________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૭
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :અને તે રીતે કહે છે–ત્રણ ગુપ્તિને અનુકૂળ યત્ન કરનારા સાધુ છે. તે રીતે કહે છે –
ગાથા :
जो सुत्तत्थविणिच्छयकयागमो, मूलउत्तरगुणेहिं ।।
उव्वहइ सयाऽखलिओ, सो लिक्खइ साहुलेक्खम्मि ।।४३७।। ગાથાર્થ -
જે સ્ત્રાર્થના વિનિશ્ચયથી કરાયેલા આગમવાળા હંમેશાં અખલિત મૂળગુણ અને ઉત્તર ગુણના સમૂહને વહન કરે છે, તે સાધુલેખમાં લખાય છે=સાધુની ગણનામાં ગણાય છે. II૪૩૭ll ટીકા :___ यः कश्चित् सूत्रार्थविनिश्चयेन श्रुतसारग्रहणेन कृतो विहितः सामर्थ्यादात्मन्यागमो भवगद्वचनं येनासौ सूत्रार्थविनिश्चयकृतागमः, इह च व्यवहारतः श्रवणमात्रेणाऽज्ञाततत्परमार्थोऽपि कृतागम इत्युच्यते तद्व्यवच्छेदार्थं सूत्रार्थविनिश्चयेनेति विशेषणम्, एवम्भूतः सन् किं ? मूलोत्तरगुणौधं व्रतादिपिण्डविशुद्ध्यादिगुणसङ्घातमुद्वहति सम्यक्करणेन जीवितान्तं प्रापयति सदाऽस्खलितः सदा निरतिचारः स लिख्यते साधुलेख्ये, साधुगणनायां तस्य रेखा दीयते नान्यस्येत्यर्थः ।।४३७।। ટીકાર્ય :
વઃ શ્વિત્ ..... નાસ્થત્યર્થ | જે કોઈ સાધુ સૂત્રાર્થના વિનિશ્ચયથી=મૃતના સારતા ગ્રહણથી અર્થાત્ સામર્થ્યથી આત્મામાં કરાયેલા આગમવાળા અર્થાત્ આત્મામાં કરાયું છે ભગવાનનું વચન જેમના વડે એ સૂત્રાર્થ વિનિશ્ચયકૃત આગમવાળા છે અને અહીં સૂત્રાર્થતા ગ્રહણના વિષયમાં, વ્યવહારથી નથી જણાયો તેનો પરમાર્થ એવા પણ શ્રવણ માત્રથી કૃતાગમ એ પ્રમાણે કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે કહે છે – સૂત્રાર્થ વિનિશ્ચયથી એ પ્રકારે વિશેષણ છે. એથી સૂત્રાર્થના વિનિશ્ચયથી કૃત આગમવાળા, જે આવા પ્રકારના છતાં શું? એથી કહે છે – મૂળગુણ-ઉત્તરગુણના સમૂહને વહન કરે છે=વ્રતાદિ અને પિંડવિશુદ્ધિ આદિ ગુણના સમૂહને વહન કરે છે=સમ્યફ કરવા દ્વારા જીવે ત્યાં સુધી પ્રાપ્ત કરાવે છે, હંમેશાં અમ્મલિત=હંમેશાં અતિચાર વગરના, તે સાધુ લેખમાં લખાય છે સાધુની ગણવામાં તેની રેખા અપાય છે, અન્યની નહિ. I૪૩૭.