________________
૨૦૫
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર પ્રજ્ઞાપનીય છે તેના ત્યાગ માટે ઉપદેશ આપવા યોગ્ય છે તોપણ જે ત્યાગ કરતો નથી, તેના પ્રત્યે કહે છે – ગાથા :
अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पनविज्जंतो ।
संविग्गपक्खियत्तं, करेज्ज लज्झिहिसि तेण पहं ।।५२२।। ગાથાર્થ :
જે વળી અત્યંત અનુરક્ત એવો અનેકવાર પણ પ્રજ્ઞાપના કરાતો દ્રવ્યલિંગને મૂકતો નથી, તે સંવિગ્નપાક્ષિકપણાને કરે, તેનાથી પથને=ભવાંતરમાં મોક્ષમાર્ગને પ્રાપ્ત કરશે. IFપરચા ટીકા :
अत्यनुरक्तो गाढं तद्वारेण प्रतिबद्धो यः कश्चित् पुनःशब्दस्य विशेषणार्थत्वात् मनाक् सशूकश्च न मुञ्चति द्रव्यलिङ्गं बहुशोऽप्यनेकवारा अपि गीताथैः प्रज्ञाप्यमानो गुणदोषकथनया शिक्ष्यमाणः, स किमित्याह-संविग्नपाक्षिकत्वं पूर्वोक्तलक्षणं कुर्याद् विदध्यादित्युपदेशः, यतोऽसौ लप्स्यते तद्बीजाधानात् प्राप्स्यते भवान्तरे तेन संविग्नपाक्षिकत्वेन क्रियमाणेन पथं ज्ञानादिकं મોક્ષમામિતિ ૨૨ા. ટીકાર્ય :
ગત્યનુરો .... મોક્ષમાળમિતિ . અત્યંત અનુરક્ત=ગાઢ તેના દ્વારથી પ્રતિબદ્ધ, જે કોઈ કંઈક સલૂક–પાપ પ્રત્યે કંઈક સૂગવાળો, ઘણી વખત પણ અનેકવાર પણ, ગીતાર્થો વડે સમજાવાતો=ગુણદોષના કથનથી અનુશાસન અપાતો, દ્રવ્યલિંગને મૂકતો નથી, તો શું? એથી કહે છે – પૂર્વમાં કહેલા લક્ષણવાળું સંવિગ્સપાક્ષિકપણું કરે, એ પ્રકારનો ઉપદેશ છે, જે કારણથી આકપાપ પ્રત્યે થોડી સૂગવાળા મહાત્મા, ભવાંતરમાં તેના વડેઃકરાતા એવા સંવિગ્નપાણિકપણા વડે, પથને=જ્ઞાનાદિ મોક્ષમાર્ગને, પ્રાપ્ત કરશે=મોક્ષમાર્ગના બીજના આધાનથી પ્રાપ્ત કરશે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી તેમના સમૂ: એ પ્રમાણે જાણવું. પરા ભાવાર્થ :
સુસાધુ હંમેશાં યોગ્ય જીવોને જ હિતશિક્ષા આપે છે અને તે યોગ્ય જીવો ક્યારેક પૂલ બોધવાળા હોય તોપણ ગીતાર્થના અનુશાસનથી સંયમની ઉચિત ક્રિયા કરીને ક્રમે કરીને સૂક્ષ્મ બોધવાળા થાય છે અને સૂક્ષ્મ બોધવાળા જીવો સંયમની સર્વ ક્રિયાઓ ગુપ્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિ અનુસાર કરે છે, જેથી તેમનામાં સંયમસ્થાન વર્તે છે. આમ છતાં કોઈક જીવો સંયમ ગ્રહણ કર્યા પછી પ્રમાદી થયા છે, છતાં સંયમ વેષ પ્રત્યે ગાઢ પ્રતિબંધ છે અને પાપ પ્રત્યે થોડીક સૂગ છે, અને સંયમની ક્રિયાઓ