________________
૩૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮ સાર્થને માર્ગ બતાવવા ઈચ્છે એમ આગળની ગાથા સાથે સંબંધ છે, ગાથામાં પ્રાકૃતપણું હોવાથી ભીમ શબ્દનો પાછળ નિપાત છે. ll૪૦પા અવતરણિકા :
किमित्याहઅવતરણિકાર્ય :શું ?=તેવો પુરુષ માર્ગભ્રષ્ટ સાર્થને શું ? એથી કહે છે –
ગાથા -
इच्छइ य देसियत्तं, किं सो उ समत्थो देसियत्तस्स ?।
दुग्गाइ अयाणंतो, नयणविहूणो कहं देसे ?।।४०६।। ગાથાર્થ :
દેશકત્વને ઈચ્છે છે, શું તે વળી દેખાડવા માટે સમર્થ છે? દુર્ગ વગેરેને નહિ જાણતો આંખ વગરનો તે કેવી રીતે બતાવે? Il૪૦૬ ટીકા :
इच्छति च देशकत्वं मार्गदर्शित्वं कर्तुमिति शेषः, किं स तु समर्थो देशकत्वस्य विधानं नैवे. त्यर्थः । तथाहि दुर्गादि विषमान्तादि, अजानन्नयनविहीनः कथं दर्शयेद् ? अत्यन्तासम्भव एवास्येत्याकूतम् ।।४०६॥ ટીકાર્ય :
રૂતિ ૨. વાસ્થત્યાતમ્ II દેશકત્વ=માર્ગદર્દીપણું કરવા માટે, ઇચ્છે છે, શું તે દેશકત્વને કરવામાં સમર્થ છે ? નથી જ, એ પ્રમાણે અર્થ છે, તે આ પ્રમાણે – દુર્ગ વગેરેને=વિષમ અંત અર્થાત્ છેડાનો ભાગ વગેરેને, નહિ જાણતો ચક્ષ વગરનો એવો તે કઈ રીતે બતાવે ? આને=ચક્ષ વગરનાને, અત્યંત અસંભવ છે, એ પ્રકારનો આશય છે. II૪૦૬il. અવતરણિકા - दान्तिकमाहઅવતરણિકાર્ચ -
દાર્શનિકને કહે છે=ગાથા-૪૦૫-૪૦૬થી અંધ પુરુષ માર્ગ બતાવી શકે નહિ, એ દાંત બતાવ્યું. હવે અગીતાર્થરૂપ દાર્શનિકમાં તેનું યોજન કરે છે –