________________
૧૪૪
ગશતક
અધિચિત્તવિહાર, ૬-૮ અધિપ્રજ્ઞાવિહાર, ૯૯ સાભિસંસ્કારસાભેગનિર્નિમિત્તવિહાર, ૧૦. અનાભોગનિર્નિમિત્તવિહાર, ૧૧પ્રતિસંવિવિહાર, ૧૨. પરમવિહાર.
હીનયાનની ભૂમિએને મહાયાનની કઈ કઈ ભૂમિઓ સાથે સરખાવી શકાય એ અમે નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે. આ બાબતમાં એટલું નેધવું જરૂરી છે કે મહાયાનની પ્રમુદિતા સાથે હીનયાનની કઈ પણ ભૂમિકા સામ્ય ધરાવતી નથી, કેમકે હીનથાનમાં સર્વ ને ઉદ્ધારવાને બોધિસત્વ જે આદર્શ કે સંકલ્પ નથી, જ્યારે “પ્રમુદિતામાં એ સંકલ્પ છે. હીનયાન “અહ” પદથી અર્થાત વ્યકિતગત નિવણથી જ અટકે છે, જ્યારે મહાયાન પ્રમાણે બાધિસત્વને આદર્શ “અહંત પદમાં નહિ, પણ દશમાંની છેલ્લી ચાર ભૂમિકામાં સિદ્ધ થઈ શકે છે. હીનયાન
મહાયાન ૧. અંધપુથુજજન યા પુથુજજન ૧. ગોત્રવિહાર ૨. કલ્યાણપુથુજન યા ગોત્રભૂ ૨. અધિમુકિતચર્યાવિહાર
૩. પ્રમુદિતા યા પ્રમુદિતાવિહાર
૪. વિમલા યા અધિશીલવિહાર ૪. સકદાગામી ! ૫. અનાગામી યા અધિચિત્ત ૫. પ્રભાકરીયા અધિચિત્તવિહાર ૬. અરહા યા અધિપ્રજ્ઞા
૬. અચિષ્મતી , ૭. સુ દુર્જયા અધિપ્રજ્ઞાવિહાર ૮. અભિમુખી , ૯. દુરંગમા યા સાભિસંસ્કાર
સાગનિર્નિમિત્તવિહાર ૧૦, અચલા થા અનાગનિર્નિ
મિત્તવિહાર ૧૧. સાધુમતી યા પ્રતિસંવિદ્
વિહાર | ૧૨. ધર્મમેઘા યા પરમવિહાર
૩. તાપન્ન
| અધિશીલ