________________
પ૬
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯
ગાથા :
सीसायरियकमेण य, जणेण गहियाइं सिप्पसत्थाई ।
नज्जंति बहुविहाई, न चक्खुमेत्ताणुसरियाई ।।४१९।। ગાથાર્થ :
શિષ્ય-આચાર્યના ક્રમથી જ લોક વડે ગ્રહણ કરાયેલાં શિલ્પો અને શાસ્ત્રો જણાય છે, ચક્ષુમાત્રને અનુસરનારાં ઘણા પ્રકારનાં જણાયાં નથી. ll૪૧૯ll ટીકા -
शिष्याचार्यक्रमेणैव, चशब्दस्यैवकारार्थत्वाज्जनेन अविवेकिना लोकेन अप्यासतां लोकोत्तराः साधवः, किं गृहीतानि शिल्पशास्त्राणि, शिल्पानि चित्रादीनि, शास्त्राणि व्याकरणादीनि, यतस्तथैव गृहीतानि तानि ज्ञायन्ते सम्यक् ज्ञाते हेतुतां प्रतिपद्यन्ते, स्वबुद्ध्या गृहीतानि तु विगोपयन्ति तदुक्तम्न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भागं, पश्यत नृत्तं मयूरस्य ।।१।।
अत एवाह-बहुविधानि नानारूपाणि न चक्षुर्मात्रानुसृतानि चक्षुर्मात्रेण यावद् दृष्टानि तावदेवानुसरणं स्वबुद्ध्या विधाय गृहीतानीत्यर्थः ।।४१९।। ટીકાર્ય :
શિથાવાર્યમેવ દીતાનીત્યર્થ શિષ્ય-આચાર્યના ક્રમથી જ લોક વડે=અવિવેકી લોક વડે પણ, લોકોત્તર સાધુ તો દૂર રહો, અવિવેકી લોકો દ્વારા પણ શિલ્પો અને શાસ્ત્રો શિષ્ય-આચાર્યના ક્રમથી ગ્રહણ કરાયેલાં જણાય છે એમ અવય છે. ગાથામાં ૪ શબ્દનું વકાર અર્થપણું છે, તેથી શિષ્ય-આચાર્યના ક્રમથી જ શાસ્ત્રોનો બોધ થાય છે એમ અવય છે, શિલ્પો ચિત્ર વગેરે છે. શાસ્ત્રો વ્યાકરણ વગેરે છે, જે કારણથી તે પ્રકારે ગ્રહણ કરાયેલાં=જે પ્રકારે આચાર્ય વડે ભણાવાયાં છે, તે પ્રકારે ગ્રહણ કરાયેલાં, તે=શિલ્પો અને શાસ્ત્રો, સમ્યમ્ જ્ઞાનહેતુતાને પ્રાપ્ત કરે છે, સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં શિલ્પો અને શાસ્ત્રો આત્માની વિડંબના કરે છે, તે=સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં શાસ્ત્રો યથાર્થ બોધ કરાવતાં નથી તે, કહેવાયું છે –
અનુપાસિત ગુરુકુળવાળાને નિપિંગોપક યથાર્થ, વિજ્ઞાન થતું નથી, પ્રગટ કરાયેલા પશ્ચાદ્ ભાગવાળા મયૂરના નૃત્યને જોતા પુરુષને યથાર્થ જ્ઞાન થતું નથી. II૧TI
આથી જ કહે છેઃશિષ્યાદિના ક્રમથી યથાર્થ બોધ થાય છે, અન્યથા થતો નથી, આથી જ કહે છે – ચક્ષુમાત્રથી અનુસરણ કરાયેલાં ઘણા પ્રકારવાળાં જણાતાં નથી=ચક્ષમાત્રથી જેટલાં