________________
૧૨૪
ગાતક
સયમથી થતી કેટલીક અન્ય સિદ્ધિઓ
૧૭ વાિમશ્રયસંયમાતાીતાનાનતજ્ઞાનમ્ । (૩, ૧૬) ધર્મ, લક્ષણુ અને અવસ્થારૂપ ત્રિવિધ પરિણામમાં સયમ કરવાથી યેાગીને અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. १८ शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् संकरस्तत्प्रविभागસંયમાત્ સર્વમૂતતજ્ઞાનમ્ । (૩, ૧૭) શબ્દ, અ` અને જ્ઞાન એ ત્રણના અધ્યાસથી તેમાં ભેદ ભાસતા નથી, તેથી એમના ભેદ વિશે સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન થાય છે.
૧૯
પ્રત્યચક્ષ્ય પવિત્તજ્ઞાનમ્ । (૩, ૧૯) ચિત્તવૃત્તિના સયમથી પરિચત્તનું જ્ઞાન થાય છે.
૨૦ માવિત્તુ વનિ (૩, ૨૩) મૈત્રી વગેરેમાં સયમ કર
વાથી અવધ્ય બલ પ્રાપ્ત થાય છે.
૨૧ મુવનજ્ઞાન સૂયૅ સંયમાત્ । (૩, ૨૬) સૂર્યંમાં સચમથી સભુવનનું જ્ઞાન થાય છે.
૨૨ શ્રોત્રા હારારોઃ સંબંધસંયમા*િ શ્રોત્રમ્ । (૩, ૪૧) શ્રોત્ર અને આકાશના સંબધ વિશે સચમ કરવાથી શ્રોત્ર દ્વિવ્ય ખને છે; અર્થાત્ શ્રોત્ર અતીત, અનાગત, સૂક્ષ્મ તથા વ્યવહિતાદિ શબ્દને શ્રવણુ કરવાના સામર્થ્ય વાળું થાય છે. २३ कायाकाशयोः संबंधसंयमात् लघुतुलसमापत्ते चाकाशમનમ્ । (૩, ૪૨) શરીર અને આકાશના સંબંધ વિશે સચમ કરવાથી રૂ જેવું હલકાપણું સધાતાં આકાશમાં ગમન થઈ શકે છે. ૨૪-૨૫ સ્થૂલ્ડસ્ત્રવસૂલમાન્યયાર્થવવલયમાલૂ મૃતજ્ઞય:। (૩, ૪૪) સતોઽનિમાવિકાનુંમાંથઃ જાયસંપત્તæનિમિષાતથા(૩,૪૫) પૃથિવ્યાદિ પાંચ ભૂતેાની સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અવત્તા એ પાંચ અવસ્થાના સયમથી ભૂતાન જય