Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વધતો. ઉંઘતો. અહીં શા ધાતુના ડું ને “શીક g: શિતિ ૪-૩-૧૦૪ થી 9 આદેશ થયો છે. અને Tધુ+ + જ્ઞાન આ અવસ્થામાં જ્ઞાન ની પૂર્વે
તો માને ૪-૪-99૪ થી નો આગમ થાય છે. દ્રિત અને હિન્દુ ધાતુઓને જ કત્તમાં આત્મપદ થાય છે. આ પ્રમાણે નિયમ માટે આ સૂત્રનું પ્રણયન છે. સામાન્યથી કત્તમાં આત્મપદ કે પરસ્મપદ સર્વ ધાતુઓને સિદ્ધ જ હતું. કર્મમાં અને ભાવમાં સર્વ ધાતુઓને આત્મપદ પૂર્વ સૂત્રથી સિદ્ધ છે. ઈત્યાદિ યાદ રાખવું જરા
क्रियाव्यतिहारे ऽ गति-हिंसा-शब्दार्थ-हसो ह-वहश्चा -
5 નો ચાર્ષે રૂારૂારણા
કીર્ષિત અથ બીજાને જે ક્રિયા કરવાની ઈચ્છા છે - તે ક્રિયાનું બીજા વડે હરવું – કરવું, તેને યિાવ્યતિહાસ કહેવાય છે. દૃ તથા વલ્ ધાતુને છોડીને અન્ય જીત્યર્થ, હિંસાઈ; શબ્દાર્થ અને હસ્ ધાતુથી ભિન્ન એવા શિયાવ્યતિહારાર્થ ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. પરન્તુ સચોચ રૂતરેતર અને પરસ્પર શબ્દનો પ્રયોગ હોય તો તાદૃશ. ધાતુને આ સૂત્રથી માત્મનેપ થતું નથી. વિ + ગતિ + ટૂ ધાતુને તેમજ વિ + પતિ + દૃ અને વિ + તિ + વ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં વર્તમાનાનો આત્મપદનો મત્તે પ્રત્યય થવાથી વ્યતિહુનતે વ્યતિહરસ્તે અને તિવદત્તે આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - બીજાને કરવાની ઈદ-એવી કાપવાની ક્રિયા બીજા કરે છે. બીજાને કરવાની ઈષ્ટ એવી લઈ જવાની ક્રિયા બીજા કરે છે. બીજાને કરવાની ઈષ્ટ એવી (ભારાદિ) વહન ક્રિયા બીજા કરે છે.
ક્રિતિ ?િ દ્રવ્યતિહારે મા ભૂત = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કોચ રૂતરેતર અને પરસ્પર આ અન્યોન્યાર્થક શબ્દનો પ્રયોગ ન હોય તો; દૃ તથા વલ્ ધાતુને છોડીને અન્ય ગત્યર્થક, હિંસાર્થક; શબ્દાર્થક અને દ{ ધાતુથી ભિન્ન ક્રિયાના જ (દ્રવ્યના નહીં)
૨૧