________________
२
પ્રાયાનુસાર લિપિના સમય તેરમા સકાથી અર્વાચીન હાવાના સભવ નથી.
પ્રથમ કૃતિ સુખાહુચરિત્રના અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે : હિલિત સાàથા નિવૈવિનિમિત્તે જર્માચાર્થ ચ।' આ પરથી એમ લાગે છે કે એ પેાથી લખનાર સાવદેવી પાતે જ હશે, પર`તુ બીજો એવા
બાહ્યાભ્ય`તર પરિચય
'
હિવત ’એવું પદ્મ
6
પણ મત છે કે
હાવા છતાં તેના અ` ‘ લખેલ ’ એમ નહિ પણ ‘ લખાવેલ ’ એમ કરવા જોઈએ. આ ખીજો મત આચાય શ્રી જિનવિજયજીના છે. તેએ અક્ષરા અને લિપિના વળાંક ઉપરથી એમ ધારે છે કે લખનાર કોઈ પુરુષ જ હાવા જોઈએ. જે એમ હૈાય તે સાવદેવીએ પેાતાની કાઈ સંબંધી સિવદેવીને નિમિત્તે આ પેાથી લખાવી એવા અ ફલિત થાય. ગમે તેમ હા, પણ એટલું તે નિઃશંક છે કે આ સાતે કૃતિએ એક જ હાથે લખાયેલ છે, તે લખનાર નહિ તે લખાવનાર એક બહેન છે અને તે પણ એક બહેનને નિમિત્તે.
યાગશતક એ પધબન્ધ ગ્રંથ છે. એના નામ પ્રમાણે એમાં સા પધો છે અને તે પ્રાકૃત ભાષામાં આŠછન્ડ
યેાગશતકમાં યાગના વિષય ચર્ચાયેલ છે. જૈન પ્રપરામાં પ્રચલિત એવી પરિભાષાએ તેમજ વર્ગીકરણને અનુસરી ગ્રંથની રચના થયેલી છે, છતાં તેમાં યેાગ્ય સ્થળે બૌદ્ધ અને સાંખ્યયેાગની પરિભાષાઓ તેમજ તેમનાં મંતવ્યા સાથે જૈન પરિભાષા અને મંતવ્યાની તુલના કરી યથાયેાગ્ય સમન્વય પણુ કરવામાં આવ્યા છે. યાગશતકની અંતર્યંત સમગ્ર વસ્તુઓના પરિચય આગળ વિગતે આપવામાં આવેલ વિષયાનુક્રમ ઉપરથી થઈ શકે તેમ ાત્રાથી અત્રે એની પુનરુક્તિ અસ્થાને છે.