Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
૧૨૪
ગાતક
સયમથી થતી કેટલીક અન્ય સિદ્ધિઓ
૧૭ વાિમશ્રયસંયમાતાીતાનાનતજ્ઞાનમ્ । (૩, ૧૬) ધર્મ, લક્ષણુ અને અવસ્થારૂપ ત્રિવિધ પરિણામમાં સયમ કરવાથી યેાગીને અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. १८ शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् संकरस्तत्प्रविभागસંયમાત્ સર્વમૂતતજ્ઞાનમ્ । (૩, ૧૭) શબ્દ, અ` અને જ્ઞાન એ ત્રણના અધ્યાસથી તેમાં ભેદ ભાસતા નથી, તેથી એમના ભેદ વિશે સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન થાય છે.
૧૯
પ્રત્યચક્ષ્ય પવિત્તજ્ઞાનમ્ । (૩, ૧૯) ચિત્તવૃત્તિના સયમથી પરિચત્તનું જ્ઞાન થાય છે.
૨૦ માવિત્તુ વનિ (૩, ૨૩) મૈત્રી વગેરેમાં સયમ કર
વાથી અવધ્ય બલ પ્રાપ્ત થાય છે.
૨૧ મુવનજ્ઞાન સૂયૅ સંયમાત્ । (૩, ૨૬) સૂર્યંમાં સચમથી સભુવનનું જ્ઞાન થાય છે.
૨૨ શ્રોત્રા હારારોઃ સંબંધસંયમા*િ શ્રોત્રમ્ । (૩, ૪૧) શ્રોત્ર અને આકાશના સંબધ વિશે સચમ કરવાથી શ્રોત્ર દ્વિવ્ય ખને છે; અર્થાત્ શ્રોત્ર અતીત, અનાગત, સૂક્ષ્મ તથા વ્યવહિતાદિ શબ્દને શ્રવણુ કરવાના સામર્થ્ય વાળું થાય છે. २३ कायाकाशयोः संबंधसंयमात् लघुतुलसमापत्ते चाकाशમનમ્ । (૩, ૪૨) શરીર અને આકાશના સંબંધ વિશે સચમ કરવાથી રૂ જેવું હલકાપણું સધાતાં આકાશમાં ગમન થઈ શકે છે. ૨૪-૨૫ સ્થૂલ્ડસ્ત્રવસૂલમાન્યયાર્થવવલયમાલૂ મૃતજ્ઞય:। (૩, ૪૪) સતોઽનિમાવિકાનુંમાંથઃ જાયસંપત્તæનિમિષાતથા(૩,૪૫) પૃથિવ્યાદિ પાંચ ભૂતેાની સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અવત્તા એ પાંચ અવસ્થાના સયમથી ભૂતાન જય

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256