SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૫ અવતરણિકા : एतदेव विशेषेणाहઅવતરણિકાર્ચ - આને જ વિશેષથી કહે છે=ભગવાનની આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા સાધુ પોતાના આત્માનું અહિત કરે છે એને જ વિશેષથી કહે છે – ગાથા : छक्कायरिऊण असंजयाण, लिंगावसेसमेत्ताणं । बहुअस्संजमपवहो, खारो मयलेइ सुट्टयरं ॥४३५।। ગાથાર્થ : છ કાયના શબ અસંયત લિંગ અવશેષ માત્ર છે જેમને એવા સાધુઓનો અસંયમને વહન કરનારો ઘણો ખાર સારી રીતે મલિન કરે છે=આત્માને સારી રીતે મલિન કરે છે. II૪૩પ ટીકા : षट्कायरिपूणां पृथिव्यादिशत्रूणां असंयतानां मुत्कलमनोवाक्कायानामत एव लिङ्गावशेषमात्राणामुद्धरितरजोहरणानां बहुभूरिरसंयमप्रवहस्तत्कार्यत्वात् पापौघो भवति स च क्षार इव तिलादीनां क्षारः, मलिनयति पङ्कयत्यात्मानं तेषां सुष्ठुतरमतिशयेनेति । एतदुक्तं भवति यथा कश्चित् क्षारो वस्त्रादिकं दग्ध्वा मलिनं करोति तथा पापौघोऽपि तज्जीवमिति ॥४३५।।। ટીકાર્ય :પ રિપૂuri ..... તન્નીવતિ | છ કાયના શત્રુ=પૃથ્વીકાય આદિના શત્રુ, અસંયત=મોકળા મન-વચન-કાયાવાળા, આથી જ લિંગ અવશેષ માત્ર છે જેમને એવા=ધારણ કરાયેલા રજોહરણવાળા સાધુઓને, બહુ=ઘણો, અસંયમને લાવનારો ક્ષાર આત્માને સારી રીતે મલિન કરે છે એમ અવય છે, મસંયમપ્રવદનો અર્થ સ્પષ્ટ કરે છે – તેનું કાર્યપણું હોવાથી પાપરૂપ કાર્યનું કરવાપણું હોવાથી, પાપનો સમૂહ છે અને તે પાપનો સમૂહ તલ વગેરેના ક્ષારની જેવો ક્ષાર, તેઓના આત્માને અતિશય મલિત કરે છે, આ કહેવાયેલું થાય છે – જેમ કોઈક ક્ષાર વસ્ત્રાદિને બાળીને=વિનાશ કરીને, મલિન કરે છે, તેમ પાપનો સમૂહ પણ તે જીવતો વિનાશ કરે છે. ૪૩પા ભાવાર્થજે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શમભાવની પરિણતિને ધારણ કરનારા નથી, તેઓ બાહ્ય પ્રવૃત્તિ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy