Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 210
________________ ૧૯૩ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૩–૫૧૪ અત્યંત રુચિ હોવાથી શુદ્ધ માર્ગમાં પ્રયત્ન કરવામાં બાધક કર્મોનો ક્ષય કરે છે માટે તેવા શિથિલ આચારવાળા મહાત્મા શુદ્ધ થાય છે, ફક્ત સુસાધુ જેવી વીતરાગતાને અનુકૂળ શુદ્ધિને પ્રાપ્ત કરે છે, સંવિગ્નપક્ષની રુચિવાળા સાધુ તેવી શુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તોપણ સંવિગ્ન સાધુ જેવા થવાનું કારણ બને તેવી શુદ્ધિને પ્રાપ્ત કરે છે માટે આ ત્રણેય મહાત્માઓ મોક્ષના માર્ગમાં જ છે. આપણા અવતરણિકા - ते तर्हि संविग्नपक्षरुचयः कथं लक्ष्यन्त इत्याहઅવતરણિકાર્ય : તેઓ=શિથિલ ચારિત્રના પરિણામવાળા, સંવિગ્લપક્ષની રુચિવાળા છે તે કઈ રીતે જણાય છે ? એથી કહે છે – ગાથા : संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि जेण कम्मं विसोहिंति ।।५१४ ।। ગાથાર્થ : સંવિગ્નપાક્ષિકોનું આ લક્ષણ સંક્ષેપથી કહેવાયું. જેનાથી અવસન્ન ચરણકરણવાળા પણ કર્મને=જ્ઞાનાવરણીયાદિ કર્મને વિશુદ્ધ કરે છે. I૫૧૪ll ટીકા : संविग्नपक्षे-मोक्षाभिलाषिणि सुसाधुवर्गे, सुन्दरा बुद्धिर्विद्यते येषां ते संविग्नपाक्षिकास्तेषां, लक्ष्यतेऽनेनेति लक्षणं पररूपव्यावर्त्तको धर्मः, तदेतद् वक्ष्यमाणं समासतः सङ्क्षपेण भणितमुक्तं गणधरादिभिः, अवसन्नचरणकरणा अपि स्वयं कर्मपरतन्त्रतया प्रमादिनोऽपि प्राणिनो येन लक्षणेन सता कर्म ज्ञानावरणादि विशोधयन्ति प्रतिक्षणं क्षालयन्तीति ।।५१४ ।। ટીકાર્ય : સંવિના ..... ક્ષાત્રવેત્તેતિ | સંવિગ્લપક્ષમાં=મોક્ષના અભિલાષવાળા સુસાધુના વર્ગમાં, સુંદર બુદ્ધિ વિદ્યમાન છે જેમને તેઓ સંવિગ્સપાલિકો છે, તેમનું લક્ષણ =આના દ્વારા જણાય છે, પરસ્વરૂપ વ્યાવર્તક ધર્મ, હવે કહેવાતાર તે આ લક્ષણ ગણધરો વડે સંક્ષેપથી કહેવાયું છે. અવસા ચરણકરણવાળા પણ સ્વયં કર્મનું પરતંત્રપણું હોવાથી પ્રમાદી છતાં જે લક્ષણ વડે જ્ઞાનાવરણાદિ કર્મોને વિશોધિત કરે છે પ્રતિક્ષણ ક્ષાલન કરે છે. i૫૧૪

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258