________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૯-૪૧૦
अप्पच्छित्ते य पच्छित्तं पच्छित्ते अइयमत्तया ।
धम्मस्सासायणा तिव्वा, मग्गस्स य विराहणा ।।४०९।। ટીકાર્ય :
સૂત્રે વાળને ... વિરાટ છે અને સૂત્રમાં=આગમમાં, આ કહેવાયું છે, શું કહેવાયું છે તે યદુતથી બતાવે છે – જે અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્તને આપે છે. ર શબ્દ વ્યવહિત સંબંધવાળા છે, તેથી
નો પછિ પછી અવય છે. પ્રાયશ્ચિત્તમાં જે અતિમાત્રાવાળા પ્રાયશ્ચિતને=અત્યંત પ્રાયશ્ચિત્તને, આપે છે, તેને=આવું પ્રાયશ્ચિત આપનારને, જ્ઞાનાદિલાભના વિનાશરૂપ આશાતના મોટી જ છે, તુ શબ્દનું અવધારણ અર્થપણું છે અને તે પ્રમાણે કહેવાયું છે –
અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તમાં અતિ માત્રાથી, ધર્મની તીવ્ર આશાતના છે અને માર્ગની વિરાધના છે. I૪૦૯ અવતરણિકા :
एवं सतिઅવતરણિકાર્ચ -
આમ હોતે છતે અગીતાર્થ સાધુ ગાથા-૪૦૯માં કહ્યું એ પ્રમાણે પ્રાયશ્ચિત આપે છે તેમ હોતે છતે, શું પ્રાપ્ત થાય ? તેને કહે છે – ગાથા -
आसायण मिच्छत्तं, आसायणवज्जणा य सम्मत्तं । आसायणानिमित्तं, कुब्बइ दीहं च संसारं ॥४१०।।
ગાથાર્થ :
આશાતના મિથ્યાત્વ છે, આશાતનાના ત્યાગથી વળી સખ્યત્ત્વ છે, આશાતનાના નિમિત્તથી દીર્ઘ સંસારને કરે છે. II૪૧૦II
ટીકા :
आशातना भवन्ति साक्षान्मिथ्यात्वं, ज्ञानादिशाटस्य तद्रूपत्वाद्, आशातनावर्जना च पुनः साक्षात् सम्यक्त्वं, तद्वर्जनपरिणामस्य तद्रूपत्वाद् अत एवागीतार्थोऽवधिप्रवृत्तेराशातनानिमित्तमाशातनया हेतुभूतयेत्यर्थः, करोति दीर्घ, चशब्दात् क्लिष्टं च संसारमिति ।।४१०।।