Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 193
________________ ૧૧૨ ગશતક શાસ્ત્રાનુસારી ભાવ સચવાય તે જ તે વ્યક્તિ અહીં આરાધકમોક્ષને સાધક સમજ, અન્યથા અનાદિ સંસારમાં એવી લેશ્યા તે વારંવાર આવ્યા જ કરે છે. (૧૦૦) તેટલા માટે અગાથએ-અગી ગુણસ્થાનની પ્રાપ્તિ ઈચ્છનારે આજ્ઞાગમાં યથાવત્ પ્રયત્ન કરવો. આ જ પ્રયત્ન ભવવિરહકારી છે અને આ જ સિદ્ધિ સાથે શાશ્વત ગ અર્થાત્ સંબંધ કરાવનાર છે. (૧૦૧). સમજૂતી––મૃત્યુસમયની સૂચના મળવાથી કે તે વિના પણ જ્યારે કોઈ સાધક ભાવ અને ઉત્સાહપૂર્વક અનશનવિધિ સ્વીકારે છે ત્યારે તેને ભાવ અને ઉલ્લાસ અંતલગી ટકી રહે તેમજ ઉત્તરોત્તર વધારે શુદ્ધિ ધારણ કરતો જાય તે જ અનશનને મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિ અને સદ્ગતિની પ્રાપ્તિ સિદ્ધ થાય. તેથી જ ગ્રંથકારે કહ્યું છે કે અનશનની શુદ્ધિ અથે સાધક વિશેષ પ્રયત્નશીલ રહે. જીવનના લાંબા કે ટૂંકા કાળ દરમ્યાન સદ્દવિચારે, સારી ભાવના અનેક વાર આવે અને વિલય પણ પામે, પરંતુ જીવનની છેલ્લી ઘડી સાચવી લેવી એ મહત્ત્વનું છે. અનશન સ્વીકાર્યું હોય, જીવન લંબાતું જાય અને વચ્ચે પૂર્વસંસ્કારવશ કે આસપાસના વાતાવરણવશ મનમાં જે કાંઈ દુર્બાન થવા લાગે તે પ્રથમ પિલા સદ્દવિચારો અને સેવેલી સદ્દભાવનાઓ પણ બાજુએ રહી જાય અને ગતિ સુધરવાને બદલે બગડે. તેથી જ ગ્રંથકાર કહે છે કે મરતી વખતે જીવની જેવી લેશ્યા–પરિણામ–અધ્યવસાય હોય તેવી જ લેયાવાળી ઉત્તમ કે કનિષ્ઠ ગતિમાં જીવ જન્મ લે છે. જે સારી શ્યામાં આયુષ્ય પર, જુઓ પરિશિષ્ટ ૫. ૫૩. સ૨ખાવો ગીતા यं यं वाऽपि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् । त तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥ ८, ६.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256