________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા૪૫ થી ૪૨૮
૬૯
ગાથા :
संपागडपडिसेवी, काएसु वएसु जो न उज्जमइ ।
पवयणपाडणपरमो, सम्मत्तं पेलवं तस्स ।।४२७।। ગાથાર્થ :
સંપ્રગટ પ્રતિસેવી કાયોમાં, વ્રતોમાં જે ઉધમને કરતો નથી, પ્રવચનની લઘુતા કરવામાં પ્રધાન છે, તેનું સખ્યત્ત્વ નિસાર છે. ૪૨૭ી. ટીકા :
सम्प्रकटं लोकसममतिनिःशूकतया प्रतिसेवितुं निषिद्धमाचरितुं शीलमस्येति सम्प्रकटप्रतिसेवी कायेषु पृथिव्यादिषु रक्षणेन, व्रतेष्वहिंसादिष्वनुष्ठानेन यो नोद्यच्छति नोद्यमं कुरुते, अत एव प्रवचनपातनपरम आगमलाघवप्रधानो निषिद्धाचरणाद् च विहिताननुष्ठानाच्च सम्यक्त्वं पेलवं निःसारं तस्येति वाचोयुक्त्या तदभावं दर्शयतीति ।।४२७॥ ટીકાર્ય :
સમ્પ્રદ તથતીતિ | સંપ્રગટ=લોક સમક્ષ, અતિવિશુકતાથી પ્રતિસેવન કરવાને માટેકનિષેધ કરાયેલાને આચરવા માટે સ્વભાવ છે અને એ સંપ્રગટ પ્રતિસેવી છે, કાયોમાં=પૃથ્વીકાય આદિ કાયોમાં, રક્ષણથી ઉધમ કરતા નથી, અહિંસા વગેરે વ્રતોમાં જે અનુષ્ઠાનથી ઉધમ કરતા નથી, આથી જ પ્રવચનના પાતવમાં તત્પર=આગમનું લાઇવ પ્રધાન છે જેને એવા; કેમ કે નિષિદ્ધનું આચરણ છે અને વિહિતનું અનુષ્ઠાન છે, તેનું સમ્યક્ત પેલવ=નિઃસાર છે, એ પ્રમાણે વચનની યુક્તિથી તેના અભાવને=સમ્યત્વના અભાવને, બતાવે છે. I૪૨૭ના અવતરણિકા -
संयमहीने तर्हि तपसि को दोष इत्यत आहઅવતરણિતાર્થ -
તો વળી સંયમરહિત એવા તપમાં કયો દોષ છે ? એથી કહે છે – ભાવાર્થ -
જેઓ જિનવચનાનુસાર સમ્યગુ બોધવાળા છે, છતાં પ્રમાદી હોવાથી ચારિત્રહીન છે તેમનું લિંગગ્રહણ પણ નિરર્થક છે અને તપ પણ નિરર્થક છે, એમ ગાથા-૪૨૫માં કહ્યું. તેથી શંકા થાય કે સંયમહીના તે મહાત્મા તપ કરે છે, તેમાં કયો દોષ છે ? એથી કહે છે –