Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નથી. અર્થક્રમશઃ - છ પડે છે. આપ પડો છો. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી ‘સ્’ ને ‘ત્’ આદેશનું વિધાન હોવાથી ‘વ્’ ના ‘શ’ ને ← આદેશનો પ્રસંગ જ નથી. તેથી ‘અશ્વ:' આ પ્રમાણેના નિર્દેશથી સ્ નો નિષેધ અનાવશ્યક છે. પરન્તુ તાદૃશ નિર્દેશથી જ “સારોપવિષ્ટ જાય તવાયેશે શારેડપિ વિજ્ઞાયતે” અર્થાર્ ર્ ને વિહિત કાર્ય સ્ ના સ્થાને થયેલા આદેશ ‘શ્’ ને પણ થાય છે - આ પરિભાષા જણાય છે. તેથી તાદૃશ પરિભાષાના બલે શ્યોક્તિ... ઈત્યાદિના શૂને પ્રાપ્ત તુ આદેશનો આ સૂત્રમાં ‘શ્વ:’ આ પ્રમાણેના નિર્દેશથી નિષેધ કર્યો છે. સ્કુત ક્ષને આ પ્રમાણે ધાતુપાઠમાં સોપવેશ ધાતુ છે. તેના સ્ ને સસ્ય શયૌ ૧-૩-૬૬' થી ૬ આદેશ થવાથી ખુર્ ધાતુનો “શું” “સારાવેશ’ છે ... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું॥૧૮॥
નઃ શિક્યું |૫|૧૧||
શ્
પદના અન્તે રહેલા મૈં ને તેની ૫૨માં [ હોય તો વિકલ્પથી વ્ આદેશ થાય છે. પરન્તુ પદાન્ત ન્ ની પરમાં રહેલો શ્‘વ્’ સમ્બન્ધી . ન હોવો જોઈએ. અર્થાન્ તાદૃશ શૂ ૫રમાં હોય તો ઉપર જણાવ્યા મુજબ ન્” ને વ્ આદેશ થતો નથી. મવા+ શૂરઃ આ અવસ્થામાં મૈં ને આ સૂત્રથી ‘’ આદેશ. ‘પ્રથમા૦ ૧-૩-૪’ થી ગ્ ને ‘જ્ આદેશ થવાથી ‘મવાપૂર:' આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં ‘પ્રથમા૦ ૧-૩-૪' થી ગ્ ને ર્ આદેશ ન થાય ત્યારે ‘મવાÇજૂર:’ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં મવાનું ના ' ને આ સૂત્રથી વ્ આદેશ ન થાય ત્યારે ‘તવર્ગસ્થ૦ ૧-૩-૬૦′ થી તે ન્’ ને ગ્ આદેશ થવાથી ‘મવાર:’ આવો પ્રયોગ થાય છે. અર્થ- આપ શૂર છો. અશ્વ તિ પ્િ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદના અન્વે રહેલા ૬ ને તેની ૫૨માં ‘શ્’ સમ્બન્ધી શ થી ભિન્ન જ ‘શ્’ હોય તો વિકલ્પથી 'ત્વ' આદેશ થાય છે. તેથી “મવાચ્યોતતિ અહીં વ્
६१