________________
૮૦
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૫
અવતરણિકા :
एतदेव विशेषेणाहઅવતરણિકાર્ચ -
આને જ વિશેષથી કહે છે=ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા સાધુ પોતાના આત્માનું અહિત કરે છે એને જ વિશેષથી કહે છે – ગાથા :
छक्कायरिऊण असंजयाण, लिंगावसेसमेत्ताणं ।
बहुअस्संजमपवहो, खारो मयलेइ सुट्टयरं ॥४३५।। ગાથાર્થ :
છ કાયના શબ અસંયત લિંગ અવશેષ માત્ર છે જેમને એવા સાધુઓનો અસંયમને વહન કરનારો ઘણો ખાર સારી રીતે મલિન કરે છે=આત્માને સારી રીતે મલિન કરે છે. II૪૩પ ટીકા :
षट्कायरिपूणां पृथिव्यादिशत्रूणां असंयतानां मुत्कलमनोवाक्कायानामत एव लिङ्गावशेषमात्राणामुद्धरितरजोहरणानां बहुभूरिरसंयमप्रवहस्तत्कार्यत्वात् पापौघो भवति स च क्षार इव तिलादीनां क्षारः, मलिनयति पङ्कयत्यात्मानं तेषां सुष्ठुतरमतिशयेनेति । एतदुक्तं भवति यथा कश्चित् क्षारो वस्त्रादिकं दग्ध्वा मलिनं करोति तथा पापौघोऽपि तज्जीवमिति ॥४३५।।। ટીકાર્ય :પ રિપૂuri ..... તન્નીવતિ | છ કાયના શત્રુ=પૃથ્વીકાય આદિના શત્રુ, અસંયત=મોકળા મન-વચન-કાયાવાળા, આથી જ લિંગ અવશેષ માત્ર છે જેમને એવા=ધારણ કરાયેલા રજોહરણવાળા સાધુઓને, બહુ=ઘણો, અસંયમને લાવનારો ક્ષાર આત્માને સારી રીતે મલિન કરે છે એમ અવય છે,
મસંયમપ્રવદનો અર્થ સ્પષ્ટ કરે છે – તેનું કાર્યપણું હોવાથી પાપરૂપ કાર્યનું કરવાપણું હોવાથી, પાપનો સમૂહ છે અને તે પાપનો સમૂહ તલ વગેરેના ક્ષારની જેવો ક્ષાર, તેઓના આત્માને અતિશય મલિત કરે છે, આ કહેવાયેલું થાય છે – જેમ કોઈક ક્ષાર વસ્ત્રાદિને બાળીને=વિનાશ કરીને, મલિન કરે છે, તેમ પાપનો સમૂહ પણ તે જીવતો વિનાશ કરે છે. ૪૩પા ભાવાર્થજે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શમભાવની પરિણતિને ધારણ કરનારા નથી, તેઓ બાહ્ય પ્રવૃત્તિ