________________
૧૩૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૬
છે ? તેના ઉત્તર રૂપે કહેવાય છે અનાદરથી=તે અનુષ્ઠાન ગુણવૃદ્ધિનું કારણ બને તે પ્રકારના યત્ન વગર, સઅનુષ્ઠાનની આરાધનાનો અયોગ છે=બાહ્યથી સંયમની આચરણા હોવા છતાં તેનાથી તેના ફ્ળની પ્રાપ્તિનો અયોગ છે અને તે રીતે કહે છેતેવી સંયમની આચરણાથી સંયમનું ફ્ળ પ્રાપ્ત થતું નથી, તે રીતે કહે છે
ગાથા :
=
सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ । સવયં પમત્તસીભસ્મ, સંનમો રિસો દુગ્ગા ?।।૪૭૬।।
ગાથાર્થ ઃ
સતત પ્રમાદશીલને શિથિલ અનાદરકૃત અવશવશકરાયેલ અને કૃતઅપકૃત સંયમ કેવો હોય ? II૪૭૬]]
ટીકા
शिथिलः संयमः कीदृशो भवेदिति सम्बन्धः, स च शिथिलः कथं स्यादत आह- -અનાવરળતોऽयत्नानुष्ठितो यत्नेनापि परभयादनुष्ठीयमानो न किञ्चित् स्यादित्याह - अवशवशकृतोऽवशो गुर्वाद्यायत्तता, तद्वशेन तद्द्वारेण नात्मधर्मश्रद्धया कृतोऽनुष्ठित इति समासः, यत्नेन धर्मबुद्ध्याऽपि च क्रियमाणोऽप्रेक्षापूर्वकारितयाऽन्तरान्तरा यद्यपि क्रियेत तथापि नासौ स्यादित्याह - तथा कृतापकृत इति कृतश्चासौ क्वचित् सम्पूर्णानुष्ठानाद् अपकृतश्च क्वचित् सर्वथा विराधनादिति, तदयं सर्वोपाधिशुद्ध एव सम्पूर्णः सम्पद्यते नान्यथेत्याह - सततमनवरतं प्रमत्तशीलस्य प्रमादः, प्रमत्तं विषयादिवाञ्छा तच्छीलस्य स्वरसात् तत्कारिणः संयमः कीदृशो भवेद् ? न कीदृशोऽपीत्याकूतम् ।।४७६ ।। ટીકાર્ય ઃ
—
शिथिलः संयमः અપીત્યાત્તમ્ ।। શિથિલ સંયમ કેવો હોય ? એ પ્રકારે સંબંધ છે અર્થાત્ શિથિલ સંયમ વાસ્તવિક સંયમ નથી અને તે શિથિલ કેવી રીતે થાય ? આથી કહે છે=સંયમની આચરણા શિથિલ કેવી રીતે થાય ? આથી કહે છે અનાદરકૃત=અયત્નથી આચરાયેલો શિથિલ સંયમ થાય, યત્નથી પણ બીજાના ભયથી આચરાતો કંઈ ન થાય=સંયમ કંઈ ન થાય, એથી કહે છે અવશવશકૃત=અવશ ગુરુ આદિની આધીનતા તેના વશથી=તેના દ્વારા કરાયેલો આત્મધર્મની શ્રદ્ધાથી નહિ કરાયેલો=નહિ સેવાયેલો, શિથિલ થાય, એ પ્રમાણે સમાસ છે. યત્નથી અને ધર્મબુદ્ધિથી પણ કરાતો અપ્રેક્ષાપૂર્વકારીપણાને કારણે વચ્ચે વચ્ચે જોકે કરાય છે તોપણ આ=સંયમ, ન થાય. એને કહે છે અને કૃતઅપકૃત=ક્યારેક સંપૂર્ણ અનુષ્ઠાન હોવાથી કરાયેલું આ અને ક્યારેક સર્વ પ્રકારે વિરાધન હોવાથી અપમૃત છે, તે કારણથી=અનાદરથી કરાયેલ અવશથી કરાયેલ
-
-