________________
ગાથા ૩૩-૩૪-૩૫
માંથી પિતાના લાભની જ વાત તારવવી અને અણગમે ન કેળવ, કઈ પણ શુદ્ધ પ્રવૃત્તિને કલંક લાગવા ન દેવું, ભિક્ષા દ્વારા આજીવિકા કરવી અને તે પણ શાસ્ત્રવિહિત શુદ્ધ ઉચ્છવૃત્તિથી, યથાવિધિ સ્વાધ્યાય એટલે અધ્યાત્મપષક શાસ્ત્રનું પઠન-ચિંતન-મનન કરવું, જેનાથી પ્રાણીમાત્ર ડરે છે એ મૃત્યુના સ્વરૂપને તત્ત્વદૃષ્ટિએ વિચાર કરવો, જેથી નિર્ભયપણું આવે અને પોષાય, ઇત્યાદિ.
આ સ્થળે સહેજે જ એક પ્રશ્ન ઉદ્ભવે છે અને તે સામાન્ય રીતે જિજ્ઞાસુને મૂંઝવે તે પણ છે. તે પ્રશ્ન એ છે કે પહેલા
અપુનબંધક અધિકારી કરતાં બીજે, ત્રીજો ચડિયાતા અધિકારી ને ચિ અધિકારી ઉત્તરોત્તર વધારે વિકાસઓના સાંપ્રદાયિક શીલ અને આધ્યાત્મિક શુદ્ધિવાળો હેવાને, આચારમાં દેખાતી જયારે તેમને આપવાના ઉપદેશને વિષય ઉત્તસંકુચિતતાને ખુલાસે રોત્તર વધારે સંકુચિત અને સાંપ્રદાયિક
દેખાય છે. દા. ત. પરપીડાપરિહાર કે સર્વ
૨૩. ઉછવૃત્તિ એટલે ગૃહસ્થના ખાનપાન પછી તેમાંથી કોઈ શેષ વધવા પામ્યું હોય તેને તેઓ ભાવથી આપવા ઈછે, ને તે લેવું કપ્ય લાગે તે જ લેવું એ. આવી ઉ–છવૃત્તિ જેમ જૈન પરંપરામાં ભિક્ષુઓ માટે ઉપદેશાયેલી છે તેમ મહાભારત (૩૬૩, ૨) ને મનુસ્મૃતિ (૧૦,૧૧૨) જેવા સ્માર્ત ગ્રંથોમાં બ્રાહ્મણ માટે પણ નિરૂપાઈ છે.
शिलोच्छमप्याददीत विप्रोजीवन्यतस्ततः । प्रतिग्रहाच्छिल: श्रेयांस्ततोऽप्युञ्छः प्रशस्यते ॥
–મગુરતિ ૧૦, ૧૧૨.
ટીકાકાર કુલ્ક ઉછીને અર્થ દર્શાવે છે કે એકએક બીજવાળા ચણુના પોપટા જેવા ધાન્યના કણસલાને વીણવા (ઝુંઝવા) તે-gશૈલાન્યાदिगुडकोच्चयनमुन्छः ।