહારિક ચારિત્ર ૪-દષ્ટિ, જ્ઞાન- સજજ્ઞાન ૨૮–નો અર્થ ૩, રહે; અજ્ઞાન વિષયક, આધ્યાત્મિક -જ્ઞાનાવરણ ૨૯ સાથે તુલના ૨૬-૩૧;- દષ્ટિને સરકટ વોઝની કક્ષા ૨૫ પા. અર્થ ૨૬ ટી., ૩૩ પા. ટી. ચાણ ૨૪, ૨૫, ૫૫, ૩૧, સત્યભાન યા તત્ત્વજ્ઞાન, ઇષ્ટસિ દ્ધિનું મુખ્ય અંગ ૮૧–ના ૭૨, ૧૦૨ પા.ટી --ભાષ્ય ૩ લાભો ૮૧, ૮૬ પાટી. ૨૪, ૨૫, ૧૦૬ પા.ટી. વ્રણલેપ –કલ્પ ભિક્ષા ૯૩-૯૪ સદનુષ્ઠાન–કાયિક ને માનસિક આચાર ૧૦૩ વ્રત-મૌલિક, અહિંસા આદિ ૪૫ સદર્શન–ને અર્થ ૩ શકુન ૫૬, ૫૮ સદ્દધર્મ ૪૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સન્મતિ ૩૩ પા.ટી. સમતા ૨૨, ૨૪, જઆ ચારિત્ર’ સમવ—સામાયિક શુદ્ધિ ૩૫;— યુક્તમુનિ, જુએ ‘મુનિ’ સમાધિ ૨, ૩, ૨૪, ૨૫, ૫૫ પા. ટી.;—શાસ્ર ૨ સમાધિોગ ૨ સમ્યક્ત્વ-નાં પાંચ ભૂષણ ૩૩;—નાં સડસઠ ચિહ્ન-એલ-અ°ગ ૩૩; --પરિણામ, આંતરિક ૩૪;~~ સામાયિક ૨૫ सम्यक्त्वसप्तति ૨૫ પાટી., ૩૩, ૩૩ પા. ટી. સમ્યગ્——જ્ઞાન ૩, ૫, ૬,૭,—દર્શન, સામાયિક શુદ્ધિનું પ્રથમ સેાપાન ૩૩;—દૃષ્ટિજીવ, ચાથા ગુણસ્થાનમાં ૨૧, ૪૪, નાં લક્ષણ ૧૮, ૧૯, ૨૨ સર્વજ્ઞ ૧૭, ૧૮ સ રત્નાપસ્થાનસિદ્ધિ ૯૬ સવિરતિ ૨૦,૨૧, ૩૮, ૪૮, ૫૧, ૬૫૬--છ થી ચૌદ ગુણસ્થાન ૨૧ સસ'પરી શિક્ષાનું સ્વરૂપ ૯૨-૯૪ સખ્યાતસાગરોપમ ર૧ પાટી. સ'તતિ—જીવકના સબંધની ૭૩; નિત્યત્વવાદી ૭૮ સજ્ઞા—બૌદ્ધ દૃષ્ટિએ ૩૧-૩૨ પા.ટી. સ'જ્ઞાન ૨૬ સન્યાસીના આચારા—સવિરતિ સાથે તુલના પ ૧૧ સપ્રજ્ઞાતયેાગ ૩૯;--ના ચાર પ્રકાર ૧૨૯ સંધોષપ્રા ૨૫ પા.ટી., ૩૩, ૩૩ પા.ટી. સવિગ્ન ટા સાતિશયજ્ઞાની ૧૭ સાધક—વિકાસગામી બે પ્રકારનાક્ષપકશ્રેણી-આરેાહી અને ઉપરામશ્રેણી-આરેાહી ૧૦૪–૧ ૦૭ સાધુસિદ્ધિ ૫૬, ૫૭ સામર્થ્યયાગ ૧૧૪, ૧૧૫ સામાચારી—જૈન પરપરાને અનુસરી વિસ્તારથી કથન ૪૭-૪૯; --દ્રવિધ ૪૮ પા.ટી.;—— અર્થ ૪૮ સામાચારીત્રણ ૪૮ પા.ટી. સામાયિક-ની અશુદ્ધિ-શુદ્ધિના ખુ લાસેા. ૨૨-૨૫૬—સમ્યક્ત્વરૂપ અને તેનાં કારણ ૨૫, ૩૪૬— પૌષધ આદિ શિક્ષાવ્રત ૪૫;— શુદ્ધિ ૨૫, ૩૫૬—શુદ્ધિનાં એ કારણુ અભાવ ને ભાવરૂપ ૩૧;— શુદ્ધિનું પ્રથમ સેાપાન, સમ્યગ્દન ૩૩;—સમત્વ ૧૯, ની શુદ્ધિ ૧૦૫, ૧૦૬ સાંખ્યમાં દૃષ્ટિસૃષ્ટિવાદના ખુલાસા ૧૪–૧૫ પા. ટી.;--ચાગના અધ મેાક્ષની સમીક્ષા, જૈન દૃષ્ટિએ Page #253 -------------------------------------------------------------------------- ________________ GR કોાિ ૭ પાટી. સાંખ્યયાગમાં જૈન ચરમાવત એવી કલ્પના ૧૧૮૬---માં અશ્વ મેાક્ષ ૭૭;--માં ભૂત-અમૃત સબંધ ૭૫;—માં યાગના અથ ;–માં સ્વત:સિદ્ધ જીવભેદ ૬૮-૬૯ सिद्धसेन दिवाकर 33 વિલ્હેમ ૬૬ પા.ટી. सिद्धान्तलेशव्याख्या १४ મુલાની ૪૫ પા.ટી., ૧૨૯ ૫ા.ટી., ૧૩૭ સુજોગ—અથ ૨ सुमंगलाविलासिनी अट्ठकथा १३८ ૪૭, सूत्रकृतांग २ સુષ્ટિદૃષ્ટિવાદ ૧૪;--અ ૧૪ પા.ટી, સેાતાપન્ન ૧૩૧, ૧૩૨ પાટી. ધ ૧૧૭ યાગાતક સ્થાન-ના અર્થ પલ્સ', આસન આદિ ૩૩, ૮૧;--સમ્યક્ત્વનું અંગ, આત્મસ્વરૂપને લગતા છ મુદ્દાઓ ૩૪;—ના પરિણામ યા લાભા ૮૧, ૮૫ સ્થિરતા—સમ્યક્ત્વનું ભૂષણ ૩૩ સ્થિરીકરણ-ના ઉપાય ૫૯-૬૦ સ્વપ્ન ૫૬; શુભ ૫૭; - શુભાશુભ સૂચક ૧૦ સ્વરનાડી ૫૬, ૫૮ સ્વાધ્યાયરૂપ મંત્ર ૫૧, ૬, ૬૨ કૃમિસૂરિના ગ્રંથાની યાદી, જુઓ પરિશિષ્ટ ૬;--નું બહુશ્રુતત્ર ૩૧ પા. ટી. हीरालाल कापडिया १४४ ફ્રેમસઁદ્ર ૩ પા.ટી. Page #254 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક કરતાવનાના શબ્દો પૃષ્ઠ લીટી ૨૧ પા. ટી. ૧૦. ૨૩ ૩૪ ૧૫ પા. ટી. ૧૪ પા, ટી. ૨૭ મા. ટી. ૩૮ અશુદ્ધ જએ ઉપાધ कल्प्यमान परम વિસ્તાર મત્રાયણિ નવણ આ તત્વ ચિત્ત આધકારી જુઓ ઉપાધિ कल्प्यमानं परमं વિસ્તાર મૈત્રાયણિ નિર્વાણ અસ્તિત્વ ચિત્ત અધિકારી ઉચિત ઉચિત ૪૪ ઊંચત ફાવત યોગશતકના શબ્દ પણ લીટી અશુદ્ધ સમાધ ચારિત્ર્ય સમાધિ ચારિત્ર કળ રજ बि બાબતમાં કઈ રીતે. શાસ્ત્ર સામયિક દુન્વયી બાબતમાં– કઈ રીતે ? શાસ સામાયિક દુન્યવી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૯ ૩ર ?? ? ? ! * × ૪ ૪ ૪ ૭૭ ૯૪ ૯૬ ૧૦૦ ૧૦૩ ૧૦૫ ૧૦૭ ર ૧૩૫ ૫ ૧૪ ૧૮ પા.ટી. ર ૧૭ ૧૦ ૨૦ 13 ૧૩ ૧૧ n ૧૩ પ ' ~ ~ 2. રા ૨૧ પા. ટી. ૨૭ પા. ટી. દર્શનમાહ ગ્રંથકાર સાથી આધકારીને ાનરીક્ષણ ચતન કાલપ્રવાહથી વાસ્તવિક પારિણામિક ઔપાાધક આધ્યાત્મક વાસ્તાવક ફૂટસ્થનિયતાને પર્યાંવસાન નિાત્ત શાસ્ત્રાન્ત વ્યાપ્ત જત શાસ્ત્રાકારાએ તદ્દનુ પચા અર્જ ન तमेवै જન યોગશતક દર્શનમાહ ગ્રંથકાર સૌથી અધિકારીને નિરીક્ષણ ચિંતન કાલ પ્રવાહથી વાતવિક-પારિણામિક ઔપાધિક આધ્યાત્મિક વાસ્તવિક ફ્રૂટસ્થનિત્યતાને ૫ વસાન નિવૃત્તિ શાસ્ત્રોક્ત વ્યક્તિ જૈન શાસ્ત્રકાર એ તતુ પડયો અજૈન तं तमेवैति જૈન ધ Page #256 -------------------------------------------------------------------------- _