Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વિષયમાં ? ને આ સૂત્રથી વિસર્ગ થવાથી વૃક્ષ અને ‘વ’ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે સૂતી અહીં ઉપર જણાવ્યા મુજબ પદાન્તસ્થ ને આદેશ. રુ ના સ્ને, તેની પરમાં અઘોષ શું હોવાથી આ સૂત્રથી વિસર્ગ થવાથી ‘:કૃતી આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - વૃક્ષ. સ્વર્ગ. કોણ પુણ્યવાનું છે. પાત્ત તિ ઝિમ્ = આ સૂત્રથી, ઉપર જણાવ્યા મુજબ વિરામમાં અથવા તો અઘોષ વ્યસ્જન પરમાં હોય તો, તેની પૂર્વેના પદાન્તસ્થ જરુને વિસર્ગ થાય છે. તેથી રેં અહીં તુ અઘોષ વ્યસ્જન પરમાં હોવા છતાં તેની પૂર્વેના અપદાન્તસ્થ ? ને આ સૂત્રથી વિસર્ગ થતો નથી. અર્થ - જાય છે. પા .
ધ્યાજિ ૧૩૫૪
પદાન્તસ્થ – ને, તેની પરમાં ધ્યા() ધાતુ હોય તો વિસર્ગ જ થાય છે. યદ્યપિ આ સૂત્રથી જયાં વિસર્ગ થાય છે. ત્યાં પૂર્વ સૂત્રથી (૧-૩-૫૩ થી) વિસર્ગ સિદ્ધ જ છે. પરન્તુ સિદે. હત્યારો નિયમાઈઃ આ પરિભાષાથી આ સૂત્ર નિયમ માટે છે. તેથી આ સૂત્રના વિષયમાં વિસર્ગ જે થાય છે. અન્યસૂત્રથી પ્રાપ્ત જિદ્ઘામૂલીય આદેશ થતો નથી. નિયમ અને નિયમ્ય સૂત્રોનું સ્વરૂપ સુ. . ૧-૪-૩ માં અનુસધેય છે. સ્થાતિ: અને નમ+ાત્રે આ અવસ્થામાં “સોફ: ૨-૭-૭ર થી ૬ ને જ આદેશ. ને આ સૂત્રથી વિસર્ગ થવાથી “ઃ બાત:' અને “નમ: ધ્યાને આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- કોણ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધને નમસ્કાર થાઓ./પી
રિપોષાત્ ૧૩પપા
પદાન્તમાં રહેલા “ ને તેની પરમાં અઘોષ વ્યર્જન હોય તેમજ અઘોષ વ્યસ્જનની પરમાં શિક્ વર્ણ હોય તો વિસર્ગ જ થાય