Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ऋतो रस्तदूषिते १।२।२६॥
=
યકારાદિ તદ્ધિત પ્રત્યય ૫રમાં હોય તો તેની પૂર્વેના ને આદેશ થાય છે. પિરિ સાધુ આ અર્થમાં તંત્ર સાથી ૭-૧-૧૫ થી સપ્તમ્યન્ત પિતૃ શબ્દને તદ્ધિતનો ‘વ’ પ્રત્યય. પુંજાએં ૩-૨૮' થી પિતૃ શબ્દથી ૫રમાં રહેલી સપ્તમીનો લોપ. આ સૂત્રથી પિતૃ’ ના ને ૬ આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી “વિત્ર્યમ્” આવો પ્રયોગ થાય છે. અર્થ - પિતાને યોગ્ય. વૃષિત કૃતિ વિમ્? = આ સૂત્રથી, આ ઉપર જણાવ્યા મુજબ યકારાદિ તદ્ધિતનો જ પ્રત્યય ૫૨માં હોય તો તેની પૂર્વેના ને આદેશ થાય છે. તેથી ૢ ધાતુને વર્ણવ્યગ્નનાર્ ણ્ ૫-૧-૧૭ થી’ ણ્ (વ) પ્રત્યય. નામિનો ૪-રૂ-૧૧ થી ‘દ’ ના ને વૃદ્ધિ ‘આર્’ આદેશાદિ કાર્યથી નિષ્પન્ન ‘ાર્યમ્’ અહીં કૃદન્તનો યકારાદિ પ્રત્યય ૫રમાં હોવાથી તેની પૂર્વેના 'વૃત્ત' ધાતુના ને આ સૂત્રથી ૐ આદેશ થતો નથી. અર્થsiz. 112411
વોતઃ પલાન્ડેડસ્ય જીજ્ ૧૦૨૨૨૭ની
પદના અન્ને રહેલા ‘' અને ‘એ’ ની ૫૨માં જો ‘’ હોય તો તે ’ નો લુકુ (લોપ) થાય છે. તે+ત્ર અને વયે + અત્ર આ અવસ્થામાં પ્′ અને ‘એ’ ની પરમાં રહેલા ‘’ નો આ સૂત્રથી લોપ થવાથી તેડત્ર અને પોડત્ર” આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- તારું અહીં. હે હોશિયાર! અહીં. વાન્ત તિ વિમ્? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદના અન્ને રહેલા જ ૬ અને ઓ ની ૫રમાં રહેલા ‘અ’ નો લોપ થાય છે. તેથી રૂ. નં. ૧-૨-૨૩ માં જણાવ્યા મુજબ નિષ્પન્ન नयनम् અહીં ને + અન આ અવસ્થામાં મૈં નો પદના અને ન હોવાથી તેની ૫૨માં રહેલા ‘ઝ’ નો લોપ, આ સૂત્રથી થતો નથી. ।।૨૭ના
३९
-