________________
પરિશિષ્ટ ૩
सत्वशुद्धि सौमनस्यै काइयेन्द्रियजयात्म दर्शनयोग्यत्वानि ૬૫ (૨, ૪૧) (ખાહ્ય) શૌચની સ્થિરતાથી પેાતાના શરીર વિશે ભ્રુગુપ્સા તથા અન્ય સાથે અલિપ્તપણું સધાય છે. વળી સત્ત્વની શુદ્ધિ, પ્રસન્નતા, એકાગ્રતા, ઇન્દ્રિયાના જય અને આત્મસાક્ષાત્કારની યાગ્યતા આવે છે.
૮ સંતોષવાનુત્તમઃ ખુલ્લુટામઃ । (૨, ૪૨) સ ંતાષથી ઉત્કૃષ્ટ સુખના લાભ થાય છે.
૯. જાચેન્દ્રિય જ્ઞપ્રિક્રુત્તિક્ષયાન્નલઃ। (૨, ૪૩) તપથી અશુદ્ધિના ક્ષય થતાં શરીર અને ઇન્દ્રિયાની સિદ્ધિ થાય છે. ૧૦ સ્થાપ્ત્યાચા િવતાËપ્રયોગઃ । (૨, ૪૪) સ્વાધ્યાયથી ઇષ્ટ દેવતાના સાક્ષાત્કાર થાય છે.
૧૧ સમાિિક્રિીમ્સ-નિષાનાત। (૨, ૪૫) ઈશ્વરપ્રણિ ધાનથી સમાધિ સિદ્ધ થાય છે. આસનથી થતી સિદ્ધિ
૧૨૩
૧૨ તતો ધૈદ્ધામિઘાતઃ । (૨, ૪૮) આસન સિદ્ધ થવાથી શીતેાષ્ણાદિ દ્વન્દ્વો ખાધા કરી શકતાં નથી. પ્રાણાયામથી થતી સિદ્ધિ
૧૩–૧૪ તત: શ્રીયતે પ્રહારવરમ્ । (૨, પર) ધારનાસુ = યોગ્યતા મનસઃ। (૨, ૫૩)
૧૫
પ્રાણાયામથી વિવેકજ્ઞાનના આવરણના ક્ષય થાય છે અને વિવિધ ધારણાએ માટે મન યેાગ્યે ખને છે. પ્રત્યાહારથી થતી સિદ્ધિ
સતઃ પરમષયતેન્દ્રિયાળાÇ । (૨, ૫૫) પ્રત્યાહારથી ઇન્દ્રિયા પર પરમ કાબૂ આવે છે.
ધારણા ધ્યાન અને સમાધિરૂપ સયમથી થતી સિદ્ધિ ૧૬ તાયાત પ્રજ્ઞાોષ્ઠઃ । (૩, ૫) સંયમની સ્થિરતાથી પ્રજ્ઞાની દીપ્તિ અર્થાત્ વિવેકખ્યાતિના ઉદય થાય છે.